રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ

રામશબ્દ એ એક ચમત્કારી મંત્ર છે. સામાન્ય રીતે લોકો મળે ત્યારે એકબીજાને રામ રામકે જય શ્રી રામકહે છે. સાહજિક રીતે બોલાતાં આ રામશબ્દ કે મંત્રમાં આધ્યાત્મિક પ્રગતિ કરાવવાની તાકાત છૂપાયેલી છે. દરરોજ રામ નામનો જપ કરવાથી દરેક પ્રકારની મૂશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. 

તુલસીદાસજી રચિત રામચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. તુલસીદાસજી મંત્ર રચયિતા હતા અને રામચરિત માનસની દરેક ચોપાઈ મંત્રની જેમ સિદ્ધ છે. આ ચોપાઈઓના નિયમિત અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી ઈચ્છિત હેતુની પ્રાપ્તિ થાય છે. નીચે કેટલીક ચોપાઈઓ આપેલ છે જેના પઠનથી જે-તે હેતુની પ્રાપ્તિ થઈ શકે છે. 
 


રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ હેતુ:

साधक नाम जपहिं लय लाएं 
होहि सिद्धि अनिमादिक पाएं।।


ધન સંપતિ પ્રાપ્તિ હેતુ:

जे सकाम नर सुनहिं जे गावहिं 
सुख सम्पत्ति नानाविधि पावहिं


લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ:

जिमि सरिता सागर मंहु जाही 
यद्यपि ताहि कामना नाहीं।। 
तिमि सुख संपत्ति बिनहि बोलाएं
धर्मशील पहिं जहि सुभाएं।।


દુર્ભાગ્યને ભાગ્યમાં પલટાવવા હેતુ:

मोहि अनुचर कर केतिक बाता ।
तेहि महं कुसमऊ बाम बिधाता

વરસાદની કામના પૂર્તિ હેતુ:

सोइ जल अनल अनिल संघाता 
होइ जलद जग जीवनदाता।।


સુખ પ્રાપ્તિ હેતુ:

सुनहि विमुक्त बिरत अरू विबई 
लहहि भगति गति संपति नई।।


શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્તિ હેતુ:

तेहि अवसर सुनि शिव धनु भंगा 
आयउ भृगुकुल कमल पतंगा।।


વિદ્યા પ્રાપ્તિ હેતુ:

गुरु ग्रह गए पढ़न रघुराई 
अलपकाल विद्या सब आई।।


જ્ઞાન પ્રાપ્તિ હેતુ:

छिति जल पावक गगन समीरा 
पंचरचित अति अधम शरीरा।।


દરેક પ્રકારની સ્પર્ધામાં વિજય પ્રાપ્તિ હેતુ:

कर सारंग साजि कटी भाथा अरिदल दलन चले रघुनाथा ॥

પ્રેમ વૃદ્ધિ હેતુ:

सब नर करहिं परस्पर प्रीती 
चलहिं स्वधर्म निरत श्रुतिनीती।।


પ્રેમ આકર્ષણ હેતુ:

जेहि के जेहि पर सत्य सनेहू ।
सो तेहि मिलइ न कछु संदेहू ॥

લગ્ન આડેના અવરોધો દૂર કરવા હેતુ:

तब जनक पाई वसिष्ठ आयसु ब्याह साज संवारी कै ।
मांडवी श्रुतकीर्ति उर्मिला कुंअरी लई हंकारी कै ॥   

સ્ત્રીઓને ઈચ્છિત પતિની પ્રાપ્તિ હેતુ:

सुनु सिय सत्य असीस हमारी ।
पूजिहि मन कामना तुम्हारी ॥
नारद बचन सदा सुचि साचा ।
सो बरु मिलिहि जाहिं मनु राचा ॥

પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ હેતુ:

जेहि पर कृपा करहिं जनुजानी 
कवि उर अजिर नचावहिं बानी।। 
मोरि सुधारहिं सो सब भांती 
जासु कृपा नहिं कृपा अघाती।।


વિપત્તિમાં સફળતા પ્રાપ્તિ હેતુ:

राजिव नयन धरैधनु सायक
भगत विपत्ति भंजनु सुखदायक।।


સંકટથી રક્ષા હેતુ:

जौं प्रभु दीन दयाल कहावा 
आरतिहरन बेद जसु गावा।। 
जपहि नामु जन आरत भारी 
मिंटहि कुसंकट होहि सुखारी।। 
दीन दयाल बिरिदु संभारी 
हरहु नाथ मम संकट भारी।।


વિઘ્ન વિનાશ હેતુ:

सकल विघ्न व्यापहि नहिं तेही 
राम सुकृपा बिलोकहिं जेही।।


દરિદ્રતા દૂર કરવા હેતુ:

अतिथि पूज्य प्रियतम पुरारि के 
कामद धन दारिद्र दवारिके।।


નોકરી-વ્યવસાય કે કામની પ્રાપ્તિ હેતુ:

बिस्व भरण पोषण कर जोई ।
ताकर नाम भरत अस होई ॥

અકાળ મૃત્યુથી રક્ષા હેતુ:

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट
लोचन निज पद जंत्रित प्रान केहि बात।।


વિવિધ રોગ-ઉપદ્રવો વગેરેથી રક્ષા કે સાજા થવા હેતુ:

दैहिक दैविक भौतिक तापा 
राम काज नहिं काहुहिं व्यापा।।


વિષ નાશ હેતુ:

नाम प्रभाऊ जान सिव नीको 
कालकूट फलु दीन्ह अमी को।।


ખોવાયેલી વસ્તુની પુન: પ્રાપ્તિ હેતુ:

गई बहारे गरीब नेवाजू 
सरल सबल साहिब रघुराजू।।


રોગચાળાથી રક્ષા હેતુ:

जय रघुवंश वन भानू 
गहन दनुज कुल दहन कूसानू।।


મસ્તિષ્ક પીડાથી રક્ષા હેતુ:

हनुमान अंगद रन गाजे 
होक सुनत रजनीचर भाजे।।


શત્રુને મિત્ર બનાવવા હેતુ:

गरल सुधा रिपु करहि मिताई
गोपद सिंधु अनल सितलाई।।


શત્રુતા દૂર કરવા હેતુ:

वयरू कर काहू सन कोई 
रामप्रताप विषमता खोई।।


ભૂતપ્રેતના ભયથી મુક્તિ હેતુ:

प्रनवउ पवन कुमार खल बन पावक ग्यान धुन 
जासु हृदय आगार बसहि राम सर चाप घर।।


સફળ યાત્રા હેતુ:

प्रबिसि नगर कीजै सब काजा 
हृदय राखि कौशलपुर राजा।।


સંતાન પ્રાપ્તિ હેતુ:

प्रेम मगन कौशल्या निसिदिन जात जान 
सुत सनेह बस माता बाल चरित कर गान।।


મનોરથની સિદ્ધિ હેતુ:

भव भेषज रघुनाथ जसु सुनहि जे नर अरू नारि 
तिन्ह कर सकल मनोरथ सिद्ध करहि त्रिसरारी।।


ઈચ્છાપૂર્તિ, મનોરથની સિદ્ધિ હેતુ:

सो तुम जानहु अंतर्यामी ।
पुरवह, मोर मनोराथ स्वामी ॥

હનુમાન ભક્તિ હેતુ:

सुमिरि पवन सुत पावन नामू 
अपने बस करि राखे रामू


વિચાર શુદ્ધિ હેતુ:

ताके जुग पद कमल मनावऊं 
जासु कृपा निरमल मति पावऊं।।

ઈશ્વરની ક્ષમા હેતુ:

अनुचित बहुत कहेउं अग्याता
छमहु क्षमा मंदिर दोउ भ्राता
 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા