જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)
લગ્ન એ કોઈ આકસ્મિક
કે ચોક્કસ હેતુ વગર ઘટતી ઘટના નથી. આ પૃથ્વી પર બે વ્યક્તિઓનું લગ્નગ્રંથિથી જોડાવું એ તેમનું
પૂર્વ નિર્ધારિત ભાગ્ય હોય છે. પરિણીત યુગલોની કુંડળીઓનો અભ્યાસ કરીએ તો કહેવું
પડે કે ખરેખર જોડીઓ સ્વર્ગમાં જ રચાય છે. ગત જન્મોના ઋણાનુબંધને લીધે જ બે વ્યક્તિઓ
વચ્ચેનો સંબંધ લગ્નમાં પરિણમે છે. આપણી જન્મકુંડળી એ ઋણાનુબંધને સમજવામાં ચાવીરૂપ
બની રહે છે.
મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં.૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)નાં
મારા લેખ ‘લગ્ન – એક ઋણાનુબંધ’ માં મેં આ જ વિષય પર ચર્ચા કરેલી છે. આશા રાખું છું
આ લેખ જ્યોતિષ રસિક મિત્રોને પસંદ પડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું
ભૂલશો નહિ.
ટિપ્પણીઓ
I m late to comment here but it is very important article for me
I m also an astrology learner
Pls