મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)
પ્રિય વાચકમિત્રો,
મુંબઈ સમાચાર પંચાંગ
વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)માં આપ મારો ‘પરિવર્તન યોગનું
મહત્વ’ એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ
જણાવશો.
ટિપ્પણીઓ