શ્રી શનિ સ્તોત્ર

શ્રી શનિ સ્તોત્રના પાઠ કરવાથી શનિની સાડાસાતી તેમજ નાની પનોતીમાં માનસિક શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. ભાગ્યમાં વૃદ્ધિ તેમજ ઉન્નતિનો લાભ મળે છે. આ સ્તોત્રના નિયમિત પાઠથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. 



દશરથ ઉવાચ

કોણોન્તકો રૌદ્રયમોથ બભ્રુ: શનિ: પિંગલમન્દસૌરિ:
નિત્યં સ્મૃતો યો હરતે ચ પીડાં તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય

સુરાસુરા: કિં પુરુષોરગેન્દ્રા ગન્ધર્વવિદ્યાધરપન્નગાશ્ચ
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ૨॥

નરા નરેન્દ્રા: પશવો મૃગેન્દ્રા: વન્યાશ્ચ યે કીટપતંગભૃંગા:
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ૩॥

દેશાશ્ચ દુર્ગાણિ વનાનિ યત્ર સેનાનિવેશા: પુરપત્તનાનિ
પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય

તિલૈર્યવૈર્માષગુડાન્નદાનૈર્લોહેન નીલામ્બરદાનતો વા
પ્રીણાતિ મંત્રૈર્નિજવાસરે ચ તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ૫॥

પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતીપુણ્યજલે ગુહાયામ
યો યોગિનાં ધ્યાનગતોપિ સૂક્ષ્મસ્તમૈ નમ: શ્રીરવિનન્દનાય ૬॥

અન્યપ્રદેશાત્સ્વગૃહં પ્રવિષ્ટસ્તદીયવારે સ નર: સુખી સ્યાત
ગૃહાદ ગતો યો ન પુન: પ્રયાતિ તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ૭॥

સ્રષ્ટા સ્વયમ્ભૂર્ભુવનત્રયસ્ય ત્રાતા હરીશો હરતે પિનાકી
એકસ્ત્રિધા ઋગ્યજુસામમૂર્તિસ્તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ૮॥

શન્યષ્ટકં ય: પ્રયત: પ્રભાતે નિત્યં સુપુત્રૈ: પશુબાન્ધવૈશ્ચ
પઠેતુ સૌખ્યં ભુવિ ભોગયુક્ત: પ્રાપ્નોતિ નિર્વાણપદં તદન્તે ૯॥

કોણસ્થ: પિંગલો બભ્રુ: કૃષ્ણો રૌદ્રોન્તકો યમ:
સૌરિ: શનૈશ્ચરો મન્દ: પિપ્પલાદેન સંસ્તુત: ૧૦॥

એતાનિ દશ નામાનિ પ્રાતરુત્થાય ય: પઠેત
શનૈશ્ચરકૃતા પીડા ન કદાચિદ ભવિષ્યતિ ૧૧॥

ઈતિ શ્રીબ્રહ્માંડપુરાણોક્તં શનૈશ્ચર સ્તોત્રમ સમ્પૂર્ણમ

www.VinatiAstrology.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા