સંદેશ પંચાંગ વિ. સં. 2075-76 (ઈ.સ. 2018-19-20)


સામાન્ય રીતે ટીનેજર સંતાનનાં માતા કે પિતા કુંડળી જોવડાવવાં આવે એટલે એક પ્રશ્ન અચૂક આવે, “મારા બાળકના મિત્રો કેવાં છે?”  તેમને બાળકના મિત્રોની સોબતની ચિંતા સતાવતી હોય છે. મોટાં થયા પછી આપણને સૌ કોઈને મિત્રોની સોબત વગરનું જીવન અધૂરું લાગતું હોય છે. જો કે દરેક લોકો એટલાં ભાગ્યશાળી હોતાં નથી. ઘણીવાર કોઈક નજીકના મિત્રએ આપેલ દગો કે વિશ્વાસઘાત કે પછી છૂટી ગયેલી - તૂટી ગયેલી મૈત્રીનું દર્દ શૂળની જેમ ભોંકાતું હોય છે. કેવાં રહેશે તમારાં મિત્રો અને તમારા મૈત્રી સંબંધો? આ જ વિષય પર સંદેશ પંચાંગ વિ.સં. 2075-76 માં મારો લેખ પ્રસિદ્ધ થયેલ છે. વાંચો અને વંચાવો તમારા મિત્રોને !!


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા