<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-3595886198609148360</id><updated>2011-11-13T19:55:00.830+05:30</updated><category term='ઉત્તરાયણ'/><category term='ત્રિકોણસ્થાનો'/><category term='વાસ્તુશાસ્ત્ર'/><category term='આકાશ પરિચય'/><category term='નક્ષત્ર'/><category term='મકર સંક્રાંતિ'/><category term='ચન્દ્ર'/><category term='રાશિઓની વિશેષતાઓ'/><category term='પંચધા મૈત્રી'/><category term='ગ્રહોનાં સંબંધ'/><category term='પ્રારબ્ધ અને પુરુષાર્થ'/><category term='જન્મભૂમિ પંચાગ'/><category term='વાસ્તુ - રસોઈઘર'/><category term='કેન્દ્રસ્થાનો'/><category term='સિંહ'/><category term='ભાવ'/><category term='ગ્રહ મૈત્રી'/><category term='ગુરુ'/><category term='નવરાત્રિ'/><category term='બુધ'/><category term='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો'/><category term='જન્મલગ્ન'/><category term='વાસ્તુ - ભોજનકક્ષ'/><category term='તુલા'/><category term='મિથુન'/><category term='દક્ષિણાયન'/><category term='ગ્રહોનો અસ્ત'/><category term='વાસ્તુ - પૂજાઘર'/><category term='રાશિઓ અને તેના સ્વામીઓ'/><category term='મકર'/><category term='વાસ્તુ - શયનખંડ'/><category term='મારા વિચારો'/><category term='જ્યોતિષ શીખો'/><category term='મીન'/><category term='ગ્રહણ'/><category term='પ્રશ્નો પૂછનારને…'/><category term='પનોતી'/><category term='ગ્રહોનું બળ'/><category term='વક્રી ગ્રહો'/><category term='પરિવર્તન યોગ'/><category term='રાજયોગ'/><category term='કુંભ'/><category term='મુંબઈ સમાચાર પંચાગ'/><category term='વાસ્તુ - દીવાનખંડ'/><category term='તિથિ'/><category term='નીચભંગ રાજયોગ'/><category term='રાહુ'/><category term='શનિ'/><category term='જન્મકુંડળી'/><category term='શુક્ર'/><category term='યોગકારક ગ્રહો'/><category term='ષડબળ'/><category term='યુતિ'/><category term='સૂર્ય'/><category term='Astrological Tables'/><category term='દ્રષ્ટાંત'/><category term='કારક'/><category term='રાશિ'/><category term='દ્રષ્ટિ'/><category term='મંગળ'/><category term='કરણ'/><category term='કર્ક'/><category term='ક્રાન્તિવૃત'/><category term='કન્યા'/><category term='પંચાગ'/><category term='ગ્રહોની અવસ્થા'/><category term='ધનુ'/><category term='જ્યોતિષ પરિચય'/><category term='ગોચર ગ્રહો'/><category term='વૃશ્ચિક'/><category term='વૃષભ'/><category term='યોગ'/><category term='આચરણ શુદ્ધિ'/><category term='મેષ'/><category term='ગ્રહો'/><category term='શ્રાવણ માસ ૨૦૧૦'/><category term='કેતુ'/><title type='text'>વેદિક જ્યોતિષ</title><subtitle type='html'>Vedic Astrology/Jyotish in Gujarati, Learn Vedic Astrology/Jyotish in Gujarati, Vastu tips in Gujarati.</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>79</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3713528371927719266</id><published>2011-11-13T19:20:00.000+05:30</published><updated>2011-11-13T19:20:06.441+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પનોતી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='શનિ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='તુલા'/><title type='text'>તુલા રાશિમા શનિ અને પનોતી</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરૂ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે.&lt;br /&gt;&lt;br /&gt;શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરૂ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવને કંઈક અંશે સહ્ય બનાવે છે. આ પાયાને લક્ષ્મીદાયક અને ઉત્તમ માનવામાં આવ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૨, ૫, કે ૯ સ્થાન સ્થિત હોય તો ચાંદીનો પાયો ગણાય છે. આ પાયો પણ ધનદાયક છે જે ઉત્તમ નથી પણ રાહતરૂપ છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૧, ૬ કે ૧૧ સ્થાને સ્થિત હોય તો સોનાનો પાયો ગણાય છે. આ પાયો માનસિક રીતે પ્રતિકૂળ રહે છે અને ચિંતા કરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૪, ૮ કે ૧૨ સ્થાને સ્થિત હોય તો લોઢાનો પાયો ગણાય છે જે પ્રતિકૂળ છે અને પનોતી કષ્ટપ્રદ પસાર થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #a64d79;"&gt;તુલા રાશિમાં શનિ&lt;/span&gt;&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;તા. ૧૫. ૧૧. ૨૦૧૧ મંગળવારના રોજ સવારે ૧૦.૧૪ વાગ્યે શનિ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે ચન્દ્ર મિથુન રાશિ સ્થિત હશે. આ સાથે નીચે મુજબ જુદી-જુદી રાશિઓને પનોતી પ્રારંભ અથવા સમાપ્ત થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી પ્રારંભ&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કન્યા (પ, ઠ, ણ):&lt;/b&gt; સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો તાંબાના પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તુલા (ર, ત): &lt;/b&gt;સાડા સાતી પનોતીનો બીજો તબક્કો ચાંદીનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૄશ્ચિક (ન, ય): &lt;/b&gt;સાડા સાતી પનોતીનો પહેલો તબક્કો લોઢાનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કર્ક (ડ, હ):&lt;/b&gt; નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મીન (દ, ચ, ઝ, થ):&lt;/b&gt; નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે શરૂ થશે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી સમાપ્ત&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સિંહ (મ, ટ): &lt;/b&gt;સાડા સાતી પનોતી પૂરી થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મિથુન (ક, છ, ઘ):&lt;/b&gt; અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કુંભ (ગ, સ, શ, ષ): &lt;/b&gt;અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;u&gt;&lt;span class="Apple-style-span" style="color: #a64d79;"&gt;વક્રી થઈને કન્યા રાશિમા શનિ&lt;/span&gt;&lt;/u&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;શનિ વક્રી થઈને તા. ૧૬. ૫. ૨૦૧૨ બુધવારના રોજ સવારે ૬.૩૦ વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે ચન્દ્ર મીન રાશિ સ્થિત હશે. શનિની રાશિ બદલતા જુદી-જુદી રાશિઓને નીચે મુજબ પનોતીમાં ફેરફાર થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી પ્રારંભ&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સિંહ (મ, ટ): &lt;/b&gt;આ રાશિને લોઢાના પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કન્યા (પ, ઠ, ણ): &lt;/b&gt;આ રાશિને તાંબાને પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તુલા (ર, ત): &lt;/b&gt;આ રાશિને સોનાના પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મિથુન (ક, છ, ઘ):&lt;/b&gt; આ રાશિને તાંબાના પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કુંભ ( ગ, સ, શ, ષ): &lt;/b&gt;આ રાશિને ચાંદીના પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી સમાપ્ત&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૄશ્ચિક (ન, ય), કર્ક (ડ, હ)&lt;/b&gt; અને &lt;b&gt;મીન(દ, ચ, ઝ, થ)&lt;/b&gt; રાશિઓ શનિના કન્યા રાશિમા ભ્રમણ દરમ્યાન પનોતીની અસરથી મુક્ત રહી શકશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;u&gt;&lt;span class="Apple-style-span" style="color: #a64d79;"&gt;ફરી તુલા રાશિમાં શનિ&lt;/span&gt;&lt;/u&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;શનિ ફરી તુલા રાશિમાં તા.૪. ૮. ૨૦૧૨ શનિવારના રોજ સવારે ૮.૫૮ વાગ્યે પ્રવેશ કરશે. તે સમયે ચન્દ્ર કુંભ રાશિ સ્થિત હશે. આથી વિવિધ રાશિઓને નીચે મુજબ પનોતીમાં ફેરફાર થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી પ્રારંભ&amp;nbsp;&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કન્યા (પ, ઠ, ણ):&lt;/b&gt; સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પનોતી શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તુલા (ર, ત): &lt;/b&gt;સાડા સાતી પનોતીનો બીજો તબક્કો ચાંદીનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૄશ્ચિક (ન, ય):&lt;/b&gt; સાડા સાતી પનોતીનો પહેલો તબક્કો લોઢાનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કર્ક (ડ, હ): &lt;/b&gt;નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે શરૂ થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મીન (દ, ચ, ઝ, થ):&lt;/b&gt; નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે શરૂ થશે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: #3d85c6;"&gt;પનોતી સમાપ્ત&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સિંહ (મ, ટ):&lt;/b&gt; સાડા સાતી પનોતી પૂરી થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મિથુન (ક, છ, ઘ): &lt;/b&gt;અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કુંભ (ગ, સ, શ, ષ): &lt;/b&gt;અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે&lt;br /&gt;&lt;br /&gt;પનોતીથી ડરવાની જરૂર નથી. પનોતી દરેકને માટે અને દરેક વખતે ખરાબ પસાર થાય એ જરૂરી નથી. જન્મનાં ગ્રહો અને દશા-મહાદશા પર પનોતીનાં ફળનો આધાર રહે છે. જો સૂર્ય કે રાહુની દશા હશે તો અશુભ ફળ વધુ મળશે. જન્મનો સૂર્ય પણ જો શનિની દ્રષ્ટિમાં આવતો હોય તો પનોતી વધુ તક્લીફદાયક પસાર થાય છે. આથી તુલા રાશિનાં શનિ દરમ્યાન જો પનોતી ચાલતી હોય અને જન્મનો સૂર્ય પણ તુલા, ધનુ, મેષ કે કર્ક રાશિ સ્થિત હોય તો પનોતી વધુ કષ્ટપ્રદ રહેવાનો સંભવ રહે. હનુમાનજીની આરાધના કરવાથી પનોતીની પ્રતિકૂળ અસર હળવી કરી શકાય.&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3713528371927719266?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3713528371927719266/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3713528371927719266&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3713528371927719266'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3713528371927719266'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/11/blog-post.html' title='તુલા રાશિમા શનિ અને પનોતી'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1678951591587122030</id><published>2011-07-12T15:25:00.000+05:30</published><updated>2011-07-12T15:25:14.780+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મુંબઈ સમાચાર પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મારા વિચારો'/><title type='text'>મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)</title><content type='html'>પ્રિય વાચકમિત્રો,&lt;br /&gt;&lt;br /&gt;આપ મારો વધુ એક લેખ 'આત્મકારક' મુંબઈ સમાચાર પંચાગ વિ.સં.૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)માં વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.&lt;br /&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1678951591587122030?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1678951591587122030/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1678951591587122030&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1678951591587122030'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1678951591587122030'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/07/blog-post_12.html' title='મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8019254716053217750</id><published>2011-07-07T15:50:00.000+05:30</published><updated>2011-07-12T15:29:36.593+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મભૂમિ પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મારા વિચારો'/><title type='text'>જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)</title><content type='html'>પ્રિય વાચકમિત્રો,&lt;br /&gt;&lt;br /&gt;જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)માં આપ મારો 'ગુલિક' એ વિષય પરનો લેખ વાંચી શકશો.&lt;br /&gt;&lt;br /&gt;ગુલિક એ શનિનો ઉપગ્રહ છે. લેખમાં ગુલિકની ગણતરી કરવાની રીત આપીને ફળાદેશમાં તેના મહત્વ વિશે સમજાવેલ છે. ગુલિક અને માન્દિ વિશે પ્રવર્તતી મૂંઝવણ વિશે ચર્ચા કરેલ છે. ગુલિકનું બાર ભાવમાં ફળ, નૈસર્ગિક કારક ગ્રહો સાથેની તેની યુતિ અને તેના દ્વારા રચાતા રાજયોગ વિશે ચર્ચા કરેલ છે. આ ઉપરાંત ગુલિક દ્વારા કઈ રીતે આયુષ્યકાળ અને મારક દશાઓ કઈ રીતે નક્કી કરવી તે વિશે પણ ઉદાહરણ સહિત ચર્ચા કરેલ છે.&lt;br /&gt;&lt;br /&gt;આશા રાખું છુ જ્યોતિષરસિક મિત્રોને આ લેખ ઉપયોગી બનશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8019254716053217750?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8019254716053217750/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8019254716053217750&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8019254716053217750'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8019254716053217750'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/07/blog-post_07.html' title='જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-7963219498563854829</id><published>2011-07-04T23:53:00.000+05:30</published><updated>2011-07-04T23:53:06.915+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વૃષભ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વૃશ્ચિક'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='રાહુ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કેતુ'/><title type='text'>રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;તા.૬.૬.૨૦૧૧ના રોજ રાહુએ વૃશ્ચિક રાશિમાં અને કેતુએ વૄષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ તા.૨૩.૧૨.૨૦૧૨ સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે ૧૮ મહિના સુધી ગોચર ભ્રમણ કરે છે. શનિ અને ગુરુ ઉપરાંત રાહુ-કેતુ મંદ ગતિથી ભ્રમણ કરતા હોવાથી અને એક રાશિમાં લાંબો સમય રહેતા હોવાથી તેમનું રાશિ પરિવર્તન અગત્યનુ બની રહે છે. રાહુ-કેતુનુ આ રાશિ પરિવર્તન બાર રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશા પર રહેલો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મેષ (અ, લ, ઈ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુ અષ્ટમસ્થાનમાં અને કેતુ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અચાનક અથવા અણધારી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વારસાગત અથવા શેર-સટ્ટાથી ધનલાભ થાય. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે. આમ છતાં ખર્ચાઓમાં વધારો થાય અને નાણાકીય ખેંચનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમ્યાન લોન લેવાથી અને શેરબજારમાં નવું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નોકરી બદલવાથી દૂર રહેવું. મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તેવું બની શકે છે. ઉપરી અધિકારીથી મૂશ્કેલીનો અનુભવ થાય. &amp;nbsp;આરોગ્યની કાળજીને અગ્રતા આપવી. શારીરિક તથા માનસિક બિમારીઓ આવી શકે છે. આંખોની સંભાળ રાખવી. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ સાથે ઘર્ષણ થઈ શકે છે. પરિવારજનોનો વિરહ સહન કરવો પડે. માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. રહસ્યમય અને ગૂઢ બાબતો અથવા સંશોધન ક્ષેત્રે રસ જાગૄત થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૄષભ (બ, વ, ઉ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુ સપ્તમસ્થાનમાં અને કેતુ પ્રથમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. દામ્પત્યજીવનમાં તણાવ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથીનું આરોગ્ય પણ કાળજી માગી લે. વિજાતીય પાત્રો સાથેના સંબંધમાં સચેત રહેવું. સમાજમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પ્રવૃતિઓથી દૂર રહેવું. જો કુંડળી અનુકૂળતા સૂચવતી હશે તો અપરિણીતોના લગ્ન થઈ શકે છે. વ્યવસાયિક ભાગીદારીમાં મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. શત્રુઓની સ્થિતિ મજબૂત બની શકે છે. કારણ વગર કોર્ટ-કચેરીના કેસોમાં સંકળાય ન જવાય ધ્યાન રાખવું. જો ધ્યાન રાખવામાં ન આવે તો નાણાકીય મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. આનંદ-પ્રમોદ અને વૈભવની ઈચ્છાઓથી દૂર રહેવું. નાણાકીય વ્યવહારો સંભાળીને કરવા. કાનૂની વ્યવહારોથી દૂર રહેવું. શેરબજારમાં રોકાણ શાણપણપૂર્વક કરવું. આરોગ્યની કાળજી રાખવી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મિથુન (ક, છ, ઘ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુ ષષ્ઠમસ્થાનમાં અને કેતુ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહે. અણધાર્યા અથવા અચાનક બદલાવ આવી શકે છે. ઉપરી અધિકારી તથા સહકર્મચારીઓનો સહકાર મળે. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. વ્યવસાયમાં નફામા વધારો થાય. નવા પ્રકારનું કાર્ય હાથ ધરી શકાય. દામ્પત્યજીવનમાં ખુશીનો અનુભવ થાય. આમ છતા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. પરિવારજનો સાથેના મતભેદો દૂર થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. શત્રુઓ પર વિજય મેળવી શકાય. લાગણીઓ અને ગુસ્સા પર સંયમ રાખવો. સાહસમાં વૄધ્ધિ થાય. પરદેશ સાથેના સંબંધોથી લાભ થાય. વધુ પડતો શ્રમ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે. આધ્યાત્મિક પ્રગતિ થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કર્ક (ડ, હ)&amp;nbsp;&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુ પંચમ ભાવમાં અને કેતુ એકાદશ ભાવમાં પ્રવેશ કર્યો છે. સંતાનોને લગતી બાબતો અંગે ચિંતાઓ આવી શકે છે. સંતાનોનુ આરોગ્ય વિશેષ કાળજી માગી લે. સગર્ભા સ્ત્રીઓએ જાળવીને રહેવુ. આર્થિક સ્થિતિ તણાવભરી રહે અને બિનજરૂરી ખર્ચાઓ થાય. સર્જનાત્મકતા વધારો થાય. વ્યાવસાયિકો માટે સમય અનુકૂળ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંવાદિતા જળવાય રહે. માન-પાન અને આવકમાં વૃધ્ધિ થાય પરંતુ બચત ન થઈ શકે. વ્યવસાયમાં રહેલા લોકોની મૂશ્કેલીઓમાં ઘટાડો થાય અને નવીન તકની પ્રાપ્તિ થઈ શકે છે. શેર-સટ્ટાથી લાભ થાય. મિત્રોની સંખ્યામા વધારો થાય અને તેઓ મદદરૂપ બને. પ્રણયસંબંધમાં સફળતા મળે. પ્રેમલગ્ન થઈ શકે. વિદ્યાર્થીઓમા એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમાં વધુ મહેનત જરૂરી બને. મન ચંચળ અને અનિર્ણયાત્મક બને.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સિંહ (મ, ટ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુ ચતુર્થસ્થાનમાં અને કેતુ દસમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિ અને ચિંતાઓ રહે. અવરોધ અને સંઘર્ષનો અનુભવ થાય. નકારાત્મક વિચારોથી દૂર રહેવુ. માતાનુ આરોગ્ય વિશેષ કાળજી માગી લે. ઘર તથા કામના સ્થળમાં ફેરફાર થાય. રહેઠાણ બદલવુ પડે. સ્થાવર મિલ્કત તથા વાહનની ખરીદી સાવધ રહીને કરવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. નોકરી-વ્યવસાયમાં મહેનત કરવા છતાં યોગ્ય વળતરની પ્રાપ્તિ ન થાય. પ્રમોશન મળવામાં વિલંબ તથા અણગમતી જગ્યાએ બદલી થઈ શકે છે. નવા સાહસ કરવાથી દૂર રહેવુ. ગૃહ ક્ષેત્રે સુખ-શાંતિનું વાતાવરણ જાળવવા મહેનત કરવી પડે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કન્યા (પ, ઠ, ણ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ તૄતીયસ્થાનમાં અને કેતુએ નવમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. જોશ અને સાહસમાં વૄધ્ધિ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય અનુકૂળ રહે. નોકરીમાં પગાર વધારો અને વ્યવસાયમાં નફામાં વૄધ્ધિ થાય. મહેનતનું યોગ્ય વળતર મળે. શત્રુઓ દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. લખાણ તથા પ્રકાશન જેવી પ્રવૃતિઓ દ્વારા ધનલાભ થઈ શકે છે. કળા, સમત-ગમત તેમજ પ્રત્યાયન સાથે સંકળાયેલાં લોકો માટે અનુકૂળ સમય રહે. ભાઈ-બહેનો દ્વારા લાભ થાય. પરંતુ ભાઈ-બહેનોને શારીરિક પીડા થઈ શકે છે. નાની મુસાફરીઓ થવાની સંભાવના રહે. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૄતિમાં વધારો થાય. તંદુરસ્તી ઉત્તમ રહે આમ છતાં પિતાનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. નવા મિત્રો તથા નવી ઓળખાણો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય અને ધ્યેય પ્રાપ્તિ શક્ય બને.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તુલા (ર, ત)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ દ્વિતીયસ્થાનમાં અને કેતુએ અષ્ટમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. શારીરીક, આર્થિક તથા સામાજીક રીતે સમય પ્રતિકૂળ રહે. પોતાના તથા પરિવારજનોના આરોગ્યની કાળજી રાખવી. આહાર લેવાની અયોગ્ય આદતો પર કાબુ રાખવો. અજાણ્યા ખાદ્યપદાર્થો આરોગવાથી દૂર રહેવું. આંખોની સંભાળ રાખવી. ઓપરેશન તથા ઇજા-અકસ્માત થઈ શકે છે. આ સમય દરમ્યાન જીવનસાથીનુ આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. પરિવારજનો સાથે વાદ-વિવાદ કરવાથી દૂર રહેવું. આર્થિક સ્થિતિમાં અચાનક અથવા અણધાર્યો સુધારો થઈ શકે છે. વગદાર લોકો સાથે નવી ઓળખાણો થવાની સંભાવના રહે. કોર્ટ-કચેરીના કેસોમાં મૂશ્કેલીઓ પડવાની સંભાવના રહે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેના રસમાં વધારો થાય. વ્યાવહારિકતા અને સહનશક્તિમાં વધારો થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૃશ્ચિક (ન, ય)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ પ્રથમસ્થાનમાં અને કેતુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. પોતાનું તથા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓને લીધે નાણાકીય વ્યય થઈ શકે છે. શત્રુઓથી વિશેષ સંભાળીને રહેવું. પોતાના ક્ષેત્રમાં અપમાનજનક સ્થિતિમાં મુકાવુ પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે. અણધારેલી મૂશ્કેલીઓ આવી પડે. આર્થિક સ્થિતિ સંતોષજનક બની રહે. નવી વ્યવસાયિક ભાગીદારી કરવાથી દૂર રહેવુ. મલિન ઈરાદાઓ ધરાવતા તથા શંકાસ્પદ પ્રવૃતિઓ ધરાવતા લોકોથી દૂર રહેવું. દામ્પત્યજીવનમાં તણાવ પેદા થઈ શકે છે. વ્યવહારમાં લાગણીઓની પ્રધાનતા રહે. સગા-સંબંધિઓ તથા સહકાર્યકર વર્ગને લીધે પ્રતિકૂળતા અને મશ્કેલીનો અનુભવ થઈ શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ધનુ (ભ, ફ, ધ, ઢ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ વ્યયસ્થાનમાં અને કેતુએ ષષ્ઠસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ખર્ચાઓ તથા આર્થિક નુક્સાન થઈ શકે છે. વધુ પડતા ખર્ચાઓને લીધે દેવાનો બોજો વધી જાય. સ્થાવર મિલ્કતનુ નુકસાન પણ થઈ શકે છે. વ્યવસાયમાં ભાગીદારો સાથે ગેરસમજણ તથા નુક્સાન થઈ શકે છે. પરદેશ જવાની અથવા પરદેશની મુસાફરી કરવાની તક મળી શકે છે. પરદેશી સંબંધોથી લાભ રહે. રહેઠાણનુ સ્થળ બદલાય શકે છે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. નજીકના લોકો સાથે સંવાદિતાપૂર્ણ સંબંધો બનાવી રાખવા. પોતાનુ તથા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આંખોની સંભાળ રાખવી. અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. શત્રુઓ દ્વારા મૂશ્કેલીનો અનુભવ થઈ શકે છે આમ છતાં તેમનાં પર વિજય મેળવી શકાય. મિત્રોથી વિખૂટાં પડવું પડે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મકર (ખ, જ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ એકાદશભાવમાં અને કેતુએ પંચમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક દ્વષ્ટિએ સમય ઉત્તમ રહે. એક કરતા વધુ સ્ત્રોત દ્વારા આવક થાય. નવી મિત્રતા દ્વારા લાભ થાય. વ્યવસાયનું વિસ્તરણ શક્ય બને અને નફામાં વૃધ્ધિ થાય. અણધારેલી સફળતાની પ્રાપ્તિ થાય. સ્થાવર મિલ્કતની ખરીદી કરી શકાય. સુખ-સમૄધ્ધિ તથા વૈભવમાં વધારો થાય. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. મોટા ભાઈ-બહેનો માટે સમય પ્રતિકૂળ રહે. સંતાનને લગતી બાબતોથી ચિંતા રહે. સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવી. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. પ્રણયસંબંધમાં મૂશ્કેલીનો અનુભવ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો અંગેનાં અભ્યાસમાં આગળ વધી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કુંભ (ગ, સ, શ, ષ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ દસમસ્થાનમાં અને કેતુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ધનલાભ થાય તેમજ નવી તકોની પ્રાપ્તિ થાય. ઉપરી અધિકારી વર્ગનો અને સહકર્મચારીઓનો સહકાર મળી રહે. કાર્યક્ષેત્રે જવાબદારીઓમાં વધારો થાય. જીવન ધોરણ ઉંચુ આવી શકે છે.આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. અનિદ્રાના રોગનો ભોગ બની શકાય છે. સતત માનસિક ચિંતાઓ રહ્યા કરે. માતાનુ આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. મિલ્કત તથા વાહનને લીધે નુક્સાન ન થાય તેની કાળજી રાખવી જરૂરી બની રહે. રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે છે. ગૄહસ્થજીવનની શાંતિ જોખમાય તેવા પ્રસંગો ઘટી શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મીન (દ, ચ, ઝ, થ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાહુએ નવમસ્થાનમાં અને કેતુએ તૄતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ અર્થે અથવા નોકરી-વ્યવસાય અર્થે વિદેશયાત્રા સંભવ બને. ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્ય સાથ આપે. માન-પાન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાઇ-બહેનોના લગ્ન થઈ શકે છે. ભાઇ-બહેનો સાથે દલીલો કરવાથી દૂર રહેવુ. પિતાનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન સંભવી શકે છે. કોર્ટ-કચેરીના કેસોને લીધે મૂશ્કેલીઓ પેદા થાય. અન્ય ધર્મો કે માન્યતાઓ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. મિત્રો તથા સગા-સંબંધિઓની સહાનુભૂતિમાં ઘટાડો થાય. ખભા તથા ગળાના રોગોથી સાવધાન રહેવું.&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-7963219498563854829?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/7963219498563854829/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=7963219498563854829&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7963219498563854829'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7963219498563854829'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/07/blog-post.html' title='રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-2561895948246509208</id><published>2011-05-22T17:34:00.000+05:30</published><updated>2011-05-22T17:34:38.243+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મેષ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગુરુ'/><title type='text'>ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;br /&gt;દેવોના ગુરુ એવા બૄહસ્પતિએ તા.૮.૫.૨૦૧૧ના રોજ પોતાના મિત્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુ તા.૧૭.૫.૨૦૧૨ સુધી મેષ રાશિમાં ગોચર ભ્રમણ કરશે. તા.૩૦.૮.૨૦૧૧ થી તા.૨૬.૧૨.૨૦૧૧ સુધી વક્રી રહેશે. ગુરુનુ આ રાશિ પરિવર્તન સમગ્ર બ્રહ્માંડને પ્રભાવિત કરશે. ગુરુનુ આ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;અહીં એ નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મેષ (અ, લ, ઈ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;મેષ રાશિને ગુરુ લગ્નસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય વ્યક્તિગત વિકાસ સાધવાનો છે. સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિમાં વધારો થાય. પિતા, સંતાન અને પૌત્ર સાથેના મધુર સંબંધનો સ્વાદ ચાખી શકશો. જીવનસાથી સાથે લાગણીના બંધન મજબૂત બને. અપરિણીતોના લગ્ન શક્ય બને અને પરિણીતોને ત્યાં સંતાન જન્મ થવાની શક્યતા રહે. આર્થિક સ્થિતિ જળવાઈ રહે. સ્વપ્રયત્ને તથા ભાગ્યને આધારે એમ બંને રીતે કમાણી થાય. શેર-સટ્ટાથી લાભ રહે. નોકરી બદલી શકાય અથવા નોકરીમાં બદલી શક્ય બને. આનંદદાયક લાંબી મુસાફરીઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા થઈ શકે. વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ તેમજ યાદશક્તિ સતેજ બને.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૃષભ (બ, વ, ઉ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;વૄષભ રાશિને ગુરુ વ્યયસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય ખર્ચને કાબુમાં કરવાનો છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી શકે છે. જો કે શુભ અને ઉમદા હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ થાય. પ્રારંભિક અવરોધ અને નુક્સાન બાદ કાર્યોમાં સફળતા મળે. પરદેશથી તથા વારસાગત ધનલાભ થઈ શકે છે. માતા, પિતરાઈઓ અને મામા સાથેના સંબંધ મધુર બને. ગૄહસ્થજીવનમાં આનંદ અને શાંતિનુ વાતાવરણ રહે. નવા જમીન, મકાન કે વાહન માટે લોન પ્રાપ્તિ શક્ય બને. શત્રુઓને સફળતાપૂર્વક સંભાળી શકાય અને કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષામા તથા સંશોધન ક્ષેત્રે સફળતા મળે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મિથુન (ક, છ, ઘ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;મિથુન રાશિને ગુરુ લાભસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય તમામ ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિનો છે. સાહસમાં વૃધ્ધિ થાય. આવકમાં વધારો થાય. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વધુ નફો તથા વધુ ગ્રાહકો મેળવી શકાય. જીવનસાથી, ભાઈ-બહેનો તથા મિત્રો સાથેના સંબંધ મધુર બને. પરિણીતોને સંતાન પ્રાપ્તિ શક્ય બને તથા સંતાનો માટે આ સમય પ્રગતિદાયક રહે. અપરિણીતોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પ્રણયસંબંધમાં સફળતા મળે. શેર-સટ્ટાથી તથા સરકારથી લાભ રહે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રો મદદરૂપ થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કર્ક (ડ, હ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;કર્ક રાશિને ગુરુ દસમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય કર્મ દ્વારા ભૌતિક સમૃધ્ધિ પ્રાપ્ત કરવાનો છે. લાભદાયી નોકરી અથવા કરારની પ્રાપ્તિ થાય. નોકરી-વ્યવસાયમાં ટૂંકા ગાળાનો લાભ થાય. બચતમાં વધારો થાય. નોકરી-વ્યવસાય અર્થે લાંબી મુસાફરીઓ થાય. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. માતા-પિતા, પિતરાઈઓ અને મામા સાથેના સંબંધો મધુર બને. ગૃહસ્થ ક્ષેત્રે સુખ-શાંતિનુ વાતાવરણ રહે. શત્રુઓ અને હરિફવર્ગ પર વિજય મેળવી શકાય. કોર્ટ-કચેરીના કેસોમાં કોર્ટ બહાર સમાધાન માટે પ્રયત્નો કરી શકાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતાની પ્રાપ્તિ થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સિંહ (મ, ટ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;સિંહ રાશિને ગ્રુરુ નવમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય સારા કર્મો દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાનો છે.તંદુરસ્તી, ખુશી, આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળની પ્રાપ્તિ થાય. સાહસમાં વૄધ્ધિ થાય. આનંદદાયક લાંબી અને ટૂંકી મુસાફરીઓ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા થાય. પ્રણયસંબંધમાં સફળતા મળે. પિતા, નાના ભાઈ-બહેનો, સંતાન તથા પૌત્ર સાથેના સંબંધ મધુર બને. સંતાનપ્રાપ્તિ માટે અનુકૂળ સમય રહે. શેર-સટ્ટાથી લાભ રહે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૄતિઓમાં વધારો થાય. વિદ્યાર્થીઓની યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય તથા અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કન્યા (પ, ઠ, ણ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;કન્યા રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય આત્મમંથન દ્વારા જીવન પર કાબુ મેળવવાનો છે. જીવનની ગુપ્ત અને રહસ્યમય બાબતો જાણવાની રુચિમાં વધારો થાય. ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મિકતા પ્રત્યેના રસના વધારો થાય. ગૄહસ્થ જીવન ક્ષેત્રે સુખ અને શાંતિનુ વાતાવરણ રહે. કુટુંબને સાથે જોડીને રાખી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. પરદેશથી તથા વારસાગત ધનલાભ થાય. નવી સ્થાવર મિલ્કત અને વાહનની ખરીદી થઈ શકે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું. માતા તથા શ્વસુર પક્ષ સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કઠોર શ્રમ કરવો પડે. અભ્યાસ અર્થે પરદેશ જઈ શકાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તુલા (ર, ત)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;તુલા રાશિને ગુરુ સપ્તમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય જીવનમાં આનંદની પળોને માણવાનો છે. વિવાહયોગ્ય જાતકોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પરિણીતોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. ભાઈ-બહેનો તથા મિત્રો સાથેના સંબંધ મધુર બને. જીવનમાં કારકીર્દિ કરતા સંબંધો અગત્યના બને. સ્વ વિકાસ સાધવા માટેનો આ યોગ્ય સમય છે. શોખ પૂરા કરવાં માટે નાણાકીય ખર્ચ થાય. નોકરી-વ્યવસાય માટે સમય અનુકૂળ રહે. ભાગીદાર દ્વારા ધનલાભ થાય. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. સરકારથી લાભ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રો દ્વારા મદદ મળે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વૄશ્ચિક (ન, ય)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;વૄશ્ચિક રાશિને ગુરુ ષષ્ઠભાવમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય આરોગ્યની કાળજી લેવાનો છે. માનસિક તથા શારીરિક તક્લીફોનો અનુભવ થાય. શત્રુઓ અને હરિફવર્ગમા વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ટૂંકા ગાળાના લાભની પ્રાપ્તિ થાય. સમગ્ર ધ્યાન કારકીર્દિ પર રહે. મનમાં રહેલા ભયનો સામનો કરી પ્રગતિના પંથે આગળ વધી શકાય. પરદેશથી ધનલાભ થાય. સહેલાઈથી લોન પ્રાપ્તિ થઈ શકે. આરોગ્યની જાળવણી હેતુ નાણાકીય ખર્ચ થાય. વિદ્યાર્થીઓમાં સારી યાદશક્તિ અને એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમા સફળતા પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમ કરવો પડે. સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મળી શકે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ધનુ (ભ, ફ, ધ, ઢ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;ધનુ રાશિને ગુરુ પંચમસ્થાનેથી પસાર થઈ રહ્યો છે. આ સમય સંતાનો સાથે આનંદની પળો વિતાવવાનો છે. સંતાનોની પ્રગતિ થાય તથા તેમના દ્વારા આનંદ અને સંતોષની અનુભૂતિ થાય. સંતાન ઇચ્છુક દંપતિઓ માટે સંતાન પ્રાપ્તિ માટે આ યોગ્ય સમય છે. ખુશી, તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતામાં વધારો થાય. &amp;nbsp;પ્રણય સંબંધમાં સફળતા મળે. શેર, મ્યુચ્યુલ ફંડ વગેરેમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. શેર-સટ્ટાથી લાભ રહે. ધાર્મિક પ્રવૃતિઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાય. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓએ વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહેવુ. અભ્યાસમાં ધારેલી સફળતા મળે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મકર (ખ, જ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;મકર રાશિને ગુરુ ચતુર્થસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય ઘર અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ઘરમાં સુખ અને શાંતિનુ વાતાવરણ જાળવવા મહેનત કરવી પડે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખવી. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. પરદેશથી તથા વારસાગત ધનલાભ થઈ શકે. સરકારથી લાભ રહે. આરોગ્યની કાળજી લેવી જરૂરી બની રહે. માતા સાથેનો સંબંધ મધુર બને. સંતાનો વિશેષ કાળજી માગી લે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે. સંશોધન ક્ષેત્રે સફળતા મળે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;કુંભ (ગ, સ, શ, ષ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;કુંભ રાશિને ગુરુ તૃતીયસ્થાનેથી પસાર થઈ રહ્યો છે. આ સમય સંવાદ અને પ્રત્યાયન દ્વારા શારીરિક અને માનસિક સુખાકારી પામવાનો છે. લખાણો, સંવાદ, ચર્ચાઓ, સંદેશાવ્યવહાર અને પ્રત્યાયન માટે અનુકૂળ સમય રહે. અપરિણીતોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. આ સમય દરમ્યાન સ્થાવર મિલ્ક્તમા રોકાણ કરવાથી દૂર રહેવુ જોઈએ. ટૂંકી તેમજ લાંબી યાત્રાઓનુ આયોજન થઈ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓમાં વધારો થાય. પિતા તથા નાના ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓમાં યાદશક્તિ અને એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમાં વધુ મહેનત જરૂરી બની રહે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મીન (દ, ચ, ઝ, થ)&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;મીન રાશિને ગુરુ દ્વિતીયસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય પરિવાર અને કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કુટુંબના સભ્યો સાથે સંવાદિતા રહે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે. ઘરમાં સુખ અને શાંતિનુ વાતાવરણ રહે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. મામા, પિતરાઈઓ અને સગા-સંબંધિઓ સાથેના સંબંધ મધુર બને. શત્રુઓ અને હરિફો પર વિજય મેળવી શકાય. આવકમાં વધારો થાય. બચત અને રોકાણ કરી શકાય. બિમારીઓથી રાહત મળે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા, યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય. સ્પર્ધાત્મક પરિક્ષામા સફળતા મળે.&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-2561895948246509208?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/2561895948246509208/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=2561895948246509208&amp;isPopup=true' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2561895948246509208'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2561895948246509208'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/05/blog-post.html' title='ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-4985306215629231523</id><published>2011-02-25T15:47:00.000+05:30</published><updated>2011-02-25T15:47:02.966+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='યોગકારક ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='રાજયોગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>યોગકારક ગ્રહો અને રાજયોગ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;b&gt;યોગકારક ગ્રહો&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે કોઈ ગ્રહ ત્રિકોણાધિપતિ હોવાની સાથે-સાથે કેન્દ્રાધિપતિ પણ હોય ત્યારે તે ગ્રહ જે-તે જન્મલગ્ન માટે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એ કુંડળીનો પરમ શુભફળદાયક ગ્રહ છે. તે જાતકને પ્રતિષ્ઠા, માન-સન્માન, આર્થિક સુખ-સમૃધ્ધિ, સફ્ળતા, ખ્યાતિ વગેરે અપાવે છે. તેના ફળનો આધાર કુંડળીમાં તેની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં સંબંધ પર રહેલો છે.&lt;br /&gt;&lt;br /&gt;વૃષભ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે. વૄષભ લગ્નમાં શનિ નવમ ત્રિકોણસ્થાનનો અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. તુલા લગ્નમાં શનિ ચતુર્થ કેન્દ્રસ્થાનનો અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.&lt;br /&gt;&lt;br /&gt;મકર અને કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે. મકર લગ્નમાં શુક્ર પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કુંભ લગ્નમાં શુક્ર ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.&lt;br /&gt;&lt;br /&gt;કર્ક અને સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે. કર્ક લગ્નમાં મંગળ પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. સિંહ લગ્નમાં મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.&lt;br /&gt;&lt;br /&gt;અહીં જોઈ શકાય છે કે ફક્ત શનિ, શુક્ર અને મંગળ માટે જ યોગકારક ગ્રહ હોવું સંભવ છે. વળી શુક્રની રાશિનાં લગ્નો માટે યોગકારક ગ્રહ શનિ છે અને શનિની રાશિનાં લગ્નો માટે યોગકારક ગ્રહ શુક્ર છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;રાજયોગ&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;રાજયોગ એ નામ પરથી જ કહી શકાય કે ગ્રહોનો એવો સંબંધ જે જાતકને રાજા સમાન સુખ, સત્તા અને સમૃધ્ધિ અપાવે. કુંડળીમાં જ્યારે કેન્દ્રાધિપતિ અને ત્રિકોણાધિપતિનો સંબંધ થાય છે ત્યારે રાજયોગની રચના થાય છે. દરેક કુંડળીમાં કેન્દ્રસ્થાન એ વિષ્ણુસ્થાનો છે અને ત્રિકોણસ્થાનો એ લક્ષ્મીસ્થાનો છે. આથી જ્યારે પણ કેન્દ્ર અને ત્રિકોણસ્થાનોનો સંબંધ થાય છે ત્યારે જાતક પર વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા વરસે છે. જાતક સમૄધ્ધ અને શક્તિશાળી બને છે.&lt;br /&gt;&lt;br /&gt;રાજયોગ માટે ગ્રહોનો સંબંધ નીચે પ્રકારે થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;૧. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિની યુતિ&lt;br /&gt;૨. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિનો પરસ્પર દ્રષ્ટિસંબંધ&lt;br /&gt;૩. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિ વચ્ચે પરિવર્તન યોગ&lt;br /&gt;૪. કેન્દ્રાધિપતિ ત્રિકોણસ્થાનમાં સ્થિત હોય અથવા ત્રિકોણાધિપતિ કેન્દ્રસ્થાનમાં સ્થિત હોય.&lt;br /&gt;&lt;br /&gt;અહીં એ નોંધવુ જરૂરી છે કે રાજયોગની રચના કરનાર ગ્રહ અશુભસ્થાનોના સ્વામી ન હોવા જોઈએ. ઘણી કુંડળીઓમાં કેન્દ્ર અને ત્રિકોણાધિપતિનો સંબંધ જોવા મળે છે. પરંતુ આ સંબંધનું કેટલું ફળ મળશે તેનો આધાર કુંડળીમાં તે ગ્રહોની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં તેમનાં સંબંધ પર રહેલો છે. જ્યારે રાજયોગ રચનાર ગ્રહ તાત્કાલિક અશુભ ગ્રહોથી પીડિત હોય ત્યારે રાજયોગના ફળમાં ઘટાડો થાય છે. વળી જ્યારે બે ગ્રહો વચ્ચે ૧૨ અંશ કરતાં વધુ અંતર હોય ત્યારે પણ રાજયોગનું સંપૂર્ણ ફળ મળતું નથી. જ્યારે ગ્રહો નીચરાશિ સ્થિત હોય કે અસ્ત હોય, શત્રુરાશિ સ્થિત હોય અથવા નબળી અવસ્થામાં રહેલાં હોય ત્યારે પણ રાજયોગના ફળમાં ઘટાડો થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં કેન્દ્રસ્થાનો અને ત્રિકોણસ્થાનો જેવા કે ૪ અને ૫ સ્થાન, ૫ અને ૭ સ્થાન, ૫ અને ૧૦ સ્થાન, ૪ અને ૯ સ્થાન, ૭ અને ૯ સ્થાન, ૯ અને ૧૦ સ્થાન વગેરેના સ્વામીઓ વચ્ચેનો સંબંધ રાજયોગની રચના કરે છે. આ બધામાં ૯ અને ૧૦ સ્થાનના સ્વામીઓથી બનતો રાજયોગ ધર્મ-કર્માધિપતિ યોગ પણ કહેવાય છે. ત્રિકોણસ્થાનોમાં નવમસ્થાન સૌથી બળવાન છે. જ્યારે કેન્દ્રસ્થાનોમાં દસમસ્થાન સૌથી બળવાન છે. આથી નવમ અને દસમસ્થાનના અધિપતિઓથી બનતો રાજયોગ સૌથી ઉત્તમ ગણાય છે. આ યોગ જાતકને નિષ્ઠાવાન, પ્રામાણિક અને સમર્પિત બનાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;વિપરિત રાજયોગ&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીના ૬, ૮ અને ૧૨ સ્થાનોનાં અધિપતિઓની યુતિ જો આ જ ત્રણમાંથી કોઈ એક સ્થાનમાં થતી હોય તો "વિપરિત રાજયોગ" બને છે. જો અન્ય કોઈ ગ્રહ આ યુતિ સાથે જોડાતો ન હોય તો વિપરિત રાજયોગનું સંપૂર્ણ ફ્ળ મળે છે. આ સિવાય કોઈ એક કે બે દુઃસ્થાનાધિપતિ અન્ય દુઃસ્થાનમાં હોય ત્યારે પણ વિપરિત રાજયોગનું ફ્ળ મળે છે. દુઃસ્થાનો જીવનમાં અનુભવાતા અવરોધના સૂચક છે. દુઃસ્થાનના અધિપતિની દુઃસ્થાનમાં ઉપસ્થિતિ અવરોધો માટે જ અવરોધરૂપ બની રહે છે. આથી વિપરિત રાજયોગ ધરાવનાર જાતક પ્રારંભિક સંઘર્ષ બાદ અદભૂત સફળતા મેળવે છે.&lt;br /&gt;&lt;br /&gt;આ મૂળભૂત રાજયોગ સિવાય અન્ય રીતે પણ રાજયોગ રચાય છે. જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-4985306215629231523?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/4985306215629231523/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=4985306215629231523&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4985306215629231523'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4985306215629231523'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/02/blog-post.html' title='યોગકારક ગ્રહો અને રાજયોગ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1977637451911647737</id><published>2011-01-28T20:15:00.000+05:30</published><updated>2011-01-28T20:22:03.519+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મલગ્ન'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો'/><title type='text'>તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;તુલાથી મીન જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;તુલા લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળ: &lt;/b&gt;મંગળ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે સમ છે અને તેનુ શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રહો પર આધાર રાખે છે. પરંતુ આ બંને સ્થાનોનાં બેવડા સ્વામીત્વના કારણે મંગળ થોડુંઘણું અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ &lt;/b&gt;બુધ નવમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ તૃતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ &lt;/b&gt;શુક્ર પ્રથમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમસ્થાનના અધિપતિ હોવા છતાં લગ્નાધિપતિ હોવાથી શુભ છે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ ચતુર્થ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. તુલા લગ્ન માટે શનિ યોગકારક શુભફળદાયક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;વૃશ્ચિક લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રસ્થાનનો અધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે પરંતુ સંપૂર્ણપણે શુભ બની જતો નથી. વૃશ્ચિક લગ્ન માટે સૂર્ય તટસ્થ ગ્રહ તરીકે ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર નવમસ્થાનનો સ્વામી છે.ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ &lt;/b&gt;મંગળ પ્રથમ અને ષષ્ઠભાવનો સ્વામી છે. લગ્નાધિપતિ હોવાથી શુભ બને છે જ્યારે ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ બને છે. આમ આ બેવડાં સ્વામીત્વને લીધે મંગળ તટસ્થ રહીને ફળ આપે છે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ અષ્ટમ અને એકાદશ ભાવનો સ્વામી છે. અષ્ટમેશ હોવા ઉપરાંત ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ દ્વિતીય અને પંચમસ્થાનનો અધિપતિ છે. દ્વિતીયસ્થાનના અધિપતિ તરીકે તટસ્થ છે. પરંતુ ત્રિકોણાધિપતિ પણ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર સપ્તમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે. સપ્તમ કેન્દ્રસ્થાનના અધિપતિ તરીકે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ તૃતીય અને ચતુર્થસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે પરંતુ સંપૂર્ણ શુભ બની જતો નથી. ત્રિષડાયાધિપતિ પણ હોવાથી શનિ અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;ધનુ લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય નવમસ્થાનનો અધિપતિ છે. નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર અષ્ટમસ્થાનનો સ્વામી છે. ચન્દ્રને અષ્ટમેશ તરીકેનો દોષ લાગતો ન હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ દ્વાદશ અને પંચમસ્થાનનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ છે. પરંતુ સાથે ત્રિકોણાધિપતિ પણ હોવાથી મંગળ શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ &lt;/b&gt;બુધ સપ્તમ અને દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે અને તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ પ્રથમ અને ચતુર્થ ભાવનો સ્વામી છે. લગ્નાધિપતિ હોવાથી શુભ બને છે. પરંતુ લગ્નસ્થાન એ ત્રિકોણસ્થાન હોવા ઉપરાંત કેન્દ્રસ્થાન પણ છે. કેન્દ્રસ્થાનોમાં લગ્નસ્થાન કરતાં ચતુર્થસ્થાન અધિક બળવાન છે. કેન્દ્રાધિપતિ દોષને લીધે ગુરુ શુભતા ગુમાવે છે પરંતુ અશુભ બની જતો નથી. ગુરુ તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર ષષ્ઠ અને એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ દ્વિતીય અને તૃતીયસ્થાનનો અધિપતિ છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;મકર લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ &lt;/b&gt;સૂર્ય અષ્ટમસ્થાનનો અધિપતિ છે. સૂર્યને અષ્ટમેશ તરીકેનો દોષ લાગતો ન હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ &lt;/b&gt;ચન્દ્ર સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાને લીધે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ ચતુર્થ અને એકાદશ ભાવનો સ્વામી છે. ચતુર્થસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે પરંતુ શુભ બની જતો નથી. ત્રિષડાયાધિપતિ હોવાથી મંગળ અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ ષષ્ઠ અને નવમસ્થાનનો અધિપતિ છે. ષષ્ઠ ભાવનો અધિપતિ હોવાથી અશુભ બને છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ દ્વાદશ અને તૃતીયસ્થાનનો અધિપતિ છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ પણ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર પંચમ અને દસમભાવનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. શુક્ર કેન્દ્ર અને ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી મકર લગ્ન માટે યોગકારક શુભ ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ &lt;/b&gt;શનિ પ્રથમ અને દ્વિતીયસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના અધિપતિ તરીકે તટસ્થ છે. જ્યારે લગ્નાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;કુંભ લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય સપ્તમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર ષષ્ઠ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ તૃતીય અને દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી મંગળ અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધ: &lt;/b&gt;બુધ પંચમ અને અષ્ટમસ્થાનનો અધિપતિ છે. અષ્ટમેશ તરીકે અશુભ છે અને ત્રિકોણાધિપતિ તરીકે શુભ છે. આમ છતાં બુધ સહેલાઈથી તેની સાથે સંકળાયેલાં ગ્રહોનાં પ્રભાવમાં આવી જતો હોવાથી કુંભ લગ્ન માટે બુધ તટસ્થ ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ દ્વિતીય અને એકાદશ ભાવનો સ્વામી છે. દ્વિતીયેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ &lt;/b&gt;શુક્ર ચતુર્થ અને નવમ ભાવનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ બને છે. કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી હોવાથી કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ દ્વાદશ અને પ્રથમસ્થાનનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ લગ્નાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;મીન લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય ષષ્ઠ ભાવનો અધિપતિ છે. પરિણામે અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર પંચમસ્થાનનો સ્વામી છે. ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ દ્વિતીય અને નવમ ભાવનો સ્વામી છે. દ્વિતીયેશ તરીકે તટસ્થ છે. પરંતુ નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ &lt;/b&gt;બુધ ચતુર્થ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ પ્રથમ અને દસમસ્થાનનો સ્વામી છે. લગ્નાધિપતિ તરીકે શુભ બને છે. પરંતુ દસમ કેન્દ્રાધિપતિ તરીકે શુભતા ગુમાવે છે. પરિણામે ગુરુ તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ &lt;/b&gt;શુક્ર તૃતીય અને અષ્ટમસ્થાનનો અધિપતિ છે. અષ્ટમેશ અને ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ &lt;/b&gt;શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1977637451911647737?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1977637451911647737/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1977637451911647737&amp;isPopup=true' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1977637451911647737'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1977637451911647737'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/01/blog-post_28.html' title='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8712054783574339434</id><published>2011-01-05T23:11:00.000+05:30</published><updated>2011-01-28T20:22:03.521+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મલગ્ન'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો'/><title type='text'>તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન</title><content type='html'>આપણે અગાઉના લેખમાં સ્થાનોના આધિપત્યના આધારે &lt;a href="http://vedicastrology-gujarati.blogspot.com/2010/12/blog-post.html"&gt;તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો &lt;/a&gt;નક્કી કરવા અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરી. તે સિદ્ધાંતો અનુસાર મેષથી કન્યા સુધીના જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;મેષ લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ &lt;/b&gt;મેષ લગ્નમાં સૂર્ય પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. સૂર્ય નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવા છતાં મેષ લગ્નમાં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ લગ્ન અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમેશ હોવા છતાં લગ્નસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ તૄતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાય સ્થાનનો અધિપતિ હોવાથી બુધ અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ દ્વાદશ અને નવમ ભાવનો સ્વામી છે. દ્વાદશ એ તટસ્થ ભાવ છે અને બીજી રાશિ ત્રિકોણસ્થાનમાં પડતી હોવાથી ગુરુ શુભફળ આપે છે. આમ છતાં જ્યારે ગુરુ અશુભ ગ્રહો સાથે સંકળાયેલો હશે ત્યારે દ્વાદશ ભાવનો સ્વામી પણ હોવાથી અશુભ ફળ આપવાની શક્યતા રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વિતીય સ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ સપ્તમસ્થાનનો સ્વામી હોવાથી કેન્દ્રાધિપતિ દોષ લાગવાથી શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ દસમસ્થાનનો સ્વામી હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ સાથે-સાથે એકાદશ ભાવનો સ્વામી હોવાથી અશુભ છે. વળી ત્રિષડાય સ્થાનોમાં એકાદશ ભાવ ઉત્તરોત્તર બળવાન છે. આથી શનિ અશુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;વૃષભ લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ &lt;/b&gt;સૂર્ય ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવાથી અશુભતા ગુમાવે છે. સામાન્ય રીતે ક્રૂર ગ્રહમાંથી શુભ ગ્રહ બનવા માટે ત્રિકોણસ્થાનનું સ્વામીત્વ હોવું પણ જરૂરી છે. પરંતુ સૂર્ય ફક્ત એક જ રાશિનું સ્વામીત્વ ધરાવતો હોવાથી શુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર તૃતીયસ્થાનનો સ્વામી છે. ત્રિષડાય સ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ દ્વાદશ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વાદશસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. તેની બીજી રાશિ કેન્દ્રસ્થાનમાં પડતી હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ સંપૂર્ણ શુભ ગ્રહ બની જતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ દ્વિતીય અને પંચમસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપી શકે. બુધની મૂળભૂત પ્રકૃતિ તે જે ગ્રહ સાથે જોડાય તે પ્રમાણે વર્તવાની છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે આ પ્રકૃતિ વધુ મજબૂત બને છે. આથી જ બુધ અહીં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવા છતાં સ્વતંત્ર રીતે સંપૂર્ણ શુભ ફળ આપવા શક્તિમાન નથી. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ અષ્ટમ અને એકાદશસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર લગ્નસ્થાન અને ષષ્ઠસ્થાનનો સ્વામી છે. લગ્નેશ તરીકે શુભ છે. પરંતુ કેન્દ્રસ્થાનોમાં લગ્નસ્થાન કરતાં ત્રિષડાય સ્થાનોમાં ષષ્ઠસ્થાન વધુ બળવાન હોવાથી શુક્ર ત્રિષડાય સ્થાનના અધિપતિ તરીકે અશુભ ફળ આપે છે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ નવમ અને દસમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાને લીધે અશુભતા ગુમાવે છે. ઉપરાંત નવમ ત્રિકોણ સ્થાનનો સ્વામી હોવાથી સંપૂર્ણ શુભ બને છે. વૃષભ લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;મિથુન લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ &lt;/b&gt;સૂર્ય તૃતીયસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ &lt;/b&gt;ચન્દ્ર દ્વિતીયસ્થાન સ્વામી હોવાથી તટસ્થ બને છે. તેનું શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલાં બીજા ગ્રહો પર આધાર રાખશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ ષષ્ઠ અને એકાદશ ભાવનો અધિપતિ હોવાથી અશુભ ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ લગ્નેશ અને ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. લગ્નેશ તરીકે બુધ શુભ છે. આમ છતાં લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્રસ્થાનમાં પણ થતો હોવાથી અને ચતુર્થ કેન્દ્રસ્થાન એ લગ્નસ્થાન કરતાં અધિક બળવાન હોવાથી કેન્દ્રાધિપતિ દોષને લીધે બુધ શુભતા ગુમાવે છે. પરંતુ અશુભ બની જતો નથી. તેનું શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહોનાં આધારે નક્કી થશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ સપ્તમ અને દસમ કેન્દ્રસ્થાનનો અધિપતિ છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને લીધે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર દ્વાદશ અને પંચમભાવનો સ્વામી છે. દ્વાદશ તરીકે તટસ્થ છે અને પંચમ ત્રિકોણ સ્થાનના અધિપતિ હોવાને લીધે શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ અષ્ટમ અને નવમભાવનો સ્વામી છે. અષ્ટમસ્થાનના સ્વામી તરીકે અશુભ છે અને નવમસ્થાનના સ્વામી તરીકે શુભ છે. શનિ અષ્ટમ ભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે. આથી ત્રિકોણાધિપતિ હોવા છતાં તે સંપૂર્ણ શુભ નથી અને તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;કર્ક લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય દ્વિતીયસ્થાનનો સ્વામી છે. તે તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર લગ્નસ્થાનનો સ્વામી છે. લગ્નેશ હોવાથી તે શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ દસમ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને સાથે સાથે ત્રિકોણાધિપતિ હોવાથી શુભ બની જાય છે. કર્ક લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ દ્વાદશ અને તૃતીયસ્થાનનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ તૃતીયસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ ષષ્ઠ અને નવમસ્થાનનો સ્વામી છે. ત્રિષડાય સ્થાનોમાં ષષ્ઠસ્થાન કરતાં ત્રિકોણસ્થાનોમાં નવમસ્થાન અધિક બળવાન છે. વળી ગુરુ નવમભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે. આથી ગુરુ શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર ચતુર્થ અને એકાદશ ભાવનો સ્વામી છે. કેન્દ્રાસ્થાનના સ્વામી તરીકે શુભતા ગુમાવે છે અને ત્રિષડાય ભાવનો સ્વામી હોવાથી શુક્ર અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ સપ્તમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. પરંતુ અષ્ટમ ભાવનો સ્વામી હોવાથી તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;સિંહ લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય લગ્નસ્થાનનો સ્વામી છે. લગ્નેશ હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર દ્વાદશ ભાવનો સ્વામી હોવાથી તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાની સાથે ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ દ્વિતીય અને એકાદશ ભાવનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ સાથે એકાદશ ભાવનો પણ સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ&lt;/b&gt; ગુરુ પંચમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમ ભાવનો સ્વામી હોવાની સાથે ત્રિકોણાધિપતિ પણ હોવાથી ગુરુ શુભ ફળ આપે છે. વળી ગુરુ પંચમ ભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે એટલે પંચમાધિપતિ તરીકે વધુ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર તૃતીય અને દસમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. ઉપરાંતમાં ત્રિષડાય સ્થાનના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ ષષ્ઠ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ તરીકે અશુભતા ગુમાવતો હોવા છતાં ત્રિષડાય ભાવના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;u&gt;&lt;b&gt;કન્યા લગ્ન&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;સૂર્યઃ&lt;/b&gt; સૂર્ય દ્વાદશ ભાવનો સ્વામી છે. તે તટસ્થ રહીને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ચન્દ્રઃ&lt;/b&gt; ચન્દ્ર એકાદશ ભાવનો સ્વામી છે અને તે અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;મંગળઃ&lt;/b&gt; મંગળ તૃતીય અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. આથી અશુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બુધઃ&lt;/b&gt; બુધ લગ્નસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. આમ છતાં બુધની મૂળત્રિકોણ રાશિ લગ્નસ્થાનમાં પડતી હોવાથી ત્રિકોણાધિપતિ તરીકે શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ગુરુઃ &lt;/b&gt;ગુરુ ચતુર્થ અને સપ્તમ એમ બે કેન્દ્રસ્થાનોનો સ્વામી છે. આથી કેન્દ્રાધિપતિ દોષને લીધે શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શુક્રઃ&lt;/b&gt; શુક્ર દ્વિતીય અને નવમસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ પરંતુ નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શનિઃ&lt;/b&gt; શનિ પંચમ અને ષષ્ઠ ભાવનો સ્વામી છે. પંચમ ત્રિકોણાધિપતિ તરીકે શુભ અને ષષ્ઠ ત્રિષડાયાધિપતિ તરીકે અશુભ હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;હવે પછીના લેખમાં તુલાથી મીન લગ્ન સુધીના જન્મલગ્નોનાં તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો જોઈશું.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8712054783574339434?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8712054783574339434/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8712054783574339434&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8712054783574339434'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8712054783574339434'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2011/01/blog-post.html' title='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-7186703854926844763</id><published>2010-12-27T23:16:00.000+05:30</published><updated>2010-12-27T23:16:29.935+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો'/><title type='text'>તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો</title><content type='html'>ગ્રહોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો અને તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;શુક્ર, ગુરુ, એકલો અથવા શુભગ્રહોથી યુક્ત બુધ અને શુક્લ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક શુભ ગ્રહો છે. જ્યારે મંગળ, શનિ, સૂર્ય, રાહુ, કેતુ, પાપગ્રહોથી યુક્ત બુધ અને કૃષ્ણ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક અશુભ ગ્રહો છે. નૈસર્ગિક શુભ કે અશુભ ગ્રહો દરેક કુંડળીમાં સમાન રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;વ્યક્તિગત કુંડળીમાં ગ્રહ કોઈ ચોક્ક્સ સ્થાનનો સ્વામી થવાથી તેની નૈસર્ગિક શુભતા અથવા અશુભતામાં પરિવર્તન આવે છે અને તે તાત્કાલિક શુભ કે અશુભ બને છે. આમ તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો કુંડળીમાં ગ્રહોનાં સ્થાનોનાં આધિપત્યને આધારે નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક જન્મલગ્ન પરત્વે ગ્રહોની શુભતા અને અશુભતા બદલાતી રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવાં માટે મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કેટલાંક મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે જે નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૧.&lt;/b&gt; જો નૈસર્ગિક શુભ (સૌમ્ય) ગ્રહ કેન્દ્રસ્થાનોનો (૧, ૪, ૭, ૧૦) સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક શુભતા ગુમાવે છે અને જો નૈસર્ગિક અશુભ (ક્રૂર) ગ્રહ કેન્દ્રસ્થાનોનો સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક અશુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;અહીં યાદ રાખવું જોઈએ કે નૈસર્ગિક શુભ ગ્રહ કેન્દ્રસ્થાનનો સ્વામી થવાથી અશુભ બની જતો નથી. પરંતુ ફકત પોતાની શુભતા ગુમાવે છે એટલે કે તેની શુભ હોવાની તીવ્રતા ઘટે છે. આમ છતાં તે ઓછી તીવ્રતા સાથેનો શુભ ગ્રહ જ બની રહે છે. આ જ રીતે નૈસર્ગિક અશુભ ગ્રહનું સમજવું. નૈસર્ગિક અશુભ ગ્રહ કેન્દ્રસ્થાનનો સ્વામી થવાથી શુભ બની જતો નથી. પરંતુ ફક્ત તેની અશુભ હોવાની તીવ્રતા ઘટે છે. આ ઉપરાંત મહર્ષિ પરાશર એમ પણ કહે છે કે નૈસર્ગિક અશુભ ગ્રહ ફક્ત કેન્દ્રસ્થાનનો સ્વામી હોવાથી શુભ બની જતો નથી. જ્યારે તે કેન્દ્રસ્થાનનો સ્વામી હોવાની સાથે ત્રિકોણસ્થાનનો સ્વામી પણ હોય ત્યારે જ શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;શુભ ગ્રહોમાં શુક્લ પક્ષનો ચન્દ્ર, બુધ, ગુરુ અને શુક્ર એ ઉત્તરોત્તર બળવાન છે. અશુભ ગ્રહોમાં કૃષ્ણ પક્ષનો ચન્દ્ર, સૂર્ય, શનિ અને મંગળ એ ઉત્તરોત્તર બળવાન છે. કેન્દ્રાધિપતિ હોવાના દોષને લીધે બળવાન શુભ ગ્રહ સૌથી વધુ શુભતા ગુમાવે છે. આથી જ જ્યારે ગુરુ કે શુક્રને કેન્દ્રાધિપતિ હોવાનો દોષ લાગ્યો હોય ત્યારે તેઓ વધુ શુભતા ગુમાવે છે. જ્યારે ચન્દ્ર અને બુધ કેન્દ્રાધિપતિ હોવાથી પ્રમાણમાં ઓછી શુભતા ગુમાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૨.&lt;/b&gt; ત્રિકોણ સ્થાનોના (૧, ૫, ૯) સ્વામીઓ હંમેશા શુભ ફળ જ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૩. &lt;/b&gt;લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્ર અને ત્રિકોણ બંનેમાં થાય છે. આથી લગ્નાધિપતિ મહા શુભ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૪.&lt;/b&gt; ત્રિષડાય સ્થાનના (૩, ૬, ૧૧) સ્વામીઓ અશુભ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૫. &lt;/b&gt;દ્વાદશ, દ્વિતીય અને અષ્ટમસ્થાનનાં સ્વામીઓ અન્ય સ્થાનાધિપતિઓ સાથે સંકળાઈને તેમનાં મુજબ શુભ કે અશુભ રીતે વર્તે છે. આ ઉપરાંત તેઓ પોતાની બીજી રાશિના સ્થાન અનુસાર ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૬.&lt;/b&gt; અષ્ટમસ્થાન એ નવમસ્થાનથી દ્વાદશ ભાવ છે. એટલે કે તે ભાગ્યનું વ્યયકારક સ્થાન છે. આથી અષ્ટમ ભાવનો સ્વામી અશુભ ફળ આપે છે. જો અષ્ટમસ્થાનનો સ્વામી ત્રિષડાય સ્થાનનો (૩, ૬, ૧૧) સ્વામી પણ થતો હોય તો અશુભ ફળ આપે છે. પરંતુ જો અષ્ટમસ્થાનનો સ્વામી ત્રિકોણસ્થાનનો&amp;nbsp; (૧, ૫, ૯) સ્વામી પણ થતો હોય તો શુભ ફળ આપે છે. સૂર્ય અને ચન્દ્ર અષ્ટમસ્થાનના સ્વામી થવાથી અશુભ ફળ આપતાં નથી. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૭. &lt;/b&gt;જ્યારે કોઈ ગ્રહ અધિક બળવાન સ્થાનનો અધિપતિ હોય ત્યારે તે ઓછાં બળવાન સ્થાનનાં અધિપતિ કરતાં વધુ પ્રભાવ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;ફળ આપવામાં ત્રિકોણસ્થાનોમાં લગ્ન કરતાં પંચમ અને પંચમ કરતાં નવમસ્થાન અધિક બળવાન છે. ત્રિષડાય સ્થાનોમાં તૄતીયસ્થાન કરતાં ષષ્ઠ અને ષષ્ઠ કરતાં એકાદશ અધિક બળવાન છે. કેન્દ્રસ્થાનોમાં લગ્નથી ચતુર્થ, ચતુર્થથી સપ્તમ અને સપ્તમથી દસમસ્થાન અધિક બળવાન છે. આ જ પ્રકારે દ્વાદશ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં અષ્ટમસ્થાન અધિક બળવાન છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૮.&lt;/b&gt; જ્યારે કોઈ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ - એ બંને સ્થાનનો સ્વામી થાય છે ત્યારે તે ગ્રહ પરમ યોગકારક બને છે અને શુભ ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;૯. &lt;/b&gt;રાહુ અને કેતુ જે સ્થાનના સ્વામી સાથે રહેલાં હોય અથવા જે સ્થાન સ્થિત હોય તે અનુસાર ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;એક નિયમ એવો પણ છે કે કોઈ ગ્રહ જ્યારે બે સ્થાનોનો સ્વામી થતો હોય ત્યારે તે ગ્રહની મૂળત્રિકોણ રાશિ જે સ્થાન સ્થિત હોય તેનું ફળ વધારે આપશે. દા.ત. મિથુન લગ્નમાં શનિ અષ્ટમેશ અને નવમેશ છે. શનિની મૂળત્રિકોણ રાશિ કુંભ છે. જે નવમ સ્થાન સ્થિત છે. આથી શનિ શુભફળ વધારે અને અશુભ ફળ ઓછું આપશે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મલગ્નથી અષ્ટમસ્થાન અને અષ્ટમ થી અષ્ટમ એટલે કે તૃતીયસ્થાન આયુસ્થાનો છે. અષ્ટમસ્થાન અને તૄતીયસ્થાનથી બારમે રહેલાં સ્થાનો એટલે કે દ્વિતીય અને સપ્તમસ્થાન આયુની હાનિ/મૃત્યુ સૂચવે છે. દ્વિતીય અને સપ્તમસ્થાન મારક સ્થાનો કહેવાય છે અને તેમનાં અધિપતિ મારકેશ તરીકેનું ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;હવે પછી આપણે પ્રત્યેક જન્મલગ્નમાં તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો ક્યાં છે તે જાણીશું.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-7186703854926844763?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/7186703854926844763/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=7186703854926844763&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7186703854926844763'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7186703854926844763'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/12/blog-post.html' title='તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1993367172414520836</id><published>2010-11-30T22:56:00.000+05:30</published><updated>2010-11-30T22:56:22.415+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કારક'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>કારક</title><content type='html'>કારક એટલે સરળ ભાષામાં કહું તો કરનાર, ઘટાવનાર, બનાવનાર. આપણે ગ્રહો વિશેની લેખમાળામાં જોયું કે પ્રત્યેક ગ્રહ કોઈ ચોક્ક્સ વસ્તુ, બાબત કે વ્યક્તિ અંગેનો કારક ગ્રહ છે. દા.ત. શુક્ર એ લગ્નનો કારક છે અને મંગળ ભાઈનો કારક છે. આ તો થઈ ગ્રહોના કાયમી કારકત્વ અંગેની વાત. આ ઉપરાંત ગ્રહો ચોક્કસ બાબતો અંગેનાં કારક છે જે બાબતો તેમના રાશિના અંશના આધારે બદલાતી રહે છે. બદલાતાં રહેતાં કારકને ચર કારક અથવા જૈમિની કારક તરીકે ઓળખવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;પ્રત્યેક રાશિ ૦ થી લઈને ૩૦ અંશ ધરાવે છે. ચર કારક ગ્રહો તેમની રાશિના અંશના આધારે નક્કી કરવામાં આવે છે. અહીં ગ્રહોની રાશિને ધ્યાનમાં લેવાતી નથી પરંતુ ફક્ત તેમનાં અંશના આધારે કારકત્વ નક્કી કરવામાં આવે છે. કુલ ૮ ચર કારક ગ્રહો હોય છે. ચર કારકમાં સૂર્યથી લઈને રાહુ સુધીના ૮ ગ્રહોનો સમાવેશ કરવામાં આવે છે. કેતુ મોક્ષનો કારક હોવાથી ચર કારકની ગણતરીમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી. &lt;br /&gt;&lt;br /&gt;૧. કુંડળીમાં સૌથી વધુ અંશ ધરાવનાર ગ્રહ આત્મકારક કહેવાય છે. આત્મકારક બનનાર ગ્રહ જાતકના આત્માનો કારક હોય છે. &lt;br /&gt;&lt;br /&gt;૨. ત્યાર બાદ ઉતરતાં ક્રમમાં આત્મકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ અમાત્યકારક કહેવાય છે. અમાત્યકારક જાતકની કારકિર્દીનો કારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;૩. અમાત્યકારકથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ ભાતૃકારક બને છે. નામ પ્રમાણે જ ભાતૃકારક ગ્રહ જાતકના ભાઈનો કારક હોય છે. &lt;br /&gt;&lt;br /&gt;૪. ભાતૃકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ માતૃકારક (માતાનો કારક) કહેવાય છે. &lt;br /&gt;&lt;br /&gt;૫. માતૄકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ પિતૃકારક (પિતાનો કારક) કહેવાય છે. &lt;br /&gt;&lt;br /&gt;૬. પિતૄકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ પુત્રકારક (પુત્રનો કારક) કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;૭. પુત્રકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ જ્ઞાતિકારક કહેવાય છે. જ્ઞાતિકારક ગ્રહ જાતકના પિતરાઈઓ અને સંબંધિઓનો કારક હોય છે. &lt;br /&gt;&lt;br /&gt;૮. જ્ઞાતિકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ સ્ત્રીકારક કહેવાય છે. સ્ત્રીકારક ગ્રહ પુરુષ જાતકની કુંડળીમાં પત્નીનો અને સ્ત્રી જાતકની કુંડળીમાં પતિનો કારક હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ હંમેશા વક્રી રહેતો હોવાથી તેનાં અંશની ગણતરી રાશિનાં અંત ભાગથી કરવામાં આવે છે. એટલે કે ૩૦ અંશમાંથી રાહુનાં અંશ બાદ કરીને જે પરીણામ આવે તેને આધારે રાહુની સ્થિતિ નક્કી કરવામાં આવે છે. અમુક વિદ્વાનો ૭ ચર કારકની પધ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં રાહુનો સમાવેશ કરવામાં આવતો નથી. ૭ ચર કારકની પધ્ધતિમાં માતૃકારક ગ્રહને જ પુત્રકારક પણ ગણવામાં આવે છે. અમુક વિદ્વાનો પુત્રકારકને બદલે માતૃકારક અને પિતૃકારક ગ્રહને એક ગણે છે.&lt;br /&gt;&lt;br /&gt;પરાશર ૭ અને ૮ બંને ચર કારક પધ્ધતિનો સ્વીકાર કરે છે. પરાશર કહે છે, " હે વિપ્ર, હવે હું સૂર્યથી લઈને શનિ સુધીનાં ૭ ગ્રહોમાંથી આત્મકારક કઈ રીતે મેળવવો તે કહું છું. કોઈના મતે જ્યારે બે ગ્રહોનાં અંશ સરખાં હોય ત્યારે રાહુનો કારક તરીકે સમાવેશ કરવો. જ્યારે અન્યો કહે છે કે કોઈ પણ સ્થિતિમાં રાહુ સુધીનાં ૮ ગ્રહોનો સમાવેશ કરવો."&lt;br /&gt;&lt;br /&gt;પરાશર આગળ કહે છે કે, "હે વિપ્ર, જે રીતે મંત્રી આદિ અધિકારી રાજાની આજ્ઞા વિરુધ્ધ જઈ શકતાં નથી તે જ રીતે જાતકની બાબતમાં અન્ય કારક જેવાં કે પુત્રકારક, અમાત્યકારક વગેરે આત્મકારક ગ્રહથી સર્વોપરી થઈ શકતાં નથી. જો આત્મકારક ગ્રહ પ્રતિકૂળ હોય તો અન્ય કારક ગ્રહો પોતાનું સંપૂર્ણ શુભ ફળ આપી શકતાં નથી. એ જ રીતે જો આત્મકારક ગ્રહ અનુકૂળ હોય તો અન્ય કારક ગ્રહો પોતાનું અશુભ ફળ આપી શકતાં નથી."&lt;br /&gt;&lt;br /&gt;હવે આપણે ચર કારકની ગણતરી કઈ રીતે કરવી તેને ઉદાહરણ દ્વારા સમજીએ.&lt;br /&gt;&lt;br /&gt;દા.ત. એક કુંડળીમાં નીચે મુજબ ગ્રહ સ્થિતિ છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય - કુંભ રાશિ ૬ અંશ ૫૩ કળા&lt;br /&gt;ચન્દ્ર - કુંભ રાશિ ૨૨ અંશ ૧૪ કળા&lt;br /&gt;મંગળ - મકર રાશિ ૨૨ અંશ ૧૬ કળા&lt;br /&gt;બુધ - કુંભ રાશિ ૧૫ અંશ ૬ કળા&lt;br /&gt;ગુરુ - મિથુન રાશિ ૧૪ અંશ ૩૩ કળા &lt;br /&gt;શુક્ર - મીન રાશિ ૯ અંશ ૫ કળા&lt;br /&gt;શનિ - તુલા રાશિ ૧૩ અંશ ૪૧ કળા&lt;br /&gt;રાહુ - વૃષભ રાશિ ૨ અંશ ૫૩ કળા (૩૦ અંશ - ૨ અંશ ૫૩ કળા = ૨૭ અંશ ૭ કળા)&lt;br /&gt;&lt;br /&gt;ઉપરોક્ત કુંડળીમાં સૌથી વધુ અંશ રાહુનાં છે. આથી જો ૮ ચર કારકની પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો રાહુ આત્મકારક ગ્રહ બનશે. ત્યારબાદ રાહુ કરતાં ઓછાં અંશ ધરાવતો મંગળ અમાત્યકારક બનશે. મંગળથી ઓછાં અંશ ચન્દ્ર ધરાવે છે. આથી ચન્દ્ર ભાતૃકારક ગ્રહ બનશે. આ જ રીતે ત્યારબાદ બુધ માતૄકારક, ગુરુ પિતૃકારક, શનિ પુત્રકારક, શુક્ર જ્ઞાતિકારક અને સૌથી ઓછાં અંશ ધરાવનાર સૂર્ય સ્ત્રીકારક બનશે.&lt;br /&gt;&lt;br /&gt;હવે જો ૭ ચર કારક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો રાહુને ધ્યાનમાં લેવાનો રહેશે નહિ. આથી સૌથી વધુ અંશ ધરાવનાર મંગળ આત્મકારક બનશે. બાકીના કારકની ગણતરી અગાઉ કરી તે જ રીતે ઉતરતાં ક્રમમાં કરવાની રહેશે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1993367172414520836?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1993367172414520836/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1993367172414520836&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1993367172414520836'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1993367172414520836'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/11/blog-post.html' title='કારક'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-7803495209301770714</id><published>2010-10-31T19:59:00.000+05:30</published><updated>2010-10-31T19:59:21.512+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુ - ભોજનકક્ષ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુશાસ્ત્ર'/><title type='text'>વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TM1797TiYEI/AAAAAAAAANg/GfYPe0fgoWE/s1600/bhojankaksh.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="213" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TM1797TiYEI/AAAAAAAAANg/GfYPe0fgoWE/s320/bhojankaksh.JPG" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;ભોજનકક્ષ એ ઘરની એ જગ્યા છે જ્યાં પરિવારના સભ્યો સાથે મળીને ભોજન કરે છે અને હળવાશની પળોને માણે છે. આ જ જગ્યા છે જ્યાં મહેમાનોની આવભગત કરી તેમને ભોજન પીરસવામાં આવે છે. ભોજન કરતી વખતે ભોજનકક્ષના વાતાવરણની અસર મન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષનું વાતાવરણ કઈ રીતે હળવાશભર્યુ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવી શકાય તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ભોજનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વોત્તમ છે. આ સિવાય પૂર્વ દિશામાં ભોજનકક્ષ બનાવી શકાય. ભોજનકક્ષ અને રસોઇઘર ઘરનાં એક જ માળ પર અને એકબીજાથી નજીક હોવા જોઇએ.&lt;br /&gt;&lt;br /&gt;* ભોજનકક્ષનું દ્વાર અનુકૂળતા મુજબ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશાએ રાખી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય પ્રવેશદ્વાર અને ભોજનકક્ષનું દ્વાર એકબીજાની સામે આવતાં ન હોય.&lt;br /&gt;&lt;br /&gt;* ડાઈનિંગ ટેબલ ભોજનકક્ષની મધ્યમાં ગોઠવવું જોઈએ. દિવાલોને સ્પર્શીને રહે તે રીતે ન રાખવું જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* બીમની નીચે બેઠકવ્યવસ્થા ન આવે તેનું ધ્યાન રાખવું.&lt;br /&gt;&lt;br /&gt;* દિવાલ સાથે જોડાયેલું ફોલ્ડીંગ ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ચોરસ અથવા લંબચોરસ આકારનું ડાઈનિંગ ટેબલ શ્રેષ્ઠ ગણાય છે. ગોળ, અંડાકાર કે અન્ય આકારના ડાઈનિંગ ટેબલનો ઉપયોગ યોગ્ય ગણાતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;* ભોજન ગ્રહણ કરતી વખતે ઘરની મુખ્ય વ્યક્તિનું મોં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. પરિવારના અન્ય સભ્યો પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસી શકે છે. દક્ષિણ દિશા તરફ મોં રહે તે રીતે ક્યારેય બેસવું ન જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પીવાનાં પાણીની વ્યવસ્થા ભોજનકક્ષના ઈશાન કોંણમાં(પૂર્વ-ઉત્તર) રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* વૉશબેસીન પૂર્વ, ઉત્તર અથવા ઈશાન કોણમાં હોવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ફ્રીજની ગોઠવણી અગ્નિ કોણમાં(પૂર્વ-દક્ષિણ) અથવા વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) કરી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* ભોજનકક્ષની દિવાલોને આછા ગુલાબી કે નારંગી રંગથી રંગી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* કુદરતી દ્રશ્યોના ચિત્રોથી ભોજનકક્ષને સજાવવો. કુદરતી દ્રશ્યો મનને શાંત કરી દે છે અને ભોજન સમયે હળવાશની અનુભૂતિ થાય છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-7803495209301770714?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/7803495209301770714/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=7803495209301770714&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7803495209301770714'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7803495209301770714'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/10/blog-post.html' title='વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TM1797TiYEI/AAAAAAAAANg/GfYPe0fgoWE/s72-c/bhojankaksh.JPG' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1102265101850311447</id><published>2010-09-21T15:38:00.000+05:30</published><updated>2010-09-21T15:38:25.835+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુ - પૂજાઘર'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુશાસ્ત્ર'/><title type='text'>વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJiCgjY7HiI/AAAAAAAAANY/u3mOBuQEUTg/s1600/poojaghar.jpeg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="240" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJiCgjY7HiI/AAAAAAAAANY/u3mOBuQEUTg/s320/poojaghar.jpeg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે. &lt;br /&gt;&lt;br /&gt;* જો ઘરમાં અલગ પૂજાઘર બનાવવા માટેની જગ્યાનો અભાવ હોય તો રસોઈઘરના ઇશાન કોણમાં મંદિર રાખી શકાય. શયનકક્ષમાં મંદિર રાખવાનું ટાળવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરમાં ઈશ્વરની પ્રતિમા ઇશાન કોણમાં અથવા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ઈશ્વરની પ્રતિમા એ રીતે રાખવી જોઈએ કે પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે.&lt;br /&gt;&lt;br /&gt;* ઈશ્વરની પ્રતિમાનું મુખ ઉત્તર દિશા તરફ રહે તે રીતે ક્યારેય ન રાખવી જોઈએ. કારણકે એ રીતે રાખવાથી પૂજા કરનારનું મુખ દક્ષિણ દિશા તરફ રહેશે. જે અશુભ ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;* ઈશ્વરની પ્રતિમાઓના મુખ એકબીજા સામે રહે તે રીતે ન ગોઠવવી જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* પ્રતિમાઓ દીવાલને સ્પર્શે તે રીતે ન રાખવી જોઈએ. પ્રતિમાઓ દીવાલથી ઓછામાં ઓછી ૧ ઇંચ જેટલી દૂર રહેવી જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* તૂટેલી પ્રતિમાઓ કે ફાટેલા ચિત્રો ન રાખવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* એક જ દેવી-દેવતાની બે પ્રતિમાઓ પૂજામાં ન રાખવી જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* મંદિરમાં દીપને અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) તરફ રાખી શકાય અને કળશ કે જળને ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) તરફ રાખી શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દીપ અને પ્રસાદ ઈશ્વરની પ્રતિમાની બિલકુલ સામે રહે. &lt;br /&gt;&lt;br /&gt;* પૂજા માટેની સામગ્રી અગ્નિ કોણમાં રાખી શકાય. &lt;br /&gt;&lt;br /&gt;* ઘરના પૂજાઘરમાં મંદિરની માફક ઘંટ ન રાખવો જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરમાં મૃત વ્યક્તિઓની છબીઓ ન રાખવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરમાં ઈશ્વરની પ્રતિમાની ઊંચાઈ કરતા ઓછી ઊંચાઈની અલમારીઓ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફની દીવાલે બનાવી શકાય. &lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરમાં ક્યારેય ધન કે અન્ય મૂલ્યવાન વસ્તુઓ રાખવી ન જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરનો ઉપયોગ વસ્તુઓ સંગ્રહ કરવા માટે કે કોઠાર તરીકે ન કરવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પૂજાઘરની દીવાલો સફેદ, આછા પીળા કે આછા વાદળી રંગે રંગી શકાય. ફર્શ માટે સફેદ કે આછા પીળા રંગના માર્બલનો ઉપયોગ ઇચ્છનીય છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1102265101850311447?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1102265101850311447/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1102265101850311447&amp;isPopup=true' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1102265101850311447'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1102265101850311447'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/09/blog-post_21.html' title='વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJiCgjY7HiI/AAAAAAAAANY/u3mOBuQEUTg/s72-c/poojaghar.jpeg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8398290735054844653</id><published>2010-09-15T16:20:00.000+05:30</published><updated>2010-09-21T15:40:46.420+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુ - શયનખંડ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુશાસ્ત્ર'/><title type='text'>વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJCjRbEcusI/AAAAAAAAANQ/KTmwWHllHfs/s1600/shayankhand.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="214" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJCjRbEcusI/AAAAAAAAANQ/KTmwWHllHfs/s320/shayankhand.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;આપણે આપણા જીવનનો સરેરાશ ત્રીજા ભાગ જેટલો સમય સૂવામાં વિતાવીએ છીએ. આથી આપણા સૂવાનું સ્થળ એટલે કે ઘરનો શયનખંડ આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહે છે. સમગ્ર દિવસની વ્યસ્તતા અને દોડધામને અંતે શાંત નિદ્રા થકી ફરી તાજગી અને સ્ફૂર્તિ મેળવવા માટે સકારાત્મક ઉર્જા ધરાવતો શયનખંડ હોવો અત્યંત જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રનાં આધારે શયનખંડમાં કઈ રીતે સકારાત્મક ઉર્જાની અનુભૂતિ કરી શકાય તે જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* મુખ્ય શયનખંડ માટે નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ) આદર્શ છે. અન્ય શયનખંડો મુખ્ય શયનખંડની પૂર્વ અથવા ઉત્તર દિશાએ બનાવી શકાય. મુખ્ય શયનખંડનો ઉપયોગ ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે પિતા અથવા સૌથી મોટા પુત્રએ કરવો જોઈએ. જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો મુખ્ય વ્યક્તિએ ઉપલા માળે રહેલાં શયનખંડનો ઉપયોગ કરવો જોઈએ. ઘરના મોટા પુત્ર માટે દક્ષિણ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. નવદંપતી અથવા નાના પુત્ર માટે પશ્ચિમ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) માત્ર અતિથિ માટે શયનખંડ બનાવવો જોઈએ. આ સિવાય વાયવ્ય કોણનો શયનખંડ વિવાહયોગ્ય પુત્રી માટે શુભ છે. બાળકો માટે પશ્ચિમ દિશાનો શયનખંડ ઉચિત રહે છે. આ સિવાય જો ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) કે પૂર્વ દિશામા શયનખંડ હોય તો તેનો ઉપયોગ માત્ર નાના બાળકો માટે કરવો જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* શયનખંડનું પ્રવેશદ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં શુભ ગણાય છે. દ્વાર પૂરું ઉઘડતું હોવું જોઈએ. અર્ધ ઉઘડતું કે પૂરું નહિ ઉઘડતું દ્વાર અશુભ ગણાય છે. &lt;br /&gt;&lt;br /&gt;* પલંગને દક્ષિણ અને પશ્ચિમ દીવાલોથી થોડું અંતર રાખીને ગોઠવવો જોઈએ. પ્રવેશદ્વારની બિલકુલ સામે પલંગ ન આવે તેનું ધ્યાન રાખવું. ખૂણામાં દીવાલોને અડીને પલંગ ન રાખવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* બીમની નીચે પલંગ ન આવે તેનું ધ્યાન રાખવું.&lt;br /&gt;&lt;br /&gt;* કાષ્ઠથી બનેલો અને લંબચોરસ આકારનો પલંગ ઉત્તમ ગણાય છે. ધાતુથી બનેલા અને અન્ય આકારના પલંગનો ઉપયોગ ટાળવો જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* ડબલ બેડ હોય તો બે ગાદલા નહિ રાખતા તેના માપનું એક જ ગાદલું રાખવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* જો પલંગની નીચે વસ્તુઓ સંગ્રહ કરવાની જગ્યા(Box Bed) હોય તો તે હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તેમાં ધાતુની બનેલી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. પલંગની નીચે પગરખાં ક્યારેય ન રાખવા. &lt;br /&gt;&lt;br /&gt;* સૂતી વખતે માથું દક્ષિણ દિશા તરફ રહે તે શ્રેષ્ઠ ગણાય છે. આ સિવાય પશ્ચિમ દિશા તરફ માથું રાખી શકાય. ઉત્તર દિશા તરફ માથું રાખીને ક્યારેય ન સૂવું જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* અલમારીઓ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવી. ધાતુની બનેલી ભારે અલમારીઓ નૈઋત્ય કોણમાં રાખવી. કાષ્ઠની બનેલી હળવી અલમારીઓ વાયવ્ય કોણમાં રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* તિજોરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ-દસ્તાવેજો નૈઋત્ય કોણમાં એ રીતે રાખવા કે જેથી દરવાજો કુબેરની ઉત્તર દિશા તરફ ખુલે. &lt;br /&gt;&lt;br /&gt;* ડ્રેસિંગ ટેબલ અથવા દર્પણ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખી શકાય. પલંગની બિલકુલ સામે ડ્રેસિંગ ટેબલ કે દર્પણ ન આવે તેનું ધ્યાન રાખવું. જો એ શક્ય ન હોય તો સૂતી વખતે દર્પણને પડદાથી ઢાંકી દેવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* શક્ય હોય ત્યાં સુધી શયનખંડમાં ટીવી ન રાખવું જોઈએ. જો શયનખંડમાં ટીવી રાખો તો તે અગ્નિ કોણમાં(પૂર્વ-દક્ષિણ) રાખવું.&amp;nbsp; વિદ્યુતથી ચાલતા અન્ય ઉપકરણો પણ અગ્નિ કોણમાં રાખવા.&lt;br /&gt;&lt;br /&gt;* એ.સી અને કૂલરને પશ્ચિમી દીવાલે વાયવ્ય કોણમાં રાખવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* જો એટેચ્ડ બાથરૂમ બનાવવાનું હોય તો તે વાયવ્ય કોણમાં બનાવવું જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* નકારાત્મકતા દર્શાવતા ચિત્રો&amp;nbsp; તેમજ ધાર્મિક ચિત્રો કે મૂર્તિઓ શયનખંડમાં ન રાખવી જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;* શયનખંડમાં માછલીઘર રાખવું પણ અશુભ ગણાય છે. &lt;br /&gt;&lt;br /&gt;* શયનખંડમાં અત્યંત ઝળહળતી કે અત્યંત ઝાંખી પ્રકાશ વ્યવસ્થા ન હોવી જોઈએ. રાત્રે સંપૂર્ણ અંધકારમાં ન સૂતાં નાઈટ લેમ્પ ચાલુ રાખવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* શયનખંડની દીવાલો પર આછા ગુલાબી અને આછા ભૂરાથી લઈને જાંબલી સુધીના રંગો કરી શકાય.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8398290735054844653?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8398290735054844653/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8398290735054844653&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8398290735054844653'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8398290735054844653'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/09/blog-post.html' title='વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/TJCjRbEcusI/AAAAAAAAANQ/KTmwWHllHfs/s72-c/shayankhand.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1756803798801423735</id><published>2010-08-30T19:57:00.004+05:30</published><updated>2010-09-21T15:41:19.445+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુ - રસોઈઘર'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુશાસ્ત્ર'/><title type='text'>વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/THu_4yZTlTI/AAAAAAAAANA/JYj4n8a4Dm0/s1600/rasoighar.jpg"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 320px; height: 319px;" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/THu_4yZTlTI/AAAAAAAAANA/JYj4n8a4Dm0/s320/rasoighar.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5511209551339427122" border="0" /&gt;&lt;/a&gt;રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે.&lt;br /&gt;&lt;br /&gt;* પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી.&lt;br /&gt;&lt;br /&gt;* ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પશ્ચિમ) રાખવું.&lt;br /&gt;&lt;br /&gt;* કિચન સિંકને ઇશાન કોણમાં રાખી શકાય. સિંક અને સ્ટવ એકબીજાથી નજીક ન હોવા જોઈએ. સિંકનો નળ ટપકતો ન હોવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* પીવાનું પાણી, વોટર ફિલ્ટર વગેરેને ઇશાન કોણમાં રાખવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* રેફ્રીજરેટરને વાયવ્ય કોણમાં રાખવું. ડીશ વોશરને પણ વાયવ્ય કોણમાં રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* માઈક્રોવેવ ઓવન, જ્યુસર, મિક્સર, ગ્રાઈન્ડર વગેરે ઉપકરણોને અગ્નિ કોણમાં રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* એક્ઝોસ્ટ ફેન પૂર્વ દિશા તરફની દીવાલે રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* ગેસ સ્ટવની ઉપર અલમારીઓ કે છાજલીઓ બનાવી વસ્તુઓ રાખવી યોગ્ય નથી. સ્ટવની ઉપરની જગ્યા ખાલી રાખવી જોઈએ અથવા ચિમની રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* ધન-ધાન્ય, મસાલા, ભારે વસ્તુઓનો સંગ્રહ દક્ષિણ અને પશ્ચિમ દિશાની અલમારીઓમાં કરવો. જો પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલે અલમારી કે છાજલીઓ હોય તો ત્યાં હળવી વસ્તુઓ જ રાખવી.&lt;br /&gt;&lt;br /&gt;* ડાઇનિંગ ટેબલ જો રસોઈઘરમાં રાખવાનું હોય તો તેને રસોઈઘરની મધ્યમાં ન રાખતા વાયવ્ય કોણમાં રાખવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* આછો ગુલાબી, નારંગી અને પીળો  ભૂખ ઉઘાડનારા રંગો છે. આથી દીવાલો અને ફર્શનો આ જ રંગ રાખવો.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1756803798801423735?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1756803798801423735/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1756803798801423735&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1756803798801423735'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1756803798801423735'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/08/blog-post_30.html' title='વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/THu_4yZTlTI/AAAAAAAAANA/JYj4n8a4Dm0/s72-c/rasoighar.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1072691046215799314</id><published>2010-08-17T19:20:00.006+05:30</published><updated>2010-09-21T15:41:52.946+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુ - દીવાનખંડ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાસ્તુશાસ્ત્ર'/><title type='text'>વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGqTwzQ692I/AAAAAAAAAM4/EZDGAPJ6bC8/s1600/diwankhand.jpg"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 320px; height: 214px;" src="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGqTwzQ692I/AAAAAAAAAM4/EZDGAPJ6bC8/s320/diwankhand.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5506375961018038114" border="0" /&gt;&lt;/a&gt;દીવાનખંડ એ ઘરનો આયનો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ બાકીનું ઘર કેવું હશે તેનું ચિત્ર રજૂ કરી દે છે. આમ દીવાનખંડ એ ઘરની પ્રથમ છાપ ઉપસાવનારો ખંડ છે. આ જ ખંડ છે જ્યાં પરિવારના બધા સભ્યો ભેગા મળીને પોતાનો સમય વ્યતીત કરે છે. આ જ ખંડમાં મહેમાનોનું સ્વાગત કરાય છે. આથી જ દીવાનખંડ એ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ખંડ બની રહે છે. જો આ ખંડમાં હકારાત્મક ઉર્જા પ્રવર્તતી હશે તો ઘરના સભ્યો આનંદ અને સુખ-સમૃદ્ધિનો અનુભવ કરશે. બહારથી આવનાર વ્યક્તિ પણ ઘરમાં પ્રવર્તી રહેલી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડમાં કઈ રીતે હકારાત્મક ઉર્જા પેદા કરી શકાય તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડ પૂર્વ, ઉત્તર કે ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) બનાવવો ઉચિત ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડની ફર્શનો ઢોળાવ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડની પૂર્વ કે ઉત્તર દિશા તરફ દરવાજો હોવો શુભ છે. બારીઓ પણ શક્ય હોય તેટલી પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડમાં ફર્નીચર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળાકાર, અંડાકાર કે અન્ય અનિયમિત આકારનું ન હોવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલોએ  ગોઠવવું  જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફની દીવાલોએ ન રાખવું જોઈએ. જગ્યાના અભાવે જો પૂર્વ અને ઉત્તરની દીવાલોએ ફર્નીચર રાખવું પડે તેમ હોય તો તે વજનમાં હલકું હોવું જોઈએ અને દીવાનખંડની ફર્શના સીધા સંપર્કમાં ન આવે તે રીતે રાખવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ભારતીય બેઠક વ્યવસ્થા પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં કરી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* બીમની નીચે બેઠક વ્યવસ્થા ન આવે તેનો ખ્યાલ રાખવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ભારે રાચરચીલું, ભારે સામાન કે ભારે મૂર્તિઓ દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડનો ઇશાન કોણ અને બ્રહ્મસ્થાન એટલે કે મધ્ય ભાગ ખાલી રાખવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડમાં બેઠક વ્યવથા એવી હોવી જોઈએ કે ઘરની મુખ્ય વ્યક્તિ નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પશ્ચિમ) બેસી શકે અને તેમનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે. આગંતુક વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) બેસી શકે અને તેમનું મુખ પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ રહે.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડમાં ઘડિયાળ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમી દીવાલે લગાવવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ટી.વીને અગ્નિ કોણમાં(પૂર્વ-દક્ષિણ) રાખવું. ટી.વી. જોતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તે રીતે બેઠક વ્યવથા હોવી જોઈએ. ટી.વી. જો વાયવ્ય કોણમાં રાખવામાં આવશે તો વધુ લાંબા સમય સુધી જોવાશે અને પરિવારના સભ્યોનો કીંમતી સમય વેડફાશે. જો નૈઋત્ય કોણમાં રાખવામાં આવશે તો વારંવાર બગડી જવાની સંભાવના રહેશે.&lt;br /&gt;&lt;br /&gt;* વિદ્યુતથી ચાલતા ઉપકરણો અગ્નિ કોણમાં રાખવા. ઈલેકટ્રીક સ્વીચ બોર્ડ તથા મીટર જો અંદર રાખવાનું હોય તો અગ્નિ કોણમાં રાખવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* એ.સી અને કૂલરને અગ્નિ કોણમાં નહિ પરંતુ વાયવ્ય કોણમાં અથવા પશ્ચિમી દીવાલે રાખવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ફોન, ફેક્સ, મોબાઇલ જેવા સંદેશ વ્યવહારનાં સાધનો પણ વાયવ્ય કોણમાં રાખવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* ઝુમ્મરને છતની મધ્યમાં ન લગાવતા સહેજ પશ્ચિમ તરફ લગાવવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* નાના પાણીના ફુવારાઓ તથા માછલીઘર ઇશાન કોણમાં અથવા ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડમાં જો સીડી બનાવવાની હોય તો દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય કોણમાં બનાવવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાલો તથા લાદીનો રંગ સફેદ, પીળો, આછો ભૂરો અથવા આછો લીલો રાખી શકાય. લાલ અને કાળા રંગનો ઉપયોગ ન કરવો. આછા રંગોની પસંદગી કરવી.&lt;br /&gt;&lt;br /&gt;* પશુ-પક્ષી, સ્ત્રીઓ, યુદ્ધ, રડતાં બાળકો, મૃત્યુ, હતાશા કે અન્ય નકારાત્મકતા દર્શાવતા ચિત્રો દીવાનખંડમાં ન લગાવવા જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડની ઉત્તર દીવાલે ઝરણાનું કે જળને દર્શાવતું ચિત્ર લગાવી શકાય. પૂર્વ દીવાલે ઉગતા સૂર્યનું, પ્રભાતનું ચિત્ર લગાવી શકાય. દક્ષિણ તથા પશ્ચિમ દીવાલે નવીન પ્રકારના ચિત્રો અથવા ઊંચા પર્વતો કે ઊંચા વૃક્ષોના ચિત્રો કે જે તાકાત અને મજબૂતાઈનો સંકેત કરતા હોય તે લગાવી શકાય. ઇશાન કોણમાં દેવી-દેવતાઓનાં કે ધાર્મિક ચિત્રો લગાવી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;* દીવાનખંડમાં ઝળહળતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1072691046215799314?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1072691046215799314/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1072691046215799314&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1072691046215799314'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1072691046215799314'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/08/blog-post_17.html' title='વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGqTwzQ692I/AAAAAAAAAM4/EZDGAPJ6bC8/s72-c/diwankhand.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-5117877464978931918</id><published>2010-08-09T22:13:00.001+05:30</published><updated>2010-08-09T22:16:26.518+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='શ્રાવણ માસ ૨૦૧૦'/><title type='text'>શ્રાવણ માસ ૨૦૧૦</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGAweQrZGaI/AAAAAAAAAMA/KjKu9sttyJM/s1600/somnath-shiva.jpg"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 320px; height: 240px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGAweQrZGaI/AAAAAAAAAMA/KjKu9sttyJM/s320/somnath-shiva.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5503452041077922210" border="0" /&gt;&lt;/a&gt;આવતીકાલે એટલે કે તા.૧૦.૮.૨૦૧૦ના સવારે ૮.૩૯ કલાકેથી હિંદુ ધર્મના પવિત્ર એવાં શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જે તા.૮.૯.૨૦૧૦ના રોજ પૂર્ણ થશે. ઓગસ્ટ ૧૦, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ સુધી શ્રાવણ શુક્લ પક્ષ છે. જ્યારે ઓગસ્ટ ૨૫, ૨૦૧૦થી સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ સુધી શ્રાવણ કૃષ્ણ પક્ષ છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીને રિઝવવાનો અનેરો અવસર. આ સંપૂર્ણ માસ શિવજીને સમર્પિત છે અને આ માસમાં શિવપૂજાનું મહત્વ વધી જાય છે.&lt;br /&gt;&lt;br /&gt;વ્રત-જપનો મહિનો ગણાતાં શ્રાવણમાં આવતા શુભ દિવસો અને તહેવારોની તારીખો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;શિવપૂજન આરંભ - ઓગસ્ટ ૧૧&lt;br /&gt;ફૂલકાજળી વ્રત - ઓગસ્ટ ૧૨&lt;br /&gt;રાંધણ છઠ - ઓગસ્ટ ૧૫&lt;br /&gt;શ્રાવણ સોમવાર (પ્રથમ) - ઓગસ્ટ ૧૬&lt;br /&gt;નાની સાતમ - ઓગસ્ટ ૧૬&lt;br /&gt;મંગળાગૌરી વ્રત - ઓગસ્ટ ૧૭&lt;br /&gt;પુત્રદા એકાદશી - ઓગસ્ટ ૨૦&lt;br /&gt;પવિત્રા બારસ - ઓગસ્ટ ૨૧&lt;br /&gt;શનિપ્રદોષ - ઓગસ્ટ ૨૧&lt;br /&gt;શ્રાવણ સોમવાર (દ્વિતિય) - ઓગસ્ટ ૨૩&lt;br /&gt;રક્ષા બંધન - ઓગસ્ટ ૨૪&lt;br /&gt;બોળ ચોથ - ઓગસ્ટ ૨૮&lt;br /&gt;શ્રાવણ સોમવાર (તૃતીય) - ઓગસ્ટ ૩૦ &lt;br /&gt;નાગ પંચમી - ઓગસ્ટ ૩૦&lt;br /&gt;રાંધણ છઠ - ઓગસ્ટ ૩૧&lt;br /&gt;શીતલા સપ્તમી - સપ્ટેમ્બર ૧&lt;br /&gt;જન્માષ્ટમી - સપ્ટેમ્બર ૨&lt;br /&gt;અજા એકદશી - સપ્ટેમ્બર ૪&lt;br /&gt;શ્રાવણ સોમવાર (ચતુર્થ) - સપ્ટેમ્બર ૬&lt;br /&gt;સોમપ્રદોષ - સપ્ટેમ્બર ૬&lt;br /&gt;શ્રાવણ અમાવસ્યા - સપ્ટેમ્બર ૮&lt;br /&gt;&lt;br /&gt;શ્રાવણી પૂર્ણિમા ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ના રોજ છે. જે ઓગસ્ટ ૨૩ ના રાત્રે ૮.૦૯ કલાકે શરૂ થશે અને ઓગસ્ટ ૨૪ના રોજ ૧૦.૩૬ કલાકે પૂર્ણ થશે. રક્ષાબંધન ઓગસ્ટ ૨૪ના રોજ ઉજવાશે.&lt;br /&gt;&lt;br /&gt;શ્રાવણ અમાવસ્યા સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ના રોજ છે. જે સપ્ટેમ્બર ૭ના રોજ સાંજે ૭.૫૪ કલાકે શરુ થશે અને સપ્ટેમ્બર ૮ના રોજ સાંજે ૪.૦૧ કલાકે પૂર્ણ થશે.&lt;br /&gt;&lt;br /&gt;આ પવિત્ર શ્રાવણ માસમાં આપ સૌ પર ભગવાન શિવજીની કૃપા વરસે તેવી શુભેચ્છા.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-5117877464978931918?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/5117877464978931918/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=5117877464978931918&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5117877464978931918'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5117877464978931918'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/08/blog-post.html' title='શ્રાવણ માસ ૨૦૧૦'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/TGAweQrZGaI/AAAAAAAAAMA/KjKu9sttyJM/s72-c/somnath-shiva.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3418683230657695760</id><published>2010-07-29T19:51:00.003+05:30</published><updated>2010-07-29T19:58:29.041+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પરિવર્તન યોગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='યુતિ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='દ્રષ્ટિ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહોનાં સંબંધ'/><title type='text'>ગ્રહોનાં સંબંધ</title><content type='html'>ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૧. યુતિ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે.&lt;br /&gt;&lt;br /&gt;આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની  કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમાં થતી હોય તે ભાવ અને રાશિનો પ્રભાવ પણ આ ગ્રહો પર પડે છે.&lt;br /&gt;&lt;br /&gt;બે ગ્રહો જ્યારે એક રાશિમાં ૧૨ અંશ કે તેથી ઓછાં અંતરે હોય ત્યારે યુતિનું સૌથી વધુ ફળ મળે છે. આમ છતાં બે ગ્રહો વચ્ચે એક અંશ કરતાં પણ ઓછું અંતર હોય ત્યારે તે અશુભ ગણાય છે. ઉપરાંતમાં જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી આશરે ૧૦ અંશ નજીક હોય ત્યારે સૂર્યનાં તેજથી પ્રભાવિત થઈને અસ્ત થઇ જાય છે. (જુઓ &lt;a href="http://vedicastrology-gujarati.blogspot.com/2010/04/blog-post_08.html"&gt;ગ્રહોનો અસ્ત&lt;/a&gt;)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૨. પરસ્પર દ્રષ્ટિ યોગ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહો પરસ્પર એકબીજા પર દ્રષ્ટિ કરીને વધુ એક રીતે એકબીજાને પ્રભાવિત કરે છે. આ રીતે દ્રષ્ટિ કરીને ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોની બીજાં ગ્રહ સાથે આપ-લે કરે છે. પ્રત્યેક ગ્રહ પોતાનાથી સપ્તમ સ્થાનમાં રહેલી રાશિ અને ગ્રહ પર દ્રષ્ટિ કરે છે. આથી સામાન્ય રીતે જયારે ગ્રહો એકબીજાથી સપ્તમ સ્થાનમાં હોય ત્યારે પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે. પરંતુ મંગળથી શનિ ચોથે હોતાં મંગળ અને શનિ વચ્ચે પણ પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૩. એકપક્ષીય દ્રષ્ટિ યોગ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;એક ગ્રહની બીજાં ગ્રહ પર દ્રષ્ટિ હોય પરંતુ બીજાં ગ્રહની દ્રષ્ટિ પ્રથમ ગ્રહ પર ન હોય ત્યારે આ યોગ રચાય છે. આ યોગમાં ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોનું બીજાં ગ્રહ પર વહન કરે છે. બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ પોતાના સ્થાનથી સપ્તમ સ્થાન ઉપરાંત વધારાની દ્રષ્ટિ ધરાવતા હોવાથી તેમના દ્રષ્ટિ કરવાને લીધે આ યોગ રચાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૪. પરિવર્તન યોગ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;જયારે એક ગ્રહ બીજાં ગ્રહની રાશિમાં અને બીજો ગ્રહ પ્રથમ ગ્રહની રાશિમાં સ્થિત હોય ત્યારે પરિવર્તન યોગ રચાય છે. દા.ત. શુક્ર ધનુ રાશિ સ્થિત હોય અને ગુરુ વૃષભ રાશિ સ્થિત હોય. પરિવર્તન યોગમાં રહેલા ગ્રહો સ્વરાશિ સ્થિત હોય તે રીતે વર્તે છે. આ બાબતનું ઉદાહરણ આપીને સમજાવું તો ધારોકે બે મિત્રો અલગ -અલગ શહેરમાં પોતાનું ઘર ધરાવે છે. કોઈ કારણોસર બંનેને એકબીજાના શહેરમાં રહેવાનું થયું હોવાથી એક મિત્ર બીજાં મિત્રના ઘરમાં રહે છે જ્યારે બીજો મિત્ર પ્રથમ મિત્રના ઘરમાં રહે છે. અહી બંને મિત્રો એકબીજાના ઘરમાં રહેતા હોવાથી બંને બીજાના ઘરની પોતાના ઘરની માફક જ સંભાળ રાખશે અને નુકસાન પહોંચાડવાનો વિચાર નહિ કરે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3418683230657695760?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3418683230657695760/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3418683230657695760&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3418683230657695760'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3418683230657695760'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/07/blog-post_29.html' title='ગ્રહોનાં સંબંધ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8104531104688869162</id><published>2010-07-20T20:19:00.001+05:30</published><updated>2010-07-20T20:22:28.251+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મંગળ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કન્યા'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='શનિ'/><title type='text'>કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ</title><content type='html'>આજે સવારે એટલે કે તા.૨૦.૭.૨૦૧૦ના રોજ ૬.૨૬ કલાકે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ પહેલેથી જ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સાથે કન્યા રાશિમાં શનિ અને મંગળની યુતિ રચાઈ છે. મંગળ કન્યા રાશિમાં તા.૬.૯.૨૦૧૦ સુધી ભ્રમણ કરશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શનિ-મંગળની આ યુતિ રાજનૈતિક અસ્થિરતા, દુર્ઘટનાઓ, અકસ્માત, આતંકવાદ, બોમ્બ વિસ્ફોટ, પૂર-ભૂકંપ જેવી કુદરતી આફતો સર્જી શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળ એ ઉષ્ણ ગ્રહ છે અને શનિ શીત ગ્રહ છે. મંગળ એ શક્તિ, સાહસ, પરાક્રમ, આક્રમકતા, ક્રોધ, ઉશ્કેરાટ, તકરાર અને ઉતાવળાપણાનો કારક ગ્રહ છે. તેનાથી વિરુધ્ધ શનિ સંયમ, ધીરજ, અવરોધ, યાતના, સંઘર્ષ અને વિલંબનો કારક ગ્રહ છે. જ્યારે પરસ્પર વિરોધી પ્રકૄતિના આ બે પાપગ્રહો યુતિ કરે છે ત્યારે દરેક કાર્યોમાં એક પ્રકારની સ્થગતિતા અને અનિર્ણયાત્મકતાની સ્થિતિ સર્જાય છે. ક્રોધ અને કઠોર પરિશ્રમ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અકસ્માત, લડાઈ-ઝઘડા, વાદવિવાદ થવાની સંભાવના વધે છે. કન્યા રાશિ, કન્યા લગ્ન અને કન્યાનો સૂર્ય ધરાવનાર જાતકોને આ યુતિ વધુ અસર કરશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મેષ&lt;/span&gt; - શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્યની કાળજી લેવી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃષભ&lt;/span&gt; - વિદ્યાભ્યાસમાં પ્રગતિ, સંતાનને કષ્ટ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મિથુન&lt;/span&gt; - ગૃહ ક્લેશ, હ્રદય સંબંધી બિમારી, માનસિક અશાંતિ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કર્ક&lt;/span&gt; - પરાક્રમમાં વૃધ્ધિ, ભાઈ-બહેનોને કષ્ટ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;સિંહ&lt;/span&gt; - નાણાકીય ખર્ચ, કૌટુંબિક અશાંતિ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કન્યા&lt;/span&gt; - આકસ્મિક દુર્ઘટના, વાદવિવાદ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;તુલા&lt;/span&gt; - અણધાર્યો નાણાકીય ખર્ચ, વ્યર્થ ભ્રમણ, નેત્રવિકાર&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃશ્ચિક&lt;/span&gt; - જમીન સંબંધી લાભ, ઈચ્છાઓની પૂર્તિ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ધનુ&lt;/span&gt; - નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મકર&lt;/span&gt; - વ્યર્થ યાત્રા, પિતાને કષ્ટ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કુંભ&lt;/span&gt; - સ્વાસ્થ્યની તકેદારી અત્યંત જરૂરી&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મીન &lt;/span&gt;- ભાગીદાર સાથે વિવાદ, જીવનસાથીને કષ્ટ&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8104531104688869162?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8104531104688869162/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8104531104688869162&amp;isPopup=true' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8104531104688869162'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8104531104688869162'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/07/blog-post_20.html' title='કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-5959481452244519007</id><published>2010-07-17T19:26:00.001+05:30</published><updated>2011-07-12T15:29:36.596+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મભૂમિ પંચાગ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મારા વિચારો'/><title type='text'>જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨)</title><content type='html'>પ્રિય વાચકમિત્રો,&lt;br /&gt;&lt;br /&gt;જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨) પ્રગટ થઈ ગયેલ છે. જેમાં આપ મારો 'ગ્રહોનાં મરણસ્થાન' એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-5959481452244519007?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/5959481452244519007/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=5959481452244519007&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5959481452244519007'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5959481452244519007'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/07/blog-post_17.html' title='જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨)'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-7238241180940934499</id><published>2010-07-15T00:13:00.001+05:30</published><updated>2010-07-15T00:16:48.146+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહોનું બળ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ષડબળ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>ગ્રહોનું બળ</title><content type='html'>ગ્રહ જ્યારે જન્મકુંડળીમાં શુભ રીતે સ્થિત હોય ત્યારે તે ગ્રહનાં શુભ અને સકારાત્મક ગુણો પ્રગટ થાય છે. આ જ ગ્રહ જ્યારે કુંડળીમાં દૂષિત થઈને અશુભ રીતે સ્થિત હોય ત્યારે ગ્રહની અનિચ્છનીય અને અશુભ બાજુ પ્રગટ થાય છે. કોઈ ગ્રહ કેટલી તીવ્રતાથી શુભ કે અશુભ ગુણોને પ્રગટ કરશે અથવા એક ગ્રહની સરખામણીમાં બીજો ગ્રહ કેટલાં પ્રમાણમાં શુભ કે અશુભ છે તે નક્કી કરવા માટે ગ્રહોનું બળ માપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ માટે એક વિસ્તૃત અને અટપટી પધ્ધતિ વર્ણવામાં આવી છે જે ષડબળ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં ષડ એટલે કે છ. આમ આ પધ્ધતિ છ ઘટકોની બનેલી છે. દરેક ઘટક વિશિષ્ટ રીતે ગ્રહોનું બળ માપે છે. ષડબળ માપવાનું જ્યોતિષ પરિમાણ વિરૂપા છે.&lt;br /&gt;&lt;br /&gt;ષડબળમાં બળવાન બનનાર ગ્રહ પોતાના કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ આપે છે. તે જે ભાવનો સ્વામી હોય તે ભાવને બળવાન બનાવે છે. જયારે ગ્રહ ષડબળમાં નિર્બળ બને છે ત્યારે તેનાં કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ મળતું નથી. તે ગ્રહને લગતી બાબતો જીંદગીમાં અનુભવવા મળતી નથી અને સ્વપ્નાઓ કે ઈચ્છાઓનાં સ્વરૂપમાં અધૂરી રહી જાય છે. પાપગ્રહ ષડબળમાં બળવાન બને છે ત્યારે તેની અશુભ ફળ આપવાની ક્ષમતા વધી જાય છે. જ્યારે શુભ ગ્રહ ષડબળમાં બળવાન બનવાથી અત્યંત શુભ ફળ આપે છે. આથી જ પાપગ્રહનું ષડબળમાં નિર્બળ હોવું શુભ છે અને શુભ ગ્રહનું ષડબળમાં બળવાન હોવું શુભ છે.&lt;br /&gt;&lt;br /&gt;ષડબળના છ ઘટકો અન્ય પેટા ઘટકો ધરાવે છે. આથી જ ષડબળ માપવાની આ પધ્ધતિ વિસ્તૃત અને અટપટી છે. આપણે અહીં ટૂંકમાં આ છ ઘટકો  જોઈશું.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૧. સ્થાનબળ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;સ્થાનબળ કુંડળીમાં ગ્રહની રાશિને આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ, મૂળત્રિકોણ રાશિ, સ્વરાશિ, મિત્ર રાશિ, પોતાનાં દ્રેષ્કાણમાં અને પોતાનાં નવમાંશમાં હોય તો તે સ્થાનબળ મેળવે છે. સ્ત્રી ગ્રહો સ્ત્રી રાશિમાં(સમ) બળવાન બને છે અને પુરુષ તથા સમગ્રહો પુરુષ રાશિમાં(વિષમ) બળવાન બને છે. સ્થાનબળ અન્ય પાંચ પેટા બળ ધરાવે છે. (૧) ઉચ્ચ બળ, (૨) સપ્તવર્ગ બળ, (૩) ઓજ યુગ્મ રાશિ અંશ બળ, (૪) કેન્દ્રાદિ બળ, (૫) દ્રેષ્કાણ બળ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૨. દિગ્બળ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;દિગ્બળ કુંડળીમાં ગ્રહની દિશાને આધારે નક્કી કરવામાં આવે છે. જન્મકુંડળીમાં પ્રથમ ભાવને પૂર્વ દિશા, ચતુર્થ ભાવને ઉત્તર દિશા, સપ્તમ ભાવને પશ્ચિમ દિશા અને દસમ ભાવને દક્ષિણ દિશા ગણવામાં આવે છે. બુધ અને ગુરુ પૂર્વ દિશામાં જન્મલગ્નમાં બળવાન બને છે. ચન્દ્ર અને શુક્ર ઉત્તર દિશામાં ચતુર્થ ભાવમાં બળવાન બને છે. શનિ પશ્ચિમ દિશામાં સપ્તમ સ્થાનમાં બળવાન બને છે. સૂર્ય અને મંગળ દક્ષિણ દિશામાં દસમ ભાવમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૩. કાળબળ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કાળબળ જન્મના સમય સાથે સંબંધ ધરાવે છે. દિવસે જન્મ હોય તો સૂર્ય, ગુરુ અને શુક્ર બળવાન બને છે. રાત્રે જન્મ હોય તો ચન્દ્ર, મંગળ અને શનિ બળવાન બને છે. બુધ દિવસે તથા રાત્રે બંને સમયે બળવાન હોય છે. શુક્લ પક્ષમાં શુભ ગ્રહો જેવા કે પૂર્ણ ચન્દ્ર, ગુરુ, શુક્ર તથા પાપગ્રહની યુતિ કે દ્રષ્ટિ સિવાયનો બુધ બળવાન હોય છે. કૃષ્ણ પક્ષમાં પાપગ્રહો જેવા કે ક્ષીણ ચન્દ્ર, સૂર્ય, મંગળ, શનિ તથા પાપગ્રહ યુક્ત બુધ બળવાન હોય છે. કાળબળ છ પેટા બળ ધરાવે છે. (૧) નત-ઉન્‍નત બળ, (૨) પક્ષ બળ, (૩) ત્રિભાગ બળ, (૪) વર્ષ, માસ, દિન, હોરા બળ, (૫) અયન બળ, (૬) યુધ્ધ બળ&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૪. નૈસર્ગિક બળ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;નૈસર્ગિક બળ ગ્રહોનાં કુદરતી તેજસ્વી સ્વરૂપ અથવા દ્રષ્ટિગોચરતાને આધારે નક્કી કરવામાં આવે છે. જેમ કે સૂર્ય એ સૌથી તેજસ્વી અને ચળકતો ગ્રહ છે. આથી બધાં ગ્રહોમાં સૂર્ય સૌથી વધુ બળવાન બને છે. ત્યારબાદ ચન્દ્ર, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને શનિ એ ક્રમમાં ગ્રહો બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૫. દ્રિગ્બળ &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;દ્રિગ્બળ ગ્રહ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિને આધારે નક્કી કરવામાં આવે છે. પાપગ્રહની દ્રષ્ટિ ગ્રહને નિર્બળ બનાવે છે. જ્યારે શુભ ગ્રહની દ્રષ્ટિ ગ્રહને બળવાન બનાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૬. ચેષ્ટાબળ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ચેષ્ટાબળ ગ્રહની ગતિને આધારે નક્કી કરવામાં આવે છે. સૂર્ય માટે અયનબળ ચેષ્ટાબળ બને છે અને ચન્દ્ર માટે પક્ષબળ ચેષ્ટાબળ બને છે. બાકીનાં ગ્રહોનું ચેષ્ટાબળ તેમની ગતિ જેવી કે વક્ર, અનુવક્ર, વિકળ, મંદ, મંદતર, સમ, ચર, અતિચરના આધારે નક્કી કરવામાં આવે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-7238241180940934499?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/7238241180940934499/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=7238241180940934499&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7238241180940934499'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7238241180940934499'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/07/blog-post.html' title='ગ્રહોનું બળ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-9085768110489812624</id><published>2010-06-28T18:57:00.001+05:30</published><updated>2010-06-28T18:59:32.888+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહોની અવસ્થા'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>ગ્રહોની અવસ્થા</title><content type='html'>જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને અન્ય પરિસ્થિતિને આધારે તેમને જુદી-જુદી અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની પાંચ પ્રકારની અવસ્થા વર્ણવાયેલી છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૧. બાલ આદિ અવસ્થા(૫ અવસ્થા)&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોના અંશને આધારે તેમને (૧)બાલાવસ્થા, (૨)કુમારાવસ્થા, (૩)યુવાવસ્થા, (૪)વૃદ્ધાવસ્થા અને (૫)મૃતાવસ્થા - આ પ્રકારે પાંચ અવસ્થામાં વહેંચવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;વિષમ રાશિ(એકી રાશિ)ના પહેલાં ૬ અંશ બાલાવસ્થા, બીજા ૬ અંશ(૭ થી ૧૨) કુમારાવસ્થા, ત્રીજા ૬ અંશ(૧૩ થી ૧૮) યુવાવસ્થા, ચોથા ૬ અંશ(૧૯ થી ૨૪) વૃદ્ધાવસ્થા અને છેલ્લાં ૬ અંશ(૨૫ થી ૩૦) મૃતાવસ્થા ગણવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;સમ રાશિ(બેકી રાશિ)માં આથી ઉલટું ગણવું. એટલે કે પહેલાં ૬ અંશ મૃતાવસ્થા, બીજા ૬ અંશ વૃદ્ધાવસ્થા વગેરે.&lt;br /&gt;&lt;br /&gt;બાલાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૪ ફળ, કુમારાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૨ ફળ, યુવાવસ્થામાં રહેલો ગ્રહ પૂર્ણ ફળ, વૃદ્ધાવસ્થામાં રહેલો ગ્રહ અતિ અલ્પ ફળ અને મૃતાવસ્થામાં રહેલો ગ્રહ કંઈ પણ ફળ આપતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૨. જાગ્રત આદિ અવસ્થા(૩ અવસ્થા) &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહ પોતાની રાશિમાં કે ઉચ્ચ રાશિમાં સ્થિત હોય તો જાગ્રત અવસ્થામાં રહેલો કહેવાય છે. મિત્ર રાશિ કે સમ રાશિમાં સ્થિત ગ્રહ સ્વપ્ન અવસ્થામાં રહેલો કહેવાય છે. જ્યારે શત્રુ રાશિ કે નીચ રાશિમાં રહેલો ગ્રહ સુષુપ્ત અવસ્થામાં રહેલો કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;નામ પ્રમાણે જ જાગ્રત અવસ્થામાં રહેલો ગ્રહ પૂર્ણ ફળ આપે છે. સ્વપ્ન અવસ્થામાં રહેલો ગ્રહ મધ્યમ ફળ આપે છે અને સુષુપ્ત અવસ્થામાં રહેલો ગ્રહ શૂન્ય ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૩. દીપ્ત આદિ અવસ્થા(૯ અવસ્થા)&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં દીપ્ત અવસ્થામાં, સ્વરાશિમાં સ્વસ્થ અવસ્થામાં, અધિમિત્રની રાશિમાં મુદિત અવસ્થામાં, મિત્રની રાશિમાં શાંત અવસ્થામાં, સમની રાશિમાં દીન અવસ્થામાં, પાપગ્રહની સાથે યુતિમાં હોય તો વિકલ અવસ્થામાં, શત્રુની રાશિમાં દુઃખિત અવસ્થામાં, અધિશત્રુની રાશિમાં ખલ અવસ્થામાં અને સૂર્યની સાથે અસ્ત હોય તો કોપ અવસ્થામાં રહેલો ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોની આ જુદી-જુદી નવ અવસ્થાઓ પ્રમાણે જે અવસ્થામાં ગ્રહ રહેલો હોય તે આધારે જે-તે ભાવના શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૪. લજ્જિત આદિ અવસ્થા(૬ અવસ્થા)&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;લજ્જિત, ગર્વિત, ક્ષુધિત, તૃષિત, મુદિત અને ક્ષોભિત - આ પ્રમાણે ગ્રહોની ૬ અવસ્થા છે. પુત્રભાવમાં રહેલો ગ્રહ રાહુ, કેતુ, સૂર્ય, શનિ અથવા મંગળ સાથે સંકળાયેલો હોય તો લજ્જિત અવસ્થામાં રહેલો ગણાય છે. ઉચ્ચ રાશિ કે મૂળત્રિકોણ રાશિમાં રહેલો ગ્રહ ગર્વિત અવસ્થા ધરાવે છે. શત્રુની રાશિમાં, શત્રુ ગ્રહ સાથે યુતિમાં, શત્રુગ્રહથી દ્રષ્ટ અથવા શનિની સાથે રહેલો ગ્રહ ક્ષુધિત અવસ્થામાં રહેલો ગણાય છે. જલરાશિમાં રહેલો ગ્રહ પાપગ્રહથી દ્રષ્ટ હોય અને શુભગ્રહની દ્રષ્ટિ તેના પર ન પડતી હોય તો તે તૃષિત અવસ્થામાં રહેલો ગણાય છે. મિત્રની રાશિમાં, મિત્ર ગ્રહ સાથે યુતિમાં, શુભ ગ્રહથી દ્રષ્ટ અથવા ગુરુ સાથે યુતિમાં રહેલો ગ્રહ મુદિત અવસ્થામાં રહેલો ગણાય છે. સૂર્યની સાથે યુતિમાં રહેલો ગ્રહ જો પાપગ્રહથી દ્રષ્ટ કે યુક્ત હોય અથવા શત્રુ ગ્રહથી દ્રષ્ટ હોય તો ક્ષોભિત અવસ્થામાં રહેલો ગણાય છે.     &lt;br /&gt;&lt;br /&gt;જે ભાવમાં ક્ષુધિત કે ક્ષોભિત અવસ્થામાં રહેલો ગ્રહ સ્થિત હોય તે ભાવનાં ફળનો નાશ થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;૫. શયન આદિ અવસ્થા(૧૨ અવસ્થા)&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;(૧)શયન, (૨)ઉપવેશન, (૩)નેત્રપાણિ, (૪)પ્રકાશ, (૫)ગમન, (૬)આગમન, (૭)સભાવાસ, (૮)આગમ, (૯)ભોજન, (૧૦)નૃત્યલિપ્સા, (૧૧)કૌતુક  અને (૧૨)નિદ્રા - આ પ્રકારે ૧૨ અવસ્થામાં ગ્રહોને ગાણિતિક ગણતરીઓને આધારે વહેંચવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;આ અવસ્થા પોતાની પ્રકૃતિ કરતાં વિરુદ્ધ ફળ આપવાની ગ્રહની વિશિષ્ટ અસર જાણવાં માટે ઉપયોગી છે. ચોક્કસ શયન આદિ અવસ્થામાં રહેલો પાપગ્રહ પણ તે જે ભાવમાં સ્થિત હોય તે ભાવ અંગે શુભ ફળ આપવાં સમર્થ બને છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-9085768110489812624?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/9085768110489812624/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=9085768110489812624&amp;isPopup=true' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/9085768110489812624'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/9085768110489812624'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/06/blog-post.html' title='ગ્રહોની અવસ્થા'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1198928182420543906</id><published>2010-05-30T17:24:00.001+05:30</published><updated>2010-05-30T17:27:46.500+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મંગળ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='સિંહ'/><title type='text'>સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ</title><content type='html'>૨૬ મે, ૨૦૧૦ના રોજ મંગળે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છેલ્લાં લગભગ આઠ મહિનાથી પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહેનારો મંગળ વક્રી થવાને લીધે લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહ્યો. પરંતુ હાલ હવે સિંહ રાશિમાં પ્રવેશેલો મંગળ આગામી ૨૦ જુલાઈ, ૨૦૧૦ સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. બારેય રાશિઓને સિંહ રાશિમાં મંગળનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મેષ &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;મેષ રાશિને પંચમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સંતાને બાબતે ચિંતા કરાવે. સંતાનો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવું. નાણાકીય ખર્ચને કાબુમાં રાખવો. પેટની બિમારીઓથી સાવધ રહેવું. હરિફો અને શત્રુઓથી હેરાનગતિ સંભવી શકે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃષભ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;વૃષભ રાશિને ચતુર્થ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ચિંતાઓ કરાવે. ચિત અસ્થિર રહે તેમજ ભોજન અને ઉંઘ અનિયમિત બને. ઘરમાં અશાંતિ રહે અને પરિવારજનોનાં વિરોધનો સામનો કરવો પડે. જમીન-મિલ્કતને લગતાં નિર્ણયો સંભાળીને લેવાં.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મિથુન&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;મિથુન રાશિને તૃતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સાહસ અને પરાક્રમની વૃધ્ધિ કરાવે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. નાણાકીય ધનલાભ થાય. નવી તકોની પ્રાપ્તિ થાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કર્ક&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કર્ક રાશિને દ્વિતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ નેત્ર પીડા કરાવે. વાણી પર કાબુ રાખવો અને દલીલો કરવાથી દૂર રહેવું. ધનની હાનિ થાય. કૌટુંબિક અશાંતિનો અનુભવ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંભાળીને નિર્ણયો લેવાં.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;સિંહ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;સિંહ રાશિને લગ્નમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ઉશ્કેરાટ અને આવેગની અનુભૂતિ કરાવે. ક્રોધમાં વધારો થાય. રક્ત અને પિતને લગતી બિમારીઓનો સામનો કરવો પડે. વાહન સંભાળીને ચલાવવું. આગ અને તીક્ષ્ણ હથિયારોથી સાવધ રહેવું.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કન્યા&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કન્યા રાશિને દ્વાદશ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ ખર્ચાઓની વૃધ્ધિ કરાવે. આર્થિક હાનિ થાય. સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી. નેત્ર પીડા તેમજ પગને લગતી બિમારીઓ સંભવી શકે. વિદેશયાત્રામાં સફળતા મળે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;તુલા&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;તુલા રાશિને એકાદશ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ આર્થિક લાભ કરાવે. જમીન-મિલ્ક્તને લગતાં કાર્યોમાં સફળતા મળે. ભાઈ-બહેનોથી લાભ રહે. લોકપ્રિયતામાં વધારો થાય. સુખનો સમય રહે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃશ્ચિક&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;વૃશ્ચિક રાશિને દસમ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા અપાવે. સત્તાની પ્રાપ્તિ થાય. ચિંતાઓમાંથી મુક્તિ મળે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. સ્વાથ્યની સંભાળ લેવી અને ખાનપાન બાબતે સચેત રહેવું.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ધનુ &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ધનુ રાશિને નવમ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સ્વાસ્થ્ય બાબતે તકેદારી લેવાનું સૂચવે છે. શારીરિક નબળાઈનો અનુભવ થાય. વિદેશયાત્રા સંભવી શકે. અધાર્મિક કાર્યો કરવાથી દૂર રહેવું. ધન હાનિ થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મકર&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;મકર રાશિને અષ્ટમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ શારીરિક ભય પેદા કરે. સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી. વાહન સાવધાનીથી ચલાવવું. નાણાકીય ખર્ચાઓ બાબતે સચેત રહેવું. પરિવારથી દૂર જવાનું થાય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કુંભ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કુંભ રાશિને સપ્તમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ લગ્નજીવનમાં અશાંતિ પેદા કરાવે. જીવનસાથીના ક્રોધમાં વધારો થાય અથવા જીવનસાથીની તબિયત ચિંતા કરાવે. નાણાકીય ખર્ચ બાબતે સાવધાન રહેવું.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મીન&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;મીન રાશિને ષષ્ઠ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ શત્રુઓ અને હરિફો પર વિજયની પ્રાપ્તિ કરાવે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધન લાભ થાય. સ્વાથ્યમાં સુધારો થાય. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા મળે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1198928182420543906?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1198928182420543906/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1198928182420543906&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1198928182420543906'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1198928182420543906'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/05/blog-post_30.html' title='સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3502298040359621675</id><published>2010-05-27T12:20:00.001+05:30</published><updated>2010-05-27T12:23:53.511+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મારા વિચારો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='આચરણ શુદ્ધિ'/><title type='text'>આચરણ શુદ્ધિ</title><content type='html'>જ્યોતિષીઓ જાતકની સમસ્યાઓનાં સમાધાન માટે મંત્ર, દાન, ઉપવાસ વગેરે ઉપાયો સૂચવતાં હોય છે. ઘણીવાર જાતક પોતે જ પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે ઉપાયો સૂચવવાની માગણી કરતો હોય છે. જ્યોતિષિક ઉપાયો એ હકિકતમાં એક જાતની ઈશ્વરને કરાતી પ્રાર્થના અને તપસ્યા જ છે. આ કશું ન કરીને ફક્ત સારા કર્મો કરવાથી, સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી અને બીજાને મદદરૂપ થવાની ભાવના રાખવાથી પણ આપણે આપણાં કર્મોની પીડા હળવી કરી શકીએ છીએ.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે આપણે અસત્ય અને અપ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ, બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, છેતરીએ છીએ કે બીજાનો લાભ લેવાની વૃતિ ધરાવીએ છીએ ત્યારે ઈશ્વરના કોઈ જપ, તપ કે મંત્ર કામ આવતાં નથી. આપણે એક મનુષ્યને છેતરી શકીએ પરંતુ ઈશ્વરને છેતરી શકતાં નથી. એ તો ઉપર બેઠો-બેઠો આપણાં દરેક આચરણની નોંધ લઈ રહ્યો છે. &lt;br /&gt;&lt;br /&gt;ઓશોએ એક સરસ વાત કહી છે. &lt;span style="font-family: arial;font-size:100%;" &gt;"Truth is something which is a very intrinsic quality for a spiritual seeker. When someone cheats other person, then in a way He cheats his own soul. Although, we don't realize it, but we all are connected and are part of the cosmic unity. Whatever we do, it gets returned to us in thousand times."&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;કર્મોની પીડા હળવી કરવાનો સૌ પ્રથમ અને સૌથી અગત્યનો ઉપાય છે આચરણની શુદ્ધિ.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3502298040359621675?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3502298040359621675/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3502298040359621675&amp;isPopup=true' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3502298040359621675'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3502298040359621675'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/05/blog-post_27.html' title='આચરણ શુદ્ધિ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3705755526437541768</id><published>2010-05-24T22:27:00.001+05:30</published><updated>2010-05-24T22:31:47.305+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વક્રી ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>વક્રી ગ્રહો - ૨</title><content type='html'>આપણે અગાઉ જોયું કે વક્રી બનેલો ગ્રહ પૃથ્વીથી નજીક હોવાથી વિશેષ પ્રમાણમાં અસર કરતો હોય ફળકથનમાં તેની ભૂમિકા અગત્યની છે.&lt;br /&gt;&lt;br /&gt;વક્રી ગ્રહ એક જ ભાવ/ભાવબિંદુ અને ભાવમાં રહેલાં ગ્રહ પરથી બે-ત્રણ વાર પસાર થાય છે. પહેલી વખત માર્ગી ગતિથી પસાર થાય છે. ત્યારબાદ વક્રી બનીને ફરી એ જ ભાવબિંદુ પરથી પસાર થાય છે. અંતે ફરી માર્ગી બનીને એ જ ભાવબિંદુને આવરે છે. આ રીતે એક જ ભાવ/ભાવબિંદુ અને ગ્રહ પરથી વધુ વાર પસાર થવાથી વક્રી ગ્રહને પોતાનું શુભ કે અશુભ ફળ આપવાની તક વધુ વાર પ્રાપ્ત થાય છે. આ કારણથી પણ વક્રી ગ્રહ ફળકથનમાં અગત્યનો બની રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;પૃથ્વી પર સમયની સાથે જીંદગી આગળ વધે છે. જ્યારે વક્રી ગ્રહો સમયની સાથે પાછળ ચાલે છે. પાછળ ચાલતાં હોવાથી વક્રી ગ્રહો જે ભાવનાં અધિપતિ હોય તે ભાવને લગતી બાબતનું વિલંબથી ફળ આપે છે. દા.ત. સપ્તમેશ તરીકે વક્રી ગુરુ લગ્ન મોડાં કરાવી શકે છે. પરંતુ ગુરુનાં કારકત્વને લગતી બાબતો જેવી કે સંતાન, વિદ્યા, ડહાપણ, જ્ઞાન વગેરેને લગતું કોઈ અશુભ ફળ મળતું નથી કે તે પ્રાપ્ત થવામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.&lt;br /&gt;&lt;br /&gt;શુભ ગ્રહ વક્રી થાય ત્યારે મહાશુભ બને છે અને પાપગ્રહ વક્રી થાય ત્યારે મહાપાપ બને છે. કુંડળીમાં ઉચ્ચનો ગ્રહ વક્રી બને ત્યારે નીચનાં જેવું ફળ આપે છે અને નીચનો ગ્રહ વક્રી બને ત્યારે ઉચ્ચનાં જેવું ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;જે રીતે હંમેશા વક્રી રહેતાં રાહુ-કેતુ ગત જન્મ સાથે સંકળાયેલાં છે તે જ રીતે કુંડળીમાં વક્રી રહેલો ગ્રહ ગત જન્મને જોડતી કડી છે. વક્રી ગ્રહ ગત જન્મમાં અતૃપ્ત રહી ગયેલી તીવ્ર ઈચ્છાનો નિર્દેશ કરે છે. વક્રી ગ્રહો પરંપરાને અનુસરતાં નથી અને અપરંપરાગત વલણ અને અલગ વિચારો ધરાવે છે. તેઓ જીંદગીને બીજાં કરતાં અલગ રીતે જુએ છે. અલગ રીતે જોવાં છતાં હકારાત્મક રીતે જોવામાં આવે ત્યારે તેઓ પરિવર્તનશીલ અને કંઇક નવું કરનાર બને છે. પરંતુ જો નકારાત્મક રીતે જોવામાં આવે તો તેઓ વિકૃત અને અપ્રામાણિક બની રહે છે. ગ્રહનાં વક્રત્વની ઘટના દ્રષ્ટિ ભ્રમ છે અને ભ્રમ હંમેશા મનમાં પેદા થાય છે. આથી જ વક્રી ગ્રહો જાતકનાં બાહ્ય જગત કરતાં માનસિક કે આંતરિક જગતને વધુ અસર કરે છે. જે ગ્રહ વક્રી હોય તે ગ્રહનાં ગુણ આંતરિક રીતે ખીલે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં વક્રી રહેલો મંગળ તાકાત, આક્રમકતા અને ક્રોધને વધારે છે. અપરંપરાગત તર્કબુધ્ધિ ધરાવે છે. સ્ત્રીની કુંડળીમાં વક્રી રહેલો મંગળ લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવી સ્ત્રીઓ ઘણીવાર બેજવાબદાર અને સામાજીક રીતે અયોગ્ય પુરુષ પ્રત્યે આકર્ષાય છે.&lt;br /&gt;&lt;br /&gt;વક્રી બુધ જાતકને મૌન અને અંતર્મુખી બનાવી દે છે અથવા જાતક એકલાં એકલાં પોતાની જાત સાથે વાતો કરવાની ટેવ ધરાવે છે. તેઓ માનસિક રીતે સક્રિય હોય છે. ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી અથવા લીધેલાં નિર્ણયોને વળગી રહેતાં નથી. લેખન અને વાંચનમાં રસ વધે છે. ઘણાં લેખકોની કુંડળીમાં બુધ વક્રી જોવાં મળે છે.&lt;br /&gt;&lt;br /&gt;દર દસમાંથી લગભગ ત્રણ કુંડળીમાં ગુરુ વક્રી જોવાં મળે છે. જ્યાં બીજા લોકો અસફળ રહ્યા હોય ત્યાં વક્રી ગુરુ ધરાવતાં જાતકો સફળ થાય છે. તેઓ બીજાએ અધૂરાં મૂકેલાં કાર્યો પૂરાં કરે છે. નૈતિક મૂલ્યો, ધર્મ, તત્વજ્ઞાન વગેરે અંગે આગવા વિચારો ધરાવે છે. પરંપરાગત વિચારો સ્વીકારી લેવાને બદલે પોતાની અંદરથી જવાબ શોધે છે.&lt;br /&gt;&lt;br /&gt;વક્રી શુક્ર ધરાવતાં જાતકો આનંદ-પ્રમોદ, સુંદરતા, પ્રેમ અંગે અલગ વિચારો ધરાવે છે. તેમને સર્વસામાન્ય સુખ સાધનોમાં રસ પડતો નથી. સામાજીક ધારાધોરણો અને સ્વીકૃત મૂલ્યો સ્વીકારતાં નથી અને ઘણીવાર અસામાજીક વ્યવહાર કરે છે. નૃત્ય, સંગીત, અભિનય જેવી કલાઓમાં ખીલે છે. પુરુષની કુંડળીમાં વક્રી શુક્ર લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવો પુરુષ જાતક અપરંપરાગત સ્ત્રી પ્રત્યે આકર્ષાય શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;વક્રી શનિ ધરાવતાં જાતકો સત્તાને પ્રાપ્ત કરે છે. તેઓ શાસન કરીને અપાર લોકચાહના મેળવે છે. આ જ વક્રી શનિમાં સંસારથી અલિપ્ત કરાવીને યોગી બનાવી દેવાની તાકાત છે. વક્રી શનિ ધરાવતાં જાતકો ઘણીવાર જીંદગી પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે અને હતાશાનો ભોગ બની જાય છે. ક્યારેક લોભ અને લાલચવૃતિ ધરાવે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3705755526437541768?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3705755526437541768/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3705755526437541768&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3705755526437541768'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3705755526437541768'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/05/blog-post.html' title='વક્રી ગ્રહો - ૨'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8501641147115562918</id><published>2010-04-29T23:13:00.001+05:30</published><updated>2010-04-30T12:58:52.797+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મીન'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગોચર ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગુરુ'/><title type='text'>ગુરુનો મીન રાશિમાં પ્રવેશ</title><content type='html'>દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલાં બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મેષ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું દ્વાદશ ભાવમાં ભ્રમણ - પરદેશની મુસાફરી, વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશગમન, નાણાકીય જાવકમાં વધારો, દાન-ધર્માદા અને ધાર્મિક કાર્યો જેવા શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ, નવા જમીન-મકાન-વાહનની ખરીદી શક્ય, વતનની મુલાકાત, લોન પ્રાપ્તિમાં સફળતા, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્‍નતિ, પ્રગતિનાં માર્ગ આડે આવતા અવરોધો દૂર કરવામાં સફળતા.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃષભ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું એકાદશ ભાવમાં ભ્રમણ - ધનલાભ, નાણાકીય આવકમાં વધારો, ભાઈ-બહેનો તથા મિત્રોનો સાથ-સહકાર તેમજ તેમનાં થકી ધનલાભ, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા, ગર્ભાવસ્થા અને સંતાન પ્રાપ્તિ માટે યોગ્ય સમય, પ્રણયસંબંધમાં અનુકૂળતા, અપરિણીતોના લગ્ન શક્ય, વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મિથુન&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું દસમ ભાવમાં ભ્રમણ - નોકરીની પ્રાપ્તિ, નોકરી બદલવા માટે અનુકૂળ સમય, સહકર્મચારીઓનો સાથ-સહકાર, નવા વ્યાવસાયિક સાહસોમાં સફળતા, નાણાકીય આવકમાં વધારો, કૌટુંબિક સુખ-શાંતિ, કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો, નવા જમીન-મકાન-વાહનની ખરીદી, લોન મેળવવામાં સફળતા, શત્રુઓ પર વિજય, રોગોથી મુક્તિ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કર્ક&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું નવમ ભાવમાં ભ્રમણ - ભાગ્યવૃધ્ધિ, લાંબી મુસાફરીઓ, પરદેશની મુસાફરી, ધાર્મિક સ્થળોની યાત્રા, ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો, પિતા માટે લાભપ્રદ સમય, તંદુરસ્તીની પ્રાપ્તિ, શરીરમાં મેદવૃધ્ધિ શક્ય, નાના ભાઈ-બહેનો માટે પ્રગતિજનક સમય તથા તેમનો સાથ-સહકાર, સંદેશાવ્યવહાર-રચનાત્મક લખાણો-સંચાર માટે અનુકૂળ સમય, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, શેર-સટ્ટાથી લાભ, સંતાન જન્મ, સંતાનોની પ્રગતિ, પ્રણયસંબંધમાં સફળતા, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાનુકૂળતા, ઉચ્ચ અભ્યાસ શક્ય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;સિંહ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું અષ્ટમ ભાવમાં ભ્રમણ - ગુપ્ત ધનલાભ, વારસાકીય ધનલાભ, જીવનસાથીથી ધનલાભ, સંતાન પ્રાપ્તિ માટે પ્રતિકૂળ સમય, સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી જરૂરી, નાણાકીય ખર્ચમાં વધારો, દાન-ધર્માદાઓ શક્ય, પરદેશથી લાભ, વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત જરૂરી, ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કન્યા&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું સપ્તમ ભાવમાં ભ્રમણ - અપરિણીતોના લગ્ન, પરિણીતોના લગ્નજીવનમાં સુખ-સંવાદિતા, વ્યાવસાયિક ભાગીદારી માટે સાનુકૂળતા, ધનલાભ, ભાઈ-બહેનો અને મિત્રોનો સાથ-સહકાર, ઈચ્છાઓની પૂર્તિ, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, તંદુરસ્તીની પ્રાપ્તિ, જાહેર સામાજીક જીવનમાં પ્રતિષ્ઠામાં વધારો, માન-સન્માનમાં વૃધ્ધિ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;તુલા&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું ષષ્ઠ ભાવમાં ભ્રમણ - વકીલ અને ડોક્ટર જાતકો માટે અનુકૂળ સમય, લોન પ્રાપ્ત થવામાં સફળતા, મોસાળપક્ષમાં માંગલિક પ્રસંગ, મોસાળપક્ષનો સાથ-સહકાર, આરોગ્યની વિશેષ કાળજી જરૂરી, નોકરીમાં પ્રમોશન શક્ય, પરદેશ સાથેનાં વ્યવસાયથી લાભ, દલીલો કરવાથી દૂર રહેવું, જીવનસાથી તથા અન્ય કૌટુંબિક સભ્યો સાથે તણાવની શક્યતા.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;વૃશ્ચિક&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું પંચમ ભાવમાં ભ્રમણ - સંતાન પ્રાપ્તિ, સંતાનો માટે પ્રગતિજનક સમય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા, પ્રણયસંબંધમાં સાનુકૂળતા, શેર-સટ્ટાથી લાભ, સર્જનાત્મક બાબતો માટે અનુકૂળ સમય, ભાગ્યની વૃધ્ધિ, ધાર્મિક વલણમાં વધારો, પિતાની પ્રગતિ, નાણાકીય આવકમાં વધારો, મોટાં ભાઈ-બહેનોની પ્રગતિ, મિત્રોની સંખ્યામાં વધારો, તંદુરસ્તીની પ્રાપ્તિ, શરીરમાં મેદવૃધ્ધિ શક્ય.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ધનુ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું ચતુર્થ ભાવમાં ભ્રમણ - નવા જમીન-મકાન-વાહનની ખરીદી, જૂના ઘરનું નવીનીકરણ, સુખ-સગવડનાં સાધનોની ખરીદી, ઘરની સુખ-શાંતિમાં વધારો, માનસિક શાંતિ, વતનની મુલાકાત શક્ય, જીવનસાથીથી ધનલાભ, આરોગ્યની કાળજી જરૂરી, નોકરી-વ્યવસાય ક્ષેત્રે અનુકૂળતા, નાણાકીય જાવકમાં વધારો.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મકર&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું તૃતીય ભાવમાં ભ્રમણ - સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, નાના ભાઈ-બહેનોનો સાથ-સહકાર તેમજ તેમનાં માટે પ્રગતિજનક સમય, સંચાર-સંદેશાવ્યવહાર-કરાર માટે લાભપ્રદ સમય, ટૂંકી તથા લાંબી મુસાફરીઓ, અપરિણીતોના લગ્ન શક્ય, નાણાકીય આવકમાં વધારો, ભાગ્ય વૃધ્ધિ,  નોકરી-વ્યવસાય ક્ષેત્રે કઠોર પરિશ્રમ બાદ સફળતા.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કુંભ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું દ્વિતીય ભાવમાં ભ્રમણ - નાણાકીય આવક-સંપતિ-સમૃધ્ધિમાં વધારો, નવા અલંકારોની ખરીદી, કૌટુંબિક સુખ-શાંતિ-સંવાદિતા, કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો, શત્રુઓ પર વિજય, કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા, મોસાળપક્ષથી ધનલાભ તથા સાથ-સહકાર, નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ, ઉપરી અધિકારી તેમજ સહકાર્યકરોનો સાથ-સહકાર.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મીન&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુરુનું પ્રથમ ભાવમાં ભ્રમણ - શરીરમાં મેદવૃધ્ધિ શક્ય, દેખાવ પ્રત્યે સભાનતા, યોગ-વ્યાયામ-ધ્યાનની શરૂઆત, નવી નોકરી-વ્યવસાયની પ્રાપ્તિ, સંતાન જન્મ, શેર-સટ્ટાથી લાભ, વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો તેમજ અભ્યાસમાં પ્રગતિ, અપરિણીતોના લગ્ન શક્ય, પ્રેમલગ્નમાં સફળતા, ભાગ્યનો સાથ, ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધામાં વધારો, પિતા માટે લાભપ્રદ સમય.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8501641147115562918?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8501641147115562918/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8501641147115562918&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8501641147115562918'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8501641147115562918'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/04/blog-post_29.html' title='ગુરુનો મીન રાશિમાં પ્રવેશ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-2854811381404631709</id><published>2010-04-17T14:30:00.001+05:30</published><updated>2010-04-17T14:32:41.223+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વક્રી ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>વક્રી ગ્રહો - ૧</title><content type='html'>જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. આ દ્રષ્ટિ ભ્રમ શા કારણે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ.&lt;br /&gt;&lt;br /&gt;ધારોકે આપણે એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ. આપણી બાજુનાં પાટા પરથી બીજી ટ્રેન પસાર થઈ રહી છે. બીજી ટ્રેન આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ તે જ દિશામાં જઈ રહી છે. પરંતુ તે ટ્રેનની ગતિ આપણી ટ્રેન કરતાં ધીમી છે. એક સમય એવો આવશે કે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થઈ જશે અને થોડીવારમાં બાજુની ટ્રેનને પાછળ મૂકીને આપણી ટ્રેન આગળ વધી જશે. જ્યારે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થશે ત્યારે થોડી ક્ષણ પૂરતી બંને ટ્રેનની ગતિ સરખી લાગશે અને ટ્રેન સ્થંભી ગઈ હોય તેવું જણાશે. પરંતુ ધીમે-ધીમે બાજુની ટ્રેન પાછળ તરફ જઈ રહી હોય તેવો ભ્રમ થશે. ગ્રહોનાં સંદર્ભમાં પણ કંઇક આવી જ ઘટના ઘટે છે. પૃથ્વી પરથી જોતાં પહેલાં ગ્રહ માર્ગી દેખાય છે. ત્યારબાદ સ્થંભી દેખાઈને વક્રી થઈ જાય છે.&lt;br /&gt;&lt;br /&gt;ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવી છે અને દરેક અવકાશીય ઘટનાનું નિરિક્ષણ પૃથ્વીનાં સંદર્ભમાં કરવામાં આવે છે. જ્યારે અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે વક્રી બનતાં જણાય છે. બુધ અને શુક્ર સૂર્યની બીજી તરફ એટલે કે જ્યારે ગ્રહ અને પૃથ્વી વચ્ચે સૂર્ય હોય ત્યારે આ ગ્રહો માર્ગી રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ સૂર્યથી વિરુધ્ધ દિશામાં રહેલાં હોય ત્યારે વક્રી બને છે. એટલે કે જયારે બહિર્વર્તી ગ્રહ અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે જે-તે બહિર્વર્તી ગ્રહ વક્રી બનતો જણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. નીચે મુજબનાં દિવસો સુઘી બુધથી લઈને શનિ સુધીનાં ૫ ગ્રહો વક્રી અને સ્થિર રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;બુધ વક્રી - ૨૪ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - લગભગ ૧ દિવસ&lt;br /&gt;શુક્ર વક્રી - ૪૨ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - લગભગ ૨ દિવસ&lt;br /&gt;મંગળ વક્રી - ૮૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૩ થી ૪ દિવસ&lt;br /&gt;ગુરુ વક્રી - ૧૨૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૫ દિવસ&lt;br /&gt;શનિ વક્રી - ૧૪૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૫ દિવસ&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીમાં બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ જ્યારે સૂર્યથી પંચમ સ્થાને આવે ત્યારે વક્રી થવાની શરૂઆત કરે છે અને ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ સ્થાનોમાંથી પસાર થઈને નવમ સ્થાને આવે ત્યારે માર્ગી થાય છે. આથી આ ગ્રહો સૂર્યથી પંચમ અને નવમ સ્થાને ક્યારેક વક્રી હોય છે. જ્યારે ષષ્ઠ, સપ્તમ અને અષ્ટમ સ્થાને હંમેશા વક્રી હોય છે. અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર હંમેશા સૂર્યથી નજીક રહેતાં હોવાથી ફક્ત કુંડળી જોઈને તેઓ માર્ગી છે કે વક્રી તે જાણી શકાય નહિ.&lt;br /&gt;&lt;br /&gt;વક્રી બનેલો ગ્રહ સૂર્યથી દૂર હોય છે અને પૃથ્વીથી સૌથી નજીક હોય છે. પૃથ્વીથી નજીક હોવાથી પોતાનાં ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ગ્રહ પૃથ્વીને વિશેષ પ્રમાણમાં અસર કરે છે. આથી જ ફળાદેશમાં વક્રી ગ્રહ અગત્યનો બની રહે છે. ફળાદેશમાં વક્રી ગ્રહની ભૂમિકા અંગે હવે પછી ચર્ચા કરીશું.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-2854811381404631709?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/2854811381404631709/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=2854811381404631709&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2854811381404631709'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2854811381404631709'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/04/blog-post_17.html' title='વક્રી ગ્રહો - ૧'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-2871828136307915852</id><published>2010-04-08T19:55:00.002+05:30</published><updated>2010-04-08T20:01:11.959+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહોનો અસ્ત'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>ગ્રહોનો અસ્ત</title><content type='html'>જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યથી આગળ કે પાછળ ૧૦ અંશનાં અંતરે આવતાં ગ્રહનો અસ્ત થાય છે. પ્રત્યેક ગ્રહનાં અસ્ત પામવાના ચોક્ક્સ અંશો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્ર - ૧૨ અંશ&lt;br /&gt;મંગળ - ૧૭ અંશ&lt;br /&gt;બુધ - ૧૪ અંશ; વક્રી હોય ત્યારે ૧૨ અંશ&lt;br /&gt;ગુરુ- ૧૧ અંશ&lt;br /&gt;શુક્ર - ૧૦ અંશ; વક્રી હોય ત્યારે ૮ અંશ&lt;br /&gt;શનિ - ૧૫ અંશ&lt;br /&gt;&lt;br /&gt;બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ ક્યારેય એકસાથે વક્રી અને અસ્ત થતાં નથી.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે ગ્રહનો અસ્ત થાય છે ત્યારે ગ્રહ જે સ્થાનનો અધિપતિ હોય તે સ્થાનને લગતી બાબતો અને પોતાના કારકત્વને લગતી બાબતોનું ફળ આપવા માટે નિર્બળ બને છે. ગ્રહ જ્યારે અસ્ત પામે છે ત્યારે તેનાં કારકત્વને લગતી આંતરિક બાબતોને કોઈ હાનિ પહોંચતી નથી પરંતુ ફક્ત બાહય બાબતોને હાનિ પહોંચે છે. દા.ત. જ્યારે બુધનો અસ્ત થાય ત્યારે બુધ્ધિ અને વિશ્લેષણાત્મક શક્તિ કે જે આંતરીક બાબતો છે તેમાં વધારો થાય છે. પરંતુ બાહ્ય બાબત જેવી કે ચામડીને હાનિ પહોંચે છે. શુક્ર અસ્ત પામે ત્યારે સર્જનાત્મક શક્તિ અને કલા પ્રત્યેની રુચિમાં વધારો થાય છે પરંતુ લગ્નજીવનને હાનિ પહોંચે છે. મોટેભાગે અસ્ત થયેલાં શુક્રના જાતકોના લગ્ન મોડાં થાય છે અથવા લગ્નજીવનનાં સુખમાં ઉણપ રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ હોવાથી અસ્ત થવાની ઘટના પ્રત્યે ઓછો સંવેદનશીલ છે. જ્યારે શનિ એ સૂર્યથી સૌથી દૂર રહેલો ગ્રહ હોવાથી અસ્ત થવાની ઘટના પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ છે.&lt;br /&gt;&lt;br /&gt;સમગ્ર કુંડળીનું વિશ્લેષણ કરતી વખતે ગ્રહનાં અસ્ત હોવાને ફક્ત એક પરિબળ તરીકે ગણવું જોઈએ. અન્ય પરિબળો જેવા કે અસ્તના ગ્રહ પર અન્ય ગ્રહની દ્રષ્ટિ અથવા અસ્તના ગ્રહનો રાજયોગ કે અન્ય યોગમાં સમાવેશને લીધે અસ્તના ગ્રહની ફળ આપવાની શક્તિમાં ફેરફાર થઈ શકે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-2871828136307915852?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/2871828136307915852/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=2871828136307915852&amp;isPopup=true' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2871828136307915852'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/2871828136307915852'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/04/blog-post_08.html' title='ગ્રહોનો અસ્ત'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8948137705144251828</id><published>2010-04-01T18:44:00.001+05:30</published><updated>2010-04-01T18:48:32.846+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='દ્રષ્ટિ'/><title type='text'>દ્રષ્ટિ</title><content type='html'>જ્યોતિષમાં દ્રષ્ટિ એટલે કે કોઈ ભાવ અથવા ગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કે એકાગ્ર કરવું. દ્રષ્ટિનાં ત્રણ પ્રકારો છે.&lt;br /&gt;&lt;br /&gt;૧. રાશિ દ્રષ્ટિ&lt;br /&gt;૨. ગ્રહ દ્રષ્ટિ&lt;br /&gt;૩. સ્ફૂટ દ્રષ્ટિ&lt;br /&gt;&lt;br /&gt;અત્યારે આપણે અહીં માત્ર ગ્રહ દ્રષ્ટિ વિશે ચર્ચા કરીશું. ગ્રહ દ્રષ્ટિ એટલે કે ગ્રહો દ્વારા કરાતી દ્રષ્ટિ. ગ્રહો પોતાની દ્રષ્ટિ દ્વારા ભાવને અને ભાવમાં રહેલાં ગ્રહોને પ્રભાવિત કરે છે. ગ્રહની દ્રષ્ટિ એ ગ્રહની જે-તે ભાવ સંબંધિત બાબતોમાં રહેલી ઈચ્છા કે રુચિનો સંકેત કરે છે. દરેક ગ્રહો પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવમાં અને સપ્તમ ભાવમાં રહેલાં ગ્રહોમાં રુચિ ધરાવે છે. એટલે કે દરેક ગ્રહ પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. આ ઉપરાંત બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯ અને શનિ ૩ અને ૧૦ સ્થાનો પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ-કેતુ અન્ય ગ્રહોની માફક ભૌતિક અસ્તિત્વ ધરાવતાં ન હોવાથી તેમને કોઈ દ્રષ્ટિ આપવામાં આવી નથી. અન્ય મત મુજબ કેતુ દ્રષ્ટિહીન છે. પરંતુ રાહુ પોતાનાં સ્થાનથી ૧૨, ૫, ૭ અને ૯માં સ્થાન પર દ્રષ્ટિ કરે છે. રાહુ હંમેશા વક્રી ગતિથી ચાલનારો ગ્રહ હોવાથી રાહુની દ્રષ્ટિ અન્ય ગ્રહોથી ઉલટી દિશામાં ગણવામાં આવે છે. એટલે કે અન્ય ગ્રહો માટે બીજું સ્થાન એ રાહુ માટે બારમું સ્થાન ગણાશે. &lt;br /&gt;&lt;br /&gt;પૂર્ણ દ્રષ્ટિ(૧૦૦%) ઉપરાંત પ્રત્યેક ગ્રહ પોતાના સ્થાનથી ચતુર્થ અને અષ્ટમ સ્થાનને ત્રિપાદ દ્રષ્ટિથી(૭૫%); પંચમ અને નવમ સ્થાનને દ્વિપાદ દ્રષ્ટિથી(૫૦%) અને તૃતીય અને દસમ સ્થાનને એકપાદ દ્રષ્ટિથી(૨૫%) જુએ છે અને પાદ દ્રષ્ટિ અનુસાર ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;ભારતીય જ્યોતિષ મુજબ ગ્રહો સંપૂર્ણ રાશિને અને તે રાશિમાં રહેલાં ગ્રહો પર દ્રષ્ટિ કરે છે. ગુરુ એ સૌથી શુભ ગ્રહ છે અને ગુરુની દ્રષ્ટિ પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગુરુ જે પણ ભાવ પર દ્રષ્ટિ કરે છે તે ભાવને લગતી બાબતોને વિસ્તારે છે, સમૃધ્ધ કરે છે, વૃધ્ધિ કરે છે. શનિ એ પાપ અને મંદ ગ્રહ છે. જે પણ ભાવ પર દ્રષ્ટિ કરે છે તે ભાવને લગતી બાબતોને મંદ કરી દે છે, નિયંત્રિત કરે છે, ક્ષય કરે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8948137705144251828?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8948137705144251828/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8948137705144251828&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8948137705144251828'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8948137705144251828'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/04/blog-post.html' title='દ્રષ્ટિ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3075545486840372254</id><published>2010-03-26T00:09:00.003+05:30</published><updated>2010-03-26T00:14:50.480+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પંચધા મૈત્રી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહ મૈત્રી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો</title><content type='html'>આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે.&lt;br /&gt;&lt;br /&gt;૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે.&lt;br /&gt;&lt;br /&gt;૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, ૬ અને ૭, ૧૦ અને ૧૨ રાશિના સ્વામીઓ તે ગ્રહના શત્રુ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;૪. જ્યારે કોઈ ગ્રહ બે રાશિનું સ્વામીત્વ ધરાવવાને લીધે મિત્ર અને શત્રુ બંનેમાં સ્થાન પામે ત્યારે તે ગ્રહ સમ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;હવે આપણે સૂર્યનું ઉદાહરણ લઈએ.&lt;br /&gt;&lt;br /&gt;૧. સૂર્યની ઉચ્ચ રાશિ મેષ છે - સ્વામી મંગળ&lt;br /&gt;&lt;br /&gt;૨. સૂર્યની મૂળત્રિકોણ રાશિ સિંહ છે.&lt;br /&gt;&lt;br /&gt;સિંહથી બારમી રાશિ કર્ક - સ્વામી ચન્દ્ર&lt;br /&gt;સિંહથી બીજી રાશિ કન્યા - સ્વામી બુધ&lt;br /&gt;સિંહથી ચોથી રાશિ વૃશ્ચિક - સ્વામી મંગળ&lt;br /&gt;સિંહથી પાંચમી રાશિ ધનુ - સ્વામી ગુરુ&lt;br /&gt;સિંહથી આઠમી રાશિ મીન - સ્વામી ગુરુ&lt;br /&gt;સિંહથી નવમી રાશિ મેષ - સ્વામી મંગળ&lt;br /&gt;&lt;br /&gt;આમ, સૂર્યના મિત્ર ગ્રહો ચન્દ્ર, મંગળ, &lt;span style="font-style: italic;"&gt;બુધ&lt;/span&gt;, ગુરુ બનશે.&lt;br /&gt;&lt;br /&gt;૩. હવે સિંહ રાશિથી બાકીની રાશિઓ જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;સિંહથી પ્રથમ રાશિ સિંહ - સૂર્યની સ્વરાશિ&lt;br /&gt;સિંહથી તૃતીય રાશિ તુલા - સ્વામી શુક્ર&lt;br /&gt;સિંહથી છઠ્ઠી રાશિ મકર - સ્વામી શનિ&lt;br /&gt;સિંહથી સાતમી રાશિ કુંભ - સ્વામી શનિ&lt;br /&gt;સિંહથી દસમી રાશિ વૃષભ - સ્વામી શુક્ર&lt;br /&gt;સિંહથી અગિયારમી રાશિ મિથુન - સ્વામી બુધ&lt;br /&gt;&lt;br /&gt;આમ, સૂર્યના શત્રુ ગ્રહો &lt;span style="font-style: italic;"&gt;બુધ&lt;/span&gt;, શુક્ર, શનિ બનશે.&lt;br /&gt;&lt;br /&gt;૪. બુધનો સમાવેશ મિત્ર અને શત્રુ બંનેમાં થતો હોવાથી બુધ સમ ગ્રહ બનશે.&lt;br /&gt;&lt;br /&gt;આ રીતે ગણતરી કરીને દરેક ગ્રહના મિત્ર, શત્રુ અને સમ ગ્રહો શોધી શકાશે. ગ્રહોના મિત્ર, શત્રુ અને સમ ગ્રહો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;નૈસર્ગિક મિત્ર, શત્રુ અને સમ ગ્રહો&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;૧. સૂર્ય - ચન્દ્ર, મંગળ અને ગુરુ મિત્ર; શુક્ર અને શનિ શત્રુ; બુધ સમ ગ્રહ&lt;br /&gt;૨. ચન્દ્ર - સૂર્ય અને બુધ મિત્ર; મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો&lt;br /&gt;૩. મંગળ - સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર; બુધ શત્રુ; શુક્ર અને શનિ સમ ગ્રહો&lt;br /&gt;૪. બુધ - સૂર્ય અને શુક્ર મિત્ર; ચન્દ્ર શત્રુ; મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો&lt;br /&gt;૫. ગુરુ - સૂર્ય, ચન્દ્ર અને મંગળ મિત્ર; શુક્ર અને બુધ શત્રુ; શનિ સમ ગ્રહ&lt;br /&gt;૬. શુક્ર - બુધ અને શનિ મિત્ર; સૂર્ય અને ચન્દ્ર શત્રુ; મંગળ અને ગુરુ સમ ગ્રહો&lt;br /&gt;૭. શનિ - બુધ અને શુક્ર મિત્ર; સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ; ગુરુ સમ ગ્રહ&lt;br /&gt;&lt;br /&gt;અહીં એ નોંધવુ જરૂરી છે કે કોઈ ગ્રહ ગુરુને પોતાનો શત્રુ ગ્રહ માનતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ગ્રહોના તાત્કાલિક મિત્ર અને શત્રુ&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોની નૈસર્ગિક મૈત્રી ઉપરાંત ગ્રહ મૈત્રીનો બીજો પ્રકાર તાત્કાલિક મૈત્રીનો છે. કુંડળીમાં ગ્રહોના સ્થાનના આધારે ગ્રહો પરસ્પર એકબીજાના તાત્કાલિક મિત્ર કે તાત્કાલિક શત્રુ બને છે. તાત્કાલિક મૈત્રીમાં ફક્ત મિત્રતા અને શત્રુતા છે, સમતા નથી. આ તાત્કાલિક મિત્રતા અને શત્રુતા દરેક કુંડળીમાં વિશિષ્ટ હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહ પોતાના સ્થાનથી બીજા, ત્રીજા, ચોથા, દસમા, અગિયારમા અને બારમા સ્થાનમાં રહેલા ગ્રહોનો તાત્કાલિક મિત્ર બને છે. બીજી રીતે જોઈએ તો દરેક ગ્રહ પોતાના સ્થાનથી આગળના ત્રણ સ્થાન અને પાછળના ત્રણ સ્થાનમાં રહેલા ગ્રહોનો તાત્કાલિક મિત્ર બને છે.&lt;br /&gt;&lt;br /&gt;આ સિવાયનાં બાકીનાં સ્થાન એટલે કે ગ્રહથી પહેલાં, પાંચમાં, છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમાં સ્થાનમાં રહેલા ગ્રહો તાત્કાલિક શત્રુ બને છે. ગ્રહથી પહેલાં સ્થાનમાં એટલે કે ગ્રહની સાથે એક જ સ્થાનમાં રહેલો ગ્રહ તે ગ્રહનો તાત્કાલિક શત્રુ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;પંચધા મૈત્રી&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક મિત્ર હોય અને તાત્કાલિક મિત્ર પણ બને ત્યારે તે ગ્રહ અધિમિત્ર કહેવાય છે. દા.ત. કોઈ કુંડળીમાં લગ્નસ્થાનમાં સૂર્ય રહેલો છે અને દ્વિતીયસ્થાનમાં ગુરુ છે. અહીં સૂર્ય અને ગુરુ નૈસર્ગિક મિત્રો હોવા ઉપરાંત તાત્કાલિક મિત્રો પણ બનશે. આથી સૂર્ય અને ગુરુ પરસ્પર અધિમિત્રો કહેવાશે. મિત્રતા બેવડાવાથી ગ્રહ અધિમિત્ર બને છે.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક શત્રુ હોય અને તાત્કાલિક શત્રુ પણ બને ત્યારે તે ગ્રહ અધિશત્રુ કહેવાય છે. દા.ત. લગ્નસ્થાનમાં સૂર્ય અને શનિ સાથે રહેલાં છે. સૂર્ય અને શનિ નૈસર્ગિક શત્રુઓ છે. વળી કુંડળીમાં એક જ સ્થાન સ્થિત હોવાથી તાત્કાલિક શત્રુઓ પણ બને છે. આથી સૂર્ય અને શનિ પરસ્પર અધિશત્રુઓ કહેવાશે. શત્રુતા બેવડાવાથી ગ્રહ અધિશત્રુ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક મિત્ર હોય અને તાત્કાલિક શત્રુ બને અથવા નૈસર્ગિક શત્રુ હોય અને તાત્કાલિક મિત્ર બને ત્યારે તે ગ્રહો પરસ્પર સમ બને છે. દા.ત. કુંડળીમાં લગ્નસ્થાન સૂર્ય છે અને પંચમસ્થાનમાં ગુરુ રહેલો છે. અહીં સૂર્ય અને ગુરુ નૈસર્ગિક મિત્રો છે પરંતુ કુંડળીમાં તાત્કાલિક શત્રુઓ બને છે. આથી સૂર્ય અને ગુરુ પરસ્પર સમ ગ્રહો કહેવાશે. મિત્રતા અને શત્રુતાના છેદ ઉડી જવાથી ગ્રહો પરસ્પર સમ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક સમ હોય અને તાત્કાલિક મિત્ર બને તો એ ગ્રહ મિત્ર કહેવાશે. આનાથી ઉલટું કોઈ ગ્રહ નૈસર્ગિક સમ હોય અને તાત્કાલિક શત્રુ બને તો એ ગ્રહ શત્રુ કહેવાશે. ટૂંકમાં જોઈએ તો,&lt;br /&gt;&lt;br /&gt;નૈસર્ગિક મિત્ર + તાત્કાલિક મિત્ર = અધિમિત્ર&lt;br /&gt;નૈસર્ગિક શત્રુ + તાત્કાલિક શત્રુ = અધિશત્રુ&lt;br /&gt;નૈસર્ગિક મિત્ર + તાત્કાલિક શત્રુ = સમ&lt;br /&gt;નૈસર્ગિક શત્રુ + તાત્કાલિક મિત્ર = સમ&lt;br /&gt;નૈસર્ગિક સમ + તાત્કાલિક મિત્ર = મિત્ર&lt;br /&gt;નૈસર્ગિક સમ + તાત્કાલિક શત્રુ = શત્રુ&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોની વચ્ચે આ રીતે પાંચ પ્રકારે સંબંધો બંધાય છે. તેને પંચધા મૈત્રી કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;૧. અધિમિત્ર&lt;br /&gt;૨. મિત્ર&lt;br /&gt;૩. સમ&lt;br /&gt;૪. શત્રુ&lt;br /&gt;૫. અધિશત્રુ&lt;br /&gt;&lt;br /&gt;ફળકથન કરતી વખતે આ પંચધા મૈત્રી ધ્યાનમાં રાખવી જરૂરી છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3075545486840372254?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3075545486840372254/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3075545486840372254&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3075545486840372254'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3075545486840372254'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/03/blog-post_26.html' title='ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-6188601959883887322</id><published>2010-03-20T18:19:00.024+05:30</published><updated>2010-03-20T19:12:51.516+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કેન્દ્રસ્થાનો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ભાવ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ત્રિકોણસ્થાનો'/><title type='text'>ભાવોનું વર્ગીકરણ</title><content type='html'>જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કેન્દ્રસ્થાનો :&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TEpiS4ESI/AAAAAAAAAIg/cZcUrgGyflA/s1600-h/kendra.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TEpiS4ESI/AAAAAAAAAIg/cZcUrgGyflA/s200/kendra.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450697666884800802" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૧, ૪, ૭ અને ૧૦ ભાવ કેન્દ્રસ્થાનો કહેવાય છે. કેન્દ્રસ્થાનોની રાશિઓ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ચારેય સ્થાનોની રાશિ ચર અથવા સ્થિર અથવા દ્વિસ્વભાવ હોય છે. સ્વભાવમાં સમાનતા હોવાને લીધે આ ચારેય સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. કેન્દ્રસ્થાનો કુંડળીનાં સ્તંભ સમાન છે. આ સ્થાનોમાં રહેલાં ગ્રહો બળ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. કેન્દ્રસ્થાનોમાં પહેલાંથી ચોથું, ચોથાથી સાતમું અને સાતમાંથી દસમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે. દસમ સ્થાન સૌથી વધુ બળવાન હોય છે અને આ સ્થાનમાં રહેલ ગ્રહ સમગ્ર કુંડળી પર પ્રભુત્વ ધરાવતો હોય છે. કેન્દ્રસ્થાનો વિષ્ણુસ્થાનો છે અને જીવનમાં કરવાં પડતાં પુરુષાર્થનો નિર્દેશ કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;પણફર સ્થાનો :&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TFf5dygXI/AAAAAAAAAIw/lSWg6juGf1s/s1600-h/panphara.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TFf5dygXI/AAAAAAAAAIw/lSWg6juGf1s/s200/panphara.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450698600817525106" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૨, ૫, ૮ અને ૧૧ સ્થાન પણફર સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી આગળ રહેલો ભાવ છે. પણફર સ્થાનોમાં રહેલી રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં પણફર સ્થાનો સ્થિર રાશિ ધરાવે છે. આથી પણફર સ્થાનો સ્થિરતા, દ્રઢતા અને સલામતીનો નિર્દેશ કરે છે.&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;&lt;br /&gt;&lt;br /&gt;આપોકિલમ સ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TGA202nrI/AAAAAAAAAI4/wsBf-fnFTDk/s1600-h/aapokilam.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TGA202nrI/AAAAAAAAAI4/wsBf-fnFTDk/s200/aapokilam.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450699167044640434" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૩, ૬, ૯ અને ૧૨ સ્થાન આપોકિલમ સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી પાછળ રહેલો ભાવ છે. આપોકિલમ સ્થાનોની રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં આપોકિલમ સ્થાનોમાં દ્વિસ્વભાવ રાશિઓ રહેલી છે. આ સ્થાનો સંદેશાવ્યવહાર અને વિચારણાનો નિર્દેશ કરે છે.&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;&lt;br /&gt;&lt;br /&gt;ત્રિકોણસ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TGeOPxKgI/AAAAAAAAAJA/jagXhNqZzic/s1600-h/trikona.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TGeOPxKgI/AAAAAAAAAJA/jagXhNqZzic/s200/trikona.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450699671547750914" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાન ત્રિકોણસ્થાનો કહેવાય છે. આ ભાવોની રાશિ તત્વમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ભાવો સ્થિત રાશિઓ અગ્નિતત્વ અથવા પૃથ્વીતત્વ અથવા વાયુતત્વ અથવા જળતત્વ ધરાવે છે. તત્વની સમાનતાને લીધે ત્રિકોણ સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્ર અને ત્રિકોણ બંનેમાં થાય છે. ત્રિકોણ સ્થાનો શુભ સ્થાનો છે અને ભાગ્ય, કૃપા, ધન-સંપતિ, જ્ઞાન અને આશીર્વાદનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન કરતાં નવમ સ્થાન બળવાન છે અને તેને ત્રિ-ત્રિકોણ સ્થાન પણ કહેવામાં આવે છે. આ લક્ષ્મીસ્થાનો છે. કેન્દ્રસ્થાન પુરુષાર્થ છે તો ત્રિકોણસ્થાન એ પુરુષાર્થનું ફળ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ત્રિક સ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THAtIhFoI/AAAAAAAAAJI/Ri8wPLgBlPU/s1600-h/trik.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THAtIhFoI/AAAAAAAAAJI/Ri8wPLgBlPU/s200/trik.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450700263954388610" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૬, ૮ અને ૧૨ સ્થાનને ત્રિક સ્થાનો કહેવામાં આવે છે.  આ સ્થાનો દુઃસ્થાનો ગણાય છે અને શત્રુ, રોગ, મૃત્યુ અને હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન પણ દુઃસ્થાન ગણાય છે. પરંતુ ત્રિક સ્થાનો કરતાં પ્રમાણમાં ઓછી નકારાત્મક અસર ધરાવે છે. ૩, ૬, ૮ અને ૧૨ ને ખાડાનાં સ્થાનો પણ કહેવાય છે.&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;&lt;br /&gt;&lt;br /&gt;ત્રિષડાય સ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THbiz0_CI/AAAAAAAAAJQ/kNOINkYnPKA/s1600-h/trishaday.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THbiz0_CI/AAAAAAAAAJQ/kNOINkYnPKA/s200/trishaday.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450700725039725602" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીમાં ૩, ૬ અને ૧૧ સ્થાનો ત્રિષડાય સ્થાનો કહેવાય છે. તેમાં ત્રીજાં કરતાં છઠ્ઠું અને છઠ્ઠાં કરતાં અગિયારમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ઉપચય સ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THtV94lyI/AAAAAAAAAJY/JCV9Zewrlfk/s1600-h/upachaya.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://4.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6THtV94lyI/AAAAAAAAAJY/JCV9Zewrlfk/s200/upachaya.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450701030829889314" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીમાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાન ઉપચય સ્થાનો કહેવાય છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. નામ પ્રમાણે જ ઉપચય સ્થાનો લાભ અને વૃધ્ધિનો નિર્દેશ કરે છે. પાપગ્રહો ઉપચય સ્થાનમાં હોવા શુભ ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;મારક સ્થાનો : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TH_CBsYBI/AAAAAAAAAJg/EYiJp26dqnc/s1600-h/maraka.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TH_CBsYBI/AAAAAAAAAJg/EYiJp26dqnc/s200/maraka.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450701334714802194" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૨ અને ૭ સ્થાનો મારક સ્થાનો કહેવાય છે. કુંડળીમાં કોઈ પણ સ્થાનથી બારમું સ્થાન એ જે-તે ભાવની હાનિનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન આયુષ્ય સ્થાન છે. આથી અષ્ટમ સ્થાનથી બારમું સ્થાન એટલે કે સપ્તમ સ્થાન આયુષ્યની હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન અષ્ટમ સ્થાનથી આઠમું સ્થાન હોવાથી ભાવાત ભાવમના સિધ્ધાંતથી આયુષ્યનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાનથી બારમું સ્થાન એટલે કે દ્વિતીય સ્થાન આયુષ્યની હાનિનો સંકેત કરે છે. આ રીતે દ્વિતીય સ્થાન અને સપ્તમ સ્થાન મારક સ્થાનો બને છે.&lt;br /&gt;&lt;br /&gt;આ ઉપરાંત જન્મકુંડળીના બાર ભાવોને ચાર ત્રિકોણ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં વહેંચવામા આવ્યાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના ચાર પુરુષાર્થો છે જેનો ચાર કેન્દ્રસ્થાનો નિર્દેશ કરે છે. આ ચાર કેન્દ્રસ્થાનોથી શરૂ કરીને ચાર ત્રિકોણની રચના થાય છે.&lt;br /&gt;૧, ૫, ૯&lt;br /&gt;૪, ૮, ૧૨&lt;br /&gt;૭, ૧૧, ૩&lt;br /&gt;૧૦, ૨, ૬&lt;br /&gt;ત્રિકોણ સ્થાનોમાં સ્થિત રાશિઓ એક જ તત્વ ધરાવતી હોવાથી એક ત્રિકોણનાં ત્રણેય સ્થાનો પરસ્પર એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ધર્મ ત્રિકોણ : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TIUorUuwI/AAAAAAAAAJo/eb8lcmVkXeE/s1600-h/trikona.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TIUorUuwI/AAAAAAAAAJo/eb8lcmVkXeE/s200/trikona.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450701705867213570" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાનોથી ધર્મ ત્રિકોણ બને છે. આ સ્થાનો વ્યક્તિની વિશિષ્ટ માન્યતાનો નિર્દેશ કરે છે જે તેને સમાજમાં અલગ ઓળખ આપે છે. પ્રથમ સ્થાન એ ચોક્ક્સ ધાર્મિક માન્યતા ધરાવતાં કુટુંબમાં જન્મ થવાનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, યંત્ર, તંત્ર અને ભક્તિનું સ્થાન છે. નવમ સ્થાન દેવાલયો અને ગુરુનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનો અગ્નિતત્વની રાશિઓ ધરાવે છે. જે રીતે અગ્નિમાં બળીને સોનું શુધ્ધ થાય છે તે રીતે ધર્માગ્નિમાં સર્વ પાપ અને દૂષણોનો નાશ થાય છે અને શુધ્ધ-પવિત્ર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અગ્નિતત્વ રૂપાંતરનું પ્રતીક છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;અર્થ ત્રિકોણ : &lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TIjG0OK_I/AAAAAAAAAJw/XJHa5409-YU/s1600-h/arthatrikona.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TIjG0OK_I/AAAAAAAAAJw/XJHa5409-YU/s200/arthatrikona.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450701954475764722" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૨, ૬ અને ૧૦ સ્થાનોથી અર્થ ત્રિકોણ બને છે. આ સ્થાનો ભૌતિક સમૃધ્ધિ અને જીવન નિર્વાહ સાથે સંબંધિત છે. દ્વિતીય સ્થાન આર્થિક સાધનોનો નિર્દેશ કરે છે જેની મદદ વડે વ્યવસાયની શરૂઆત કરી શકાય. ષષ્ઠ સ્થાન કઠોર પરિશ્રમ અને નોકરીનું સૂચક છે. જ્યારે દસમ સ્થાન કર્મસ્થાન છે અને આજીવિકા અને વ્યવસાયનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં પૃથ્વીતત્વની રાશિ રહેલી છે. પૃથ્વીતત્વ ભૌતિકતાનું સૂચક છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;કામ ત્રિકોણ :&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJBSQi2rI/AAAAAAAAAJ4/8osT_CFBoHw/s1600-h/kaamtrikona.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJBSQi2rI/AAAAAAAAAJ4/8osT_CFBoHw/s200/kaamtrikona.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450702472943426226" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૩, ૭ અને ૧૧ ભાવોથી કામ ત્રિકોણ બને છે. આ સ્થાનો કામનાઓ સાથે સંબંધિત છે. તૃતીય સ્થાન વ્યક્તિગત ઈચ્છા અને મહાત્વાકાંક્ષાનો નિર્દેશ કરે છે. સપ્તમ સ્થાન કામેચ્છાનું સૂચક છે અને એકાદશ ભાવ દરેક પ્રકારની મનોકામનાઓ અને તેની પૂર્તિનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં વાયુતત્વની રાશિ રહેલી છે. ઈચ્છાઓ મનમાં ઉદ્‌ભવે છે અને વાયુતત્વ મનને કલ્પનાઓથી ભરી દે છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;મોક્ષ ત્રિકોણ :&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJSPfozgI/AAAAAAAAAKA/CMqXRRIR5Xo/s1600-h/mokshatrikona.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJSPfozgI/AAAAAAAAAKA/CMqXRRIR5Xo/s200/mokshatrikona.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450702764259200514" border="0" /&gt;&lt;/a&gt;જન્મકુંડળીનાં ૪, ૮ અને ૧૨ ભાવોથી મોક્ષત્રિકોણ બને છે. આ સ્થાનો અનાસક્તિ, મોક્ષ અને અધ્યાત્મ સાથે સંબંધિત છે. ચતુર્થ સ્થાન મધ્ય રાત્રિનો નિર્દેશ કરે છે. મધ્ય રાત્રિએ આવતી ગાઢ નિદ્રા એક રીતે સંસારથી અલિપ્તતાની સૂચક છે. આ ઉપરાંત ચતુર્થ સ્થાન હ્રદયનું છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિનો ઉદ્‌ભવ હ્રદયમાં થાય છે. અષ્ટમ સ્થાન અવરોધો, પીડા અને વેદના ભોગવીને અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું છે. કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. દ્વાદશ ભાવ મોક્ષ, અનાસક્તિ અને અહંકારના નાશનો સૂચક છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં જળતત્વની રાશિ રહેલી છે. જળતત્વ દયા, કરુણા અને પવિત્રતાનું પ્રતીક છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધ :&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજનું નિરિક્ષણ કરતાં કોઈ એક રાશિ ઉદિત થઈ રહેલી દેખાશે. આ રાશિનો અમુક ભાગ ઉદિત થઈ ચૂક્યો હશે. જ્યારે અમુક ભાગ ઉદિત થવાનો બાકી હશે. સપ્તમ સ્થાન એ પશ્ચિમ ક્ષિતિજનો નિર્દેશ કરે છે. જ્યાં રાશિઓ અસ્ત પામે છે. જન્મકુંડળીમાં ભાવ ૭ થી ૧ માં ઉદિત થઈ ચૂકેલી રાશિઓ હશે જ્યારે ભાવ ૧ થી ૭ ની રાશિઓ ક્ષિતિજ નીચે રહેલી હશે અને હવે પછી ઉદિત થનારી હશે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJmcTF5YI/AAAAAAAAAKI/DenW8dDEIN8/s1600-h/visiblehalf.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJmcTF5YI/AAAAAAAAAKI/DenW8dDEIN8/s200/visiblehalf.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450703111293625730" border="0" /&gt;&lt;/a&gt;ભાવ ૭ થી ૧ દ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJxbjRKPI/AAAAAAAAAKQ/UMksBhcyGSA/s1600-h/invisiblehalf.GIF"&gt;&lt;img style="float: left; margin: 0pt 10px 10px 0pt; cursor: pointer; width: 200px; height: 139px;" src="http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TJxbjRKPI/AAAAAAAAAKQ/UMksBhcyGSA/s200/invisiblehalf.GIF" alt="" id="BLOGGER_PHOTO_ID_5450703300071598322" border="0" /&gt;&lt;/a&gt;ભાવ ૧ થી ૭ અદ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ધારોકે જાતકનાં જન્મ સમયે સિંહ રાશિનું ૧૮ અંશનુ લગ્ન ઉદિત થઈ રહ્યુ છે. તો સિંહ રાશિનાં ૧૮ અંશથી લઈને કર્ક, મિથુન, વૃષભ, મેષ, મીન અને કુંભ રાશિનાં ૧૮ અંશ સુધીનો ભાગ કુંડળીનો દ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૭ થી ૧)કહેવાશે. જ્યારે કુંભ રાશિના બાકીના ભાગથી લઈને મકર, ધનુ, વૃશ્ચિક, તુલા, કન્યા અને સિંહ રાશિનો બાકીનો ભાગ કુંડળીનો અદ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૧ થી ૭) કહેવાશે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-6188601959883887322?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/6188601959883887322/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=6188601959883887322&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6188601959883887322'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6188601959883887322'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/03/blog-post_20.html' title='ભાવોનું વર્ગીકરણ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_BsiM6fz-X9s/S6TEpiS4ESI/AAAAAAAAAIg/cZcUrgGyflA/s72-c/kendra.GIF' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8156842290051982537</id><published>2010-03-12T17:31:00.003+05:30</published><updated>2010-03-14T16:00:22.384+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ભાવ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><title type='text'>જન્મકુંડળીનાં બાર ભાવો</title><content type='html'>જન્મકુંડળીનો પ્રત્યેક ભાવ જાતકનાં જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોને લગતી બાબતો, જીવનમાં પ્રવેશતી અને ભાગ ભજવતી વ્યક્તિઓ અને જીવનકાળ દરમ્યાન પેદા થતી વિવિધ પરિસ્થિતિઓ અને અનુભવો સાથે સંકળાયેલો છે. જન્મકુંડળીના બાર ભાવો સમગ્ર જીવનચક્રનો નિર્દેશ કરે છે. દરેક ભાવ પરથી જોવાતી બાબતો નીચે મુજબ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;પ્રથમ ભાવ :&lt;/strong&gt; પ્રથમ ભાવ એ લગ્નસ્થાન અથવા તનુભાવ પણ કહેવાય છે. આ સ્થાનમાં રહેલી રાશિ જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદિત થઈ રહેલી હોય છે. પ્રથમસ્થાન એ આકાશ અને પૃથ્વીનાં સંપર્કનું સૂચક છે. જન્મકુંડળીમાં આ સૌથી અગત્યનું સ્થાન છે. પ્રથમસ્થાન એ શરૂઆત છે, ઉદ્‌ભવ છે. આ સ્થાનની રાશિ નક્કી થઈ જવાથી સાથે-સાથે કુંડળીનાં બાકીના સ્થાનોની રાશિ પણ નક્કી થઈ જાય છે.&lt;br /&gt;&lt;br /&gt;પ્રથમ ભાવ સ્વનો સૂચક છે. આ ભાવ પરથી જાતકનું શારીરિક કદ, આકાર, વર્ણ, બાંધો, દેખાવ, પ્રકૃતિ, વ્યક્તિત્વ, મનોવલણ, બુધ્ધિ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, જીવનશક્તિ, આયુ, જીવનની શરૂઆત અને સમગ્ર જીવન અંગેની સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવ શરીરમાં મસ્તક, મગજ અને કપાળનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ સૂર્ય છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;દ્વિતીય ભાવ :&lt;/strong&gt; દ્વિતીય ભાવ એ ધનસ્થાન અથવા કુટુંબસ્થાન પણ કહેવાય છે. આ ભાવ ધન, સંપતિ, સમૃધ્ધિ, ધનસંચય, આવકનાં સાધનો, સ્વબળે પ્રાપ્ત કરેલી સંપતિ, કિંમતી અને મૂલ્યવાન અલંકારો, રત્નોનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત દ્વિતીય ભાવથી કુટુંબ, કુટુંબના સભ્યો, વાણી, અવાજ, દ્રષ્ટિ અને આંતરિક ક્ષમતાઓ પણ જોવાય છે. શરીરમાં દ્વિતીય ભાવ ચહેરો, મોંઢુ, જમણી આંખ, દાંત, જીભ, નાક, ગળું, થાઈરોઈડ ગ્રંથિ  અને નખનો નિર્દેશ કરે છે. આ ભાવ પરથી જાતકની ખાનપાનની આદતો અને તેને ગમતાં ખોરાક અને સ્વાદ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. દ્વિતીય સ્થાન મારક સ્થાન પણ છે અને જાતકના મૃત્યુનું કારણ સૂચવે છે. અમુક વિદ્વાનોના મત અનુસાર દ્વિતીય સ્થાન જાતકના શિક્ષણનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;તૃતીય ભાવ :&lt;/strong&gt; તૃતીય ભાવ એ ભાતૃસ્થાન, પરાક્ર્મસ્થાન અથવા સહજભાવ પણ કહેવાય છે. આ ભાવ જાતકનાં શૌર્ય, સાહસ, વીરતા, પરાક્ર્મ અને દ્રઢતાનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાન અભિવ્યક્તિનું સ્થાન છે. જેથી કલાકારો, ગાયકો, અભિનેતાઓ, નૃત્યકારો, સંગીતકારો, લેખકો, પત્રકારો અને વાતચીતની કળા સાથે સંકળાયેલું છે. સંદેશાવ્યવહારનું સૂચક છે અને સંદેશા વ્યવહારનાં સાધનો જેવા કે ટપાલ, તાર, પત્રવ્યવહાર સાથે જોડાયેલું છે. નાની યાત્રાઓ, ટૂંકા ગાળાનાં કરારો, લખાણો, દસ્તાવેજોનો નિર્દેશ કરે છે. શરીરમાં હાથ, ખભા, કોણી, કાંડુ અને જમણાં કાન સાથે સંબંધિત છે. જે રીતે હાથ લડાઈ કરીને શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે તે જ રીતે વાસ્તવિક જીંદગીમાં ભાઈઓ રક્ષણ અને સાથ આપે છે. આથી તૃતીયસ્થાન ભાઈ-બહેનો, ખાસ કરીને નાના ભાઈ-બહેનો અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત પિતરાઈઓ, પાડોશીઓ અને નજીકનાં મિત્રોનું સૂચક છે. ચતુર્થસ્થાનથી બારમું સ્થાન હોવાથી જમીન, મકાન અને વાહન પાછળ થતાં ખર્ચાઓનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાનનો કારક ગ્રહ મંગળ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;ચતુર્થ ભાવ :&lt;/strong&gt; ચતુર્થ ભાવ એ માતૃસ્થાન અથવા સુખસ્થાન પણ કહેવાય છે. ચતુર્થસ્થાન પગ નીચે રહેલું છે. આથી નીચે રહેલી એટલે કે આંતરિક બાબતો અને જમીનનો નિર્દેશ કરે છે. સ્થાવર મિલકત, જમીન, જમીનની અંદરથી પ્રાપ્ત થતી વસ્તુઓ, ખેતરો, ઉદ્યાન, ગોચર, મકાન, વાહન, ચાર પગવાળાં પ્રાણીઓ, ખાણ, કૂવાઓ, પાણી, નદી, તળાવ અંગેની જાણકારી આપે છે. આંતરિક બાબતો અને ખાનગી જીવનનો નિર્દેશ કરે છે. માતા, પૃથ્વીમાતા, માતૃત્વ, વતન, ઘર, ઘરનું વાતાવરણ, શિક્ષણ, પૈતૃક સંપતિ, અંતઃકરણ, સુખાકારી, આંતરિક લાગણીઓ અને માનસિક સ્થિતિ અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ છે. શરીરમાં છાતી, ફેફ્સા અને હ્રદય સાથે સંબંધિત છે. ચતુર્થસ્થાનનો કારક ગ્રહ ચન્દ્ર છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;પંચમ ભાવ :&lt;/strong&gt; પંચમ ભાવ એ પુત્રસ્થાન અથવા વિદ્યાસ્થાન પણ કહેવાય છે. સંતાન, સંતાન સાથેનાં સંબંધો અને સંતાનની સુખાકારીનો નિર્દેશ કરે છે. બુધ્ધિ, અભ્યાસ, યાદશક્તિ, પ્રતિભા, આવડતો, સર્જનાત્મકતા અને લખાણો સાથે સંબંધિત ભાવ છે. પંચમ ભાવ શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યયન, અધ્યાપન, પુસ્તકાલયો અને લેખકો સાથે સંકળાયેલો છે. સગાઈ, પ્રણય કે પ્રણય સંબંધો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લોટરી, શેર-સટ્ટા, જુગાર અને તેનાથી થનારા લાભહાનિનો સંકેત પ્રાપ્ત થાય છે. રમત-ગમત, મનોરંજન અને આનંદપ્રમોદનો સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પંચમ ભાવ અગત્યનો ભાવ છે. પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, તંત્ર, યંત્ર, શિષ્યો, ભક્તિ અને પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગત જન્મોમાં કરેલાં પુણ્યો આ જન્મમાં પ્રતિભા અને આશીર્વાદ સ્વરૂપે પ્રગટ થાય છે. પંચમ ભાવથી જાતકનાં ઈષ્ટ દેવતા અંગેની અથવા ગત જન્મ તેણે કરેલી ભક્તિ અને સાધનાને લીધે આ જન્મમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા પ્રત્યે અનુભવાતા ખેંચાણ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં પંચમ ભાવ પેટ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, કિડની, બરોળ અને ગર્ભાવસ્થાનો નિર્દેશ કરે છે. પંચમ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;ષષ્ઠ ભાવ :&lt;/strong&gt; ષષ્ઠ ભાવ એ શત્રુસ્થાન અથવા રોગસ્થાન પણ કહેવાય છે. આ સ્થાન રોગ, શત્રુ, ઋણ, નોકરી, નોકરચાકરો, કર્મચારીઓ, પરિચર્યા, દૈનિક કાર્યો, મામા, મોસાળપક્ષ, પાલતુ પ્રાણીઓ, ભાડૂત, ચોર, સ્પર્ધાત્મકતા, સહકર્મચારીઓ, કોર્ટકચેરીના દાવાઓ, તીવ્ર શારીરિક-માનસિક વેદના, બ્રહ્મચર્ય, જઠરાગ્નિ અને પાચનતંત્ર અને આંતરડાનો નિર્દેશ કરે છે. ડોક્ટરો, વકિલો અને પોલીસ સાથે સંકળાયેલો ભાવ છે. ષષ્ઠ ભાવ એ મૂશ્કેલીઓ, વિઘ્નો અને કઠોર પરિશ્રમનો સૂચક છે. સાથે-સાથે મૂશ્કેલીઓ અને વિઘ્નોમાંથી બહાર આવવાની તેમજ શત્રુઓ પર વિજય મેળવવાની શક્તિનો પણ સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ષષ્ઠ ભાવ નિઃસ્વાર્થ સેવાનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ મંગળ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;સપ્તમ સ્થાન :&lt;/strong&gt; સપ્તમ સ્થાન એ કલત્રસ્થાન પણ કહેવાય છે. કલત્ર એટલે કે પત્ની. આ સ્થાન લગ્ન, જીવનસાથી, દાંમ્પત્યસુખ, ભાગીદારી, કામેચ્છા અને જાતીય જીવનનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ પ્રથમસ્થાનથી બિલકુલ વિરુધ્ધ છે. પ્રથમસ્થાનથી વિરુધ્ધ છે એટલે વિજાતીય પાત્રનો નિર્દેશ કરે છે. પ્રથમસ્થાન એ સ્વ છે તો સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વ્યક્તિ છે. સપ્તમસ્થાન સૂર્યાસ્ત સમયનું સૂચક છે. સૂર્યાસ્ત સમયે વ્યક્તિ પોતાનાં કાર્યો પૂર્ણ કરી ઘરે પરત ફરે છે અને જીવનસાથી સાથે સમય વિતાવે છે. સપ્તમસ્થાનથી વ્યવસાયિક ભાગીદારી, વ્યાપાર, વાણિજ્ય, જાહેર સામાજીક જીવન, પરદેશ સાથેનાં વ્યાપાર અંગેની બાબતો અને પરદેશની મુસાફરીઓ અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં નાભિથી નીચેનો ભાગ, મોટું આંતરડું અને આંતરિક જનનાંગોનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ મારક સ્થાન પણ છે અને તે મૃત્યુના ભયનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ શુક્ર છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;અષ્ટમ ભાવ :&lt;/strong&gt; અષ્ટમ ભાવ એ આયુષ્યસ્થાન અથવા મૃત્યુસ્થાન પણ કહેવાય છે. આ ભાવ આયુષ્ય અને મૃત્યુનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત વારસો, વસિયત, વીમો, પેન્શન, ગ્રેચ્યુઈટી, ગુપ્ત ધન, અણકમાયેલું ધન, જીવનસાથીનું ધન, ભાગીદારની સંપતિ, શ્વસુરપક્ષ, મૂશ્કેલીઓ, અવરોધો, પીડા, સંઘર્ષ, બદનામી, વિલંબ, નિરાશા, હાર, ખોટ, લાંબી બિમારીઓ, વ્યસનો, જાતીય શક્તિ અને બાહ્ય જનનાંગોનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન એ કાર્મિક સ્થાન છે અને મૂશ્કેલીઓ અને અવરોધો સર્જનાર ભાવ છે. દુન્યવી દ્રષ્ટિએ આ ભાવ નકારાત્મક છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ભાવ સકારાત્મક છે. જીંદગીની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતો સાથે સંબંધિત છે. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, અધ્યાત્મ, યોગ, કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;નવમ ભાવ :&lt;/strong&gt; નવમ ભાવ એ ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન પણ કહેવાય છે. આ ભાવ પિતા, ગુરુ, ભાગ્ય, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, વેદ, નીતિપરાયણતા, મૂલ્યો, શ્રધ્ધા, ડહાપણ, ધાર્મિક માન્યતાઓ, દેવાલયો, હોમ-હવન, દાન, સત્કર્મો, અંતઃપ્રેરણા, જ્ઞાન, દિક્ષા અને ધાર્મિક સ્થળોની યાત્રાનો નિર્દેશ કરે છે. સારું ભાગ્ય એ સારા કર્મો અને ધર્મનાં માર્ગે ચાલવાનું પરિણામ હોય છે. નવમ ભાવ પરદેશમાં ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ, અધ્યાપન, ઉચ્ચ અભ્યાસ, પૌત્ર-પૌત્રીઓ, નેતાગીરી, ધન, ઉપરી અધિકારી અને શરીરમાં જાંઘનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;દસમ ભાવ :&lt;/strong&gt; દસમ ભાવને કર્મસ્થાન પણ કહેવાય છે. દસમસ્થાન એ મધ્યાહ્ન સમયનું સૂચક છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિ પૂર્ણ પ્રકાશને લીધે સૌથી વધુ સક્રિય હોય છે. દસમસ્થાન એ કર્મ, વ્યવસાય, વ્યાપાર, કારકિર્દી, આજીવિકાનો સ્ત્રોત, ભૌતિક પ્રવૃતિઓ, પ્રમોશન, નિયુક્તિ, દરજ્જો, કિર્તી, માન-સન્માન, ગૌરવ, સફળતા, પુરસ્કારો, મહાત્વાકાંક્ષા, ધ્યેય, પ્રગતિ, સત્તા, સરકાર, સરકાર સાથે લેણદેણ, ઉચ્ચ હોદ્દાઓ અને શરીરમાં ગોઠણનો નિર્દેશ કરે છે. મધ્યાહ્ન સમયે સૂર્યપ્રકાશમાં બધું જ દ્રષ્ટ અને સ્પષ્ટ દેખાય છે. આથી ચતુર્થસ્થાનથી વિરુધ્ધ દસમસ્થાન એ બાહ્ય જીંદગી અને જાહેર જીવનનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ બુધ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;એકાદશ ભાવ :&lt;/strong&gt; એકાદશ ભાવ એ લાભસ્થાન પણ કહેવાય છે. આ ભાવ દરેક પ્રકારના લાભ, વ્યવસાયમાં થતી આવક, નફો, સમૃધ્ધિ, મિત્રો, મોટાં ભાઈ-બહેનો, દૂરનાં સગાં-સંબંધીઓ, સંતાનના જીવનસાથી, સમાજ, સમુદાય, ઈચ્છાઓ, મનોકામનાઓ અને તેની પૂર્તિ, જવાબદારીઓમાં સફળતા અને શરીરમાં ગોઠણથી નીચેનો પગ, ઘૂંટી તેમજ ડાબા કાનનો નિર્દેશ કરે છે. એકાદશનો ભાવનો કારક ગુરુ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;strong&gt;દ્વાદશ ભાવ :&lt;/strong&gt; દ્વાદશ ભાવ એ વ્યયસ્થાન અથવા મોક્ષસ્થાન પણ કહેવાય છે. આ ભાવથી વ્યય, હાનિ, ઉડાઉ ખર્ચ, દાન-ધર્માદાઓ, અનાસક્તિ, ત્યાગ, કુટુંબથી વિખૂટાંપણું, પીડા, દુર્ભાગ્ય, ગરીબી, અજાણ્યું અને દૂરનું સ્થળ, પરદેશ, પરદેશમાં જીંદગી, પરદેશની મુસાફરી, આયાત-નિકાસ, ગુપ્ત શત્રુઓ, બંધન, એકાંત, સજા, જેલવાસ, હોસ્પિટલમાં દાખલ થવું, શયનસુખ, નિદ્રા, ધ્યાન, મોક્ષ અને મૃત્યુ પછીની સ્થિતિ જોવાય છે. દ્વાદશ ભાવ એ સ્વને ભૂલી અને ઓગાળીને બ્રહમાંડ સાથેની વિલિનતાનો સંકેત કરે છે. સ્વને નિષેધાત્મક રીતે નશામાં ભાન ભૂલીને પણ ઓગાળી શકાય. આથી દ્વાદશ ભાવ વ્યસનો અને બંધાણો પણ સૂચવે છે. નવમસ્થાનથી ચતુર્થસ્થાન હોવાથી ગુરુનું ઘર એટલે કે આશ્રમનો નિર્દેશ કરે છે. શરીરમાં પગના પંજા અને ડાબી આંખનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8156842290051982537?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8156842290051982537/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8156842290051982537&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8156842290051982537'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8156842290051982537'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/03/blog-post.html' title='જન્મકુંડળીનાં બાર ભાવો'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-5609141198006648922</id><published>2010-02-25T23:01:00.004+05:30</published><updated>2010-03-15T19:03:49.230+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ભાવ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મલગ્ન'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જન્મકુંડળી'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><title type='text'>જન્મકુંડળી અને જન્મલગ્ન</title><content type='html'>જન્મકુંડળી એ જાતકનાં જન્મ દિવસ અને સ્થળના સંદર્ભે જન્મ સમય વખતે આકાશની ગ્રહસ્થિતિ દર્શાવતો નક્શો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;a href="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S4a0ddeoIzI/AAAAAAAAAIY/DEXgC5HtlsM/s1600-h/kundli.jpg"&gt;&lt;img style="text-align: center; margin: 0px auto 10px; width: 200px; display: block; height: 200px;" id="BLOGGER_PHOTO_ID_5442235617946116914" alt="" src="http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S4a0ddeoIzI/AAAAAAAAAIY/DEXgC5HtlsM/s200/kundli.jpg" border="0" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;પૃથ્વીનાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાને લીધે રાશિઓની રચના થઈ છે. જ્યારે પૃથ્વીનાં પોતાની ધરી પરનાં ભ્રમણને લીધે ભાવ રચાયા છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરે છે. આથી પૃથ્વી પરથી જોનારને આકાશમાં પૂર્વ દિશામાં રાશિઓ ઉદિત થતી અને પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જતી દેખાય છે. જાતકનાં જન્મ સમયની ક્ષણે કોઈ એક રાશિ પૂર્વ દિશામાં ઉદિત થઈ રહી હશે. જન્મ સમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામી રહેલી રાશિ જાતકનું જન્મલગ્ન કહેવાય છે. આ રાશિનો અંક જાતકની કુંડળીનાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં દર્શાવવામાં આવે છે. તેને જન્મલગ્ન અથવા પ્રથમ ભાવ કહેવાય છે. જન્મકુંડળીમાં ભાવને ડાબી બાજુએથી ઘડિયાળનાં કાંટાથી વિરુધ્ધ દિશામાં ગણવામાં આવે છે. પ્રથમ ભાવના ચતુષ્કોણની ડાબી બાજુએ રહેલો ત્રિકોણ કુંડળીનો દ્વિતીય ભાવ બને છે. જ્યાં જાતકનાં જન્મ બાદ હવે પછી ઉદિત થનારી રાશિનો અંક દર્શાવવામાં આવે છે. આ રીતે એક પછી એક ઉદિત થનારી ૧૨ રાશિઓથી કુંડળીનાં ૧૨ ભાવોની રચના થાય છે. ભાવોને સ્થાન કે ભુવન તરીકે પણ ઓળખવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીમાં ભાવ નિશ્ચિત હોવાથી તેમને કોઈ કાયમી સ્થાનદર્શક અંક આપવામાં આવતો નથી. જન્મકુંડળીમાં દર્શાવેલાં અંકો રાશિનું સૂચન કરે છે. જન્મલગ્નની રાશિનો અંક હંમેશા પ્રથમ સ્થાનમાં દર્શાવવામાં આવે છે. દા.ત. ૧ લખેલ હોય તો મેષ લગ્ન, ૨ લખેલ હોય તો વૃષભ લગ્ન વગેરે. સૂર્ય, ચન્દ્ર વગેરે ગ્રહો આકાશમાં જે રાશિમાં રહેલાં હોય તે રાશિ અંક દર્શાવતાં ભાવમાં નામ લખીને મૂકવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીનું નિરિક્ષણ કરીએ તો પ્રથમ ભાવ એ જાતકનાં જન્મ સમયે આકાશમાં પૂર્વ ક્ષિતિજની સ્થિતિ દર્શાવે છે. તેનાંથી બરાબર વિરુધ્ધ દિશા એટલે કે સપ્તમ સ્થાન એ પશ્ચિમ દિશાની સ્થિતિ દર્શાવે છે. દસમ સ્થાન એ મસ્તક પરનું આકાશ અને દક્ષિણ દિશાનું સૂચક છે. જ્યારે ચતુર્થ સ્થાન પગ નીચે રહેલું છે અને ઉત્તર દિશાનું સૂચન કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;૨૪ કલાકની અંદર કોઈ પણ સ્થળે પૂર્વ દિશાએ એક પછી એક ૧૨ રાશિઓ ઉદિત થતી જાય છે. ૧૨ રાશિઓ હોવાથી સરેરાશ દર બે કલાકે (૨૪/૧૨) જન્મલગ્નની રાશિ બદલાતી રહે છે. જો જાતકનો જન્મ સૂર્યોદય સમયે હશે તો સૂર્ય પ્રથમ ભાવમાં, મધ્યાહ્ને જન્મ હશે તો દસમ ભાવમાં, સૂર્યાસ્ત સમયે સપ્તમ સ્થાનમાં અને મધ્ય રાત્રિએ જન્મ હશે તો સૂર્ય ચતુર્થ સ્થાન સ્થિત હશે. આ રીતે સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી સૂર્ય ૧, ૧૨, ૧૧ અને ૧૦ ભાવમાં, મધ્યાહ્નથી લઈને સૂર્યાસ્ત સુધી ૧૦, ૯, ૮, અને ૭ ભાવમાં, સૂર્યાસ્તથી લઈને મધ્ય રાત્રિ સુધી સૂર્ય ૭, ૬, ૫ અને ૪ ભાવમાં અને મધ્ય રાત્રિથી સૂર્યોદય સુધી સૂર્ય ૪, ૩, ૨, અને ૧ ભાવમાં સ્થિત હશે.&lt;br /&gt;&lt;br /&gt;જાતકનો જન્મસમય જાણવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ક્યાં હશે તેની મૌખિક ગણતરી કરીને અંદાજ લગાવી શકાય. સૂર્યની રાશિ પરથી ગણતરી કરીને જન્મલગ્નનો અંદાજ પણ લગાવી શકાય. દા.ત. જાતકના જન્મસમયે સૂર્ય મેષ રાશિમાં રહેલો હોય અને સૂર્યોદય સમયે જન્મ હોય તો જાતકનું મેષ લગ્ન હશે. જો સૂર્યોદય પછી બે કલાકે જન્મ થયો હોય તો સૂર્ય ૧૨માં ભાવમાં રહેલો હશે અને જન્મલગ્ન વૃષભ હશે. આ રીતે અન્ય ગ્રહોને પણ તેમનાં રાશિ વિભાગમાં ગોઠવીને સંપૂર્ણ કુંડળી મૌખિક ગણતરી કરીને બનાવી શકાય છે. જો કે આ અત્યંત સાદી રીત છે પરંતુ આ રીતે ગણતરી કરવાનો મહાવરો કરવો જરૂરી છે. જેથી ફળાદેશમાં કુશળતા પ્રાપ્ત કરી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીનાં દરેક ભાવમાં રહેલી રાશિનાં સ્વામીઓ જે-તે ભાવના સ્વામી કહેવાય છે. દા.ત. પ્રથમસ્થાનમાં મિથુન રાશિ રહેલી હોય તો પ્રથમસ્થાનનો સ્વામી બુધ કહેવાશે. દ્વિતીયસ્થાનમાં કર્ક રાશિ આવવાથી દ્વિતીયસ્થાનનો સ્વામી ચન્દ્ર થશે. આ રીતે કુંડળીનાં બાર ભાવોનાં સ્વામી/અધિપતિ/માલિક નક્કી થશે. આ ઉપરાંત કુંડળીનાં દરેક ભાવને તેમનાં કારક ગ્રહો હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુંડળીનાં ૧૨ ભાવો જાતકનાં જીવનનાં વિવિધ અનુભવો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ભાવ એ જીવનની શરૂઆતનો સૂચક છે, જીવનરૂપી બીજનું અંકુરણ દર્શાવે છે. ત્યાંથી લઈને ૧૨મો ભાવ અંતનો સૂચક છે, વિસર્જન દર્શાવે છે. જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પરત ફરવાનો સૂચક છે. આમ કુંડળીનાં બાર ભાવો સમગ્ર જીવનચક્રને દર્શાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;જન્મકુડળીનાં ૧૨ ભાવોનાં નામ આ મુજબ છે. ૧. તનુસ્થાન, ૨. ધનસ્થાન, ૩. ભાતૃસ્થાન, ૪. માતૃસ્થાન અથવા સુખસ્થાન, ૫. પુત્રસ્થાન, ૬. શત્રુસ્થાન, ૭. કલત્રસ્થાન, ૮. આયુસ્થાન અથવા મૃત્યુસ્થાન, ૯. ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન, ૧૦. કર્મસ્થાન, ૧૧. લાભસ્થાન, ૧૨. વ્યયસ્થાન.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-5609141198006648922?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/5609141198006648922/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=5609141198006648922&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5609141198006648922'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5609141198006648922'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_25.html' title='જન્મકુંડળી અને જન્મલગ્ન'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/S4a0ddeoIzI/AAAAAAAAAIY/DEXgC5HtlsM/s72-c/kundli.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8762983060592689108</id><published>2010-02-18T22:31:00.002+05:30</published><updated>2010-02-18T22:36:29.026+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કેતુ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>કેતુ</title><content type='html'>કુંડળીમાં કેતુની સ્થિતિ એ બાબતો કે ક્ષેત્રોનો નિર્દેશ કરે છે કે જે બાબતો અને ક્ષેત્રોનો ગત જન્મમાં વધુ પડતો ભોગ અથવા અનુભવ કરવામાં આવ્યો છે. આથી આ જન્મમાં તે બાબતો પ્રત્યે કોઈ ઝંખના કે આકર્ષણ હોતું નથી. કુંડળીમાં કેતુની સ્થિતિ પરથી કઈ બાબતો માટે અનાસક્તિ કેળવવી જરૂરી છે તેનો સંકેત મળે છે. પરંતુ આ અનાસક્તિ કેળવવા માટે પહેલાં  કેતુ દ્વારા જરૂરી પીડા, અભાવ, અસંતોષ અને વિખૂટાંપણું આપવામાં આવે છે. અંતે જાતક તે બાબતો પ્રત્યે સાક્ષીભાવ કેળવી લે છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે.&lt;br /&gt;&lt;br /&gt;કેતુની પ્રકૃતિ રાહુ કરતાં પૂર્ણતઃ વિરોધી છે. કેતુ અંતર્મુખી, શરમાળ અને રહસ્યમય ગ્રહ છે. તેની મૂળ પ્રકૃતિ નિયંત્રિત કરવાની કે અવરોધવાની છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વને અને જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતોને નિયંત્રિત કરે છે, અવરોધે છે, સંકોચી નાખે છે અથવા તે બાબતો પ્રત્યે જાતક અસામાન્ય કે અપરંપરાગત વલણ ધરાવે છે. કેતુનાં અવરોધો ક્યાં પ્રકારના છે અને શાં કારણે છે તે તેની રહસ્યમય પ્રકૃતિને લીધે જાણવું મૂશ્કેલ થઈ પડે છે.&lt;br /&gt;&lt;br /&gt;કેતુ એ સંકોચવાદી ગ્રહ છે. મસ્તકથી અલગ થયેલું ધડ છે. પોતાનાં મસ્તકને જોઈ શકે છે, તેનાં વગર અધૂરાપણું અનુભવે છે. પરંતુ મસ્તકને પામી શકતું નથી. કેતુ જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતો મૃગજળ સમાન બની જાય છે. તે બાબતો અંગે તૃષા રહે છે. પરંતુ તેની પ્રાપ્તિ થતી નથી. અંતે કેતુ એ પરિસ્થિતિ સ્વીકારી લે છે અને તેને બદલવાની કોશિશ કરતો નથી, અનાસક્તિ કેળવી લે છે. કેતુ પાસે મસ્તક નથી પરંતુ હ્રદય છે. ઉચ્ચ સ્તરે તે પોતાનાં હ્રદયમાંથી સ્ફૂરતી અંતઃપ્રેરણાને આધારે ચાલે છે. નીચલા સ્તરે તે અવિચારી અને જડ છે.&lt;br /&gt;&lt;br /&gt;આધ્યાત્મિક દ્રષ્ટિએ કેતુ એ મહત્વનો ગ્રહ છે. પુરાણોમાં તેની કલ્પના નાગ તરીકે કરવામાં આવી છે. નાગ એ મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિનું પ્રતીક છે. કેતુની કૃપા વગર કુંડલિની જાગૃત થવી શક્ય નથી. યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ અને વિશિષ્ટ માનસિક શક્તિઓ ધરાવનારાઓની કુંડળીમાં કેતુ મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. વેદાંગનો સૂચક ગ્રહ છે. ગત જન્મથી કે પરંપરાથી મળતાં જ્ઞાનનો કારક છે.&lt;br /&gt;&lt;br /&gt;માતામહ, મોક્ષ, અનાસક્તિ, આધ્યાત્મિકતા, રહસ્યમયતા, જ્ઞાન, ત્યાગ, વિરક્તિ, એકાંત, ગૂઢ જ્ઞાન, જ્યોતિષ, અસામાન્ય ઘટના કે વલણનો કારક છે. આ ઉપરાંત માનહાનિ, વિચ્છેદ, છળ, શંકા, ભ્રષ્ટાચાર, અવરોધો, વીજળી, વિકલાંગતા, તોતડાપણું, ઊંચાઈ પરથી નીચે પડવું, ધુમાડો, સર્પ ડંખ, ઝેર, આતંક અને રોગચાળાનો કારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;કેતુ વાત પ્રકૃતિ ધરાવતો તામસિક ગ્રહ છે. દેવતા શ્રી ગણેશ છે. વર્ણસંકર જાતિનો ગ્રહ છે. સર્વદિશાઓનો સ્વામી છે. તેનું રત્ન વૈડુર્યમણિ (લસણિયું) અને ધાતુ કાંસુ છે. કેતુ મંગળ સમાન ફળ આપતો હોવાથી મંગળની એક રાશિ વૃશ્ચિકનું સ્વામીત્વ તેને આપવામાં આવ્યું છે. ઉચ્ચ રાશિ વૃશ્ચિક અને નીચ રાશિ વૃષભ છે. મૂળત્રિકોણ રાશિ ધનુ છે. અન્ય મત મુજબ કેતુની સ્વરાશિ મીન છે. ઉચ્ચ રાશિ ધનુ અને નીચ રાશિ મિથુન છે. મૂળત્રિકોણ રાશિ સિંહ છે. સામાન્ય રીતે ગુરુ અને મંગળની રાશિઓમાં કેતુ શુભ ફળ આપે છે. મંગળ, શુક્ર અને શનિ તેના મિત્ર ગ્રહો છે. સૂર્ય અને ચન્દ્ર શત્રુ ગ્રહો છે. બુધ અને ગુરુ સમ ગ્રહો છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8762983060592689108?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8762983060592689108/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8762983060592689108&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8762983060592689108'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8762983060592689108'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_18.html' title='કેતુ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1623952489420877927</id><published>2010-02-16T18:31:00.002+05:30</published><updated>2010-02-16T18:35:13.766+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='રાહુ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>રાહુ</title><content type='html'>રાહુ એ ગત જન્મમાં અચેતન મનમાં રહેલી ઈચ્છા, વાસના, અસંતોષ, ભય, ઘેલછા, મહાત્વાકાંક્ષા, અધૂરી કે અનિર્ણીત રહી ગયેલી બાબતોનો નિર્દેશ કરે છે. જે પછીથી આ જન્મમાં અનુભવવી પડે છે. આમ રાહુ એ પૃથ્વી પર આપણો જન્મ થવા પાછળનું કારણ હોય છે. રાહુ જે રાશિ અને ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતો પ્રત્યે જાતક વધુ પડતો સંવેદનશીલ હોય છે અને લાગણીઓને કાબુમાં રાખી શકતો નથી. રાહુ જે ભાવ સ્થિત હોય તે ભાવને સંબંધિત બાબતો અંગે જાતક માનસિક અસ્વસ્થતા અનુભવે છે. તે બાબતોને અનુભવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. પરંતુ સાથે-સાથે તે અનુભવતાં તેને ડર લાગતો હોય છે અને તે બાબતોને લઈને અધૂરપ અને અસંતોષ ધરાવતો હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ એ બહિર્મુખી અને આગ્રહી ગ્રહ છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વ પ્રત્યે જાતક અદમ્ય આકર્ષણ અનુભવે છે. કોઈ પણ ગ્રહ પર રાહુનો પ્રભાવ તે ગ્રહના કારકત્વને તીવ્ર કરી દે છે, વિસ્તારી દે છે. ગ્રહોની મૂળ પ્રકૃતિમાં તીવ્રતા આવવાની સાથે ક્યારેક વિકૃતિ પણ આવી જાય છે. દા.ત. સૂર્ય એ મહાત્વાકાંક્ષા, સ્વમાન અને ગર્વનો કારક છે. જ્યારે સૂર્ય સાથે રાહુ યુતિ કરે ત્યારે તે અતિ મહાત્વાકાંક્ષા, અહંકાર અને મિથ્યાભિમાન સૂચવે છે. આવા જાતકોની મહાત્વાકાંક્ષાઓનો કોઈ અંત હોતો નથી. આમ પણ રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે શત્રુતા ધરાવે છે. તેમાં પણ ખાસ કરીને સૂર્ય સાથે રાહુની યુતિ તીવ્ર કાર્મિક મૂશ્કેલીઓનું સૂચન કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ એ ભોગ છે, માયા છે. દુનિયાદારીનો કારક ગ્રહ છે. કુંડળીમાં રહેલો દાનવ ગ્રહ છે. મોહિનીને છેતરવા માટે તેણે દેવનું રૂપ ધારણ કરી લીધું હતું. આમ છળકપટ, યોજનાઓ અને કાવતરાઓ ઘડવામાં કુશળ એવો પાખંડી ગ્રહ છે. તે ભૌતિકવાદી અને સ્વાર્થી ગ્રહ છે. અપરંપરાગત, ગેરકાનૂની, વિદેશી, સામાજીક નિયમોને નહિ ગણકારતા અથવા અનુસરતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ બુધ્ધિશાળી ગ્રહ છે પણ સાથે-સાથે ભય અને ભ્રમણાઓ પેદા કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ ઝડપી, અચાનક અને અણધાર્યા પરિણામો આપે છે, આઘાત આપે છે. પિતામહ, પરદેશગમન, શોક, શંકા, અપકીર્તિ, ભ્રમણા, ભય, છેતરપીંડી, વિશ્વાસઘાત, ચોરી, અભિચાર, મ્લેચ્છ, જેલ, અપમૃત્યુ, વિદેશી વસ્તુ/વ્યક્તિ/ભાષા, વ્યસનો, જવજંતુઓનાં ડંખ, કેન્સરનો કારક ગ્રહ છે. આ ઉપરાંત વિજ્ઞાન, સંશોધન, ટેકનોલોજી અને ગૂઢ બાબતોનો કારક છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ વાત પ્રકૃતિ ધરાવતો તામસિક ગ્રહ છે. તેની દેવી દુર્ગા છે. નૈઋત્ય કોણનો સ્વામી છે. રત્ન ગોમેદ છે. શનિની માફક નીચી દ્રષ્ટિ ધરાવે છે. રાહુ-કેતુના રાશિ સ્વામીત્વ બાબતે મતમતાંતરો રહેલાં છે. રાહુ શનિના જેવું ફળ આપતો હોવાને લીધે શનિની એક રાશિ કુંભનું સ્વામીત્વ તેને આપવામાં આવ્યું છે. ઉચ્ચ રાશિ વૃષભ છે અને નીચ રાશિ વૃશ્ચિક છે. મૂળત્રિકોણ રાશિ મિથુન છે. અન્ય મત મુજબ રાહુની સ્વરાશિ કન્યા છે. ઉચ્ચ રાશિ મિથુન છે અને નીચ રાશિ ધનુ છે. મૂળત્રિકોણ રાશિ કુંભ છે. સામાન્ય રીતે શુક્ર અને બુધની રાશિઓમાં રાહુ સારું ફળ આપે છે. બુધ, શનિ અને શુક્ર તેના મિત્ર ગ્રહો છે. ગુરુ સમ ગ્રહ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ ગ્રહો છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1623952489420877927?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1623952489420877927/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1623952489420877927&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1623952489420877927'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1623952489420877927'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_16.html' title='રાહુ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-3272588984228185212</id><published>2010-02-15T19:28:00.003+05:30</published><updated>2010-02-15T19:38:12.261+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='રાહુ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='કેતુ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>રાહુ–કેતુ</title><content type='html'>રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ એ ફક્ત ગાણિતીક બિંદુઓ છે. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણકક્ષાઓ જ્યાં એકબીજાંને છેદે છે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ રાહુ કહેવાય છે અને દક્ષિણનું છેદનબિંદુ કેતુ કહેવાય છે. આ બિંદુઓ એક સ્વતંત્ર ગ્રહના જેવું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય પ્રભાવ ધરાવતાં હોવાથી તેમને માનવો પર અસર કરનારા ગણીને ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ-કેતુની ગતિ હંમેશા વક્રી રહે છે. તેઓ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૮ વર્ષ લાગે છે. રાહુથી કેતુ હંમેશા ૧૮૦ અંશ પર રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;પુરાણો અનુસાર રાહુ એ સિંહિકાનો પુત્ર છે અને કેતુનો જન્મ રાહુમાંથી જ થયો છે. રાહુ-કેતુની કલ્પના સાપ તરીકે કરવામાં આવી છે. સાપને બે ભાગમાં છેદી નાખવામાં આવ્યો છે. સાપનું મુખ એ રાહુ અને પુચ્છ તે કેતુ.&lt;br /&gt;&lt;br /&gt;પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન બાદ શ્રીવિષ્ણુ ભગવાન મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત વહેંચતા હતા ત્યારે દૈત્ય રાહુએ અમૃતપ્રાપ્તિ માટે દેવનું રૂપ ધારણ કરી લીધું. પરંતુ આ વાતની જાણ સૂર્ય અને ચન્દ્રને થઈ જતાં તેમણે મોહિનીનું ધ્યાન દોર્યુ. મોહિનીએ પોતાના ચક્ર વડે દૈત્યનું બે ભાગમાં છેદન કરી ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. મસ્તક એ રાહુ કહેવાયું અને ધડ કેતુ કહેવાયું. જો કે છેદન પહેલાં દૈત્યએ અમૃતપાન કરી લીધું હોવાથી રાહુ અને કેતુનું મૃત્યુ ન થયું. સૂર્ય અને ચન્દ્રએ મોહિનીને જાણ કરી હોવાથી રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે શત્રુતા ધરાવે છે અને સમયાંતરે તેમને ગળી જાય છે. રાહુ-કેતુની સૂર્ય અથવા ચન્દ્રને ગળી જવાની ઘટનાને ગ્રહણ કહે છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ–કેતુ બીજાં ગ્રહોની માફક શારીરિક અસ્તિત્વ કે આકાર ધરાવતાં નથી. આથી તેમને દ્રષ્ટિ આપવામાં આવી નથી. રાહુ-કેતુનો પ્રભાવ તેઓ જે ગ્રહો સાથે યુતિ કરતાં હોય તેમનાં પર, જે ભાવ સ્થિત હોય તે ભાવ પર અને જે રાશિમાં રહેલાં હોય તે રાશિસ્વામી પર પડે છે. સામાન્ય રીતે રાહુ શનિવત વર્તે છે અને કેતુ મંગળવત વર્તે છે. એટલે કે રાહુ શનિના જેવું ફળ આપે છે અને કેતુ મંગળના જેવું ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;જ્યોતિષમાં રાહુ-કેતુને છાયાગ્રહો કહેવામાં આવે છે. રાહુ-કેતુ જે પણ ગ્રહો સાથે સંકળાય તે ગ્રહોની પ્રકૃતિની છાયા એટલે કે પ્રતિબિંબ પાડે છે. જો કે ગ્રહોની પ્રકૃતિનું પ્રતિબિંબ પાડે છે પણ તેઓ સંપૂર્ણ પારદર્શક નથી. એટલે કે તેઓ પોતાની સ્વતંત્ર પ્રકૃતિ પણ જાળવી રાખે છે. રાહુ-કેતુ જે ગ્રહો સાથે યુતિ કરતાં હોય તે ગ્રહોનાં જેવું અને જે રાશિમાં રહેલાં હોય તે રાશિનાં સ્વામી જેવું ફળ આપે છે. દા.ત. મેષમાં રહેલો રાહુ મંગળ જેવું ફળ આપે, વૃષભમાં શુક્ર જેવું ફળ આપે. આ ઉપરાંત રાહુ-કેતુ જે નક્ષત્રમાં રહેલાં હોય તે નક્ષત્રનાં સ્વામી જેવું ફળ આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;રાહુ–કેતુ કાર્મિક ગ્રહો છે. ગત જન્મનાં અધૂરાં કે અનિર્ણીત રહી ગયેલાં કર્મો, ઈચ્છાઓ અને વાસનાઓનો નિર્દેશ કરે છે. આથી આ જન્મમાં સંઘર્ષ, ભય, ભ્રમણાઓ, ગ્રંથિઓ અને ઈચ્છાઓ પેદા કરી શકે છે. જો તેમને સમજી લેવામાં આવે તો રાહુ-કેતુ આધ્યાત્મિક શક્તિ બની શકે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-3272588984228185212?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/3272588984228185212/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=3272588984228185212&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3272588984228185212'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/3272588984228185212'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_15.html' title='રાહુ–કેતુ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-5996390387449349717</id><published>2010-02-10T15:54:00.002+05:30</published><updated>2010-02-10T16:00:11.040+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='શનિ'/><title type='text'>શનિ</title><content type='html'>શનિ એ નવ ગ્રહોમાં બાહ્યતમ ગ્રહ છે. પૃથ્વીથી ૮૮ કરોડ ૬૧ લાખ માઈલ દૂર છે. ગુરુ કરતાં કદમાં નાનો છે. તેનો વ્યાસ આશરે ૭૫૦૦૦ માઈલ છે.&lt;br /&gt;&lt;br /&gt;શનિ નામ એ શનૈશ્ચર પરથી આવેલું છે. સંસ્કૃતમાં શનૈઃ શનૈ એટલે કે ધીરે-ધીરે અને શનૈશ્ચર એટલે કે ધીરેથી ચાલનારો. શનિ એ મંદ તરીકે પણ ઓળખાય છે. બધાં ગ્રહોમાં શનિ એ સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં તેને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.&lt;br /&gt;&lt;br /&gt;પુરાણો અનુસાર એકવાર શનિના ભાઈ યમે ગુસ્સે થઈને શનિના પગ પર વાર કર્યો હતો અને તેને પગમાં ઈજા પહોંચાડી હતી. ત્યારથી શનિ લંગડાતો ચાલે છે અને તેથી જ તેની ગતિ મંદ છે.&lt;br /&gt;&lt;br /&gt;શનિ એ સૂર્ય અને તેની બીજી પત્ની છાયાનો પુત્ર છે. ગોત્ર કશ્યપ છે અને સૌરાષ્ટ્ર દેશનો સ્વામી છે. તેનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોય શકે. ત્યારથી જ પિતા અને પુત્ર વચ્ચે શત્રુતાના બીજ રોપાયા. સૂર્ય અને શનિ એકબીજાનાં શત્રુ છે.&lt;br /&gt;&lt;br /&gt;એકવાર શનિદેવની પત્ની તેમની પાસે આવી ત્યારે તેઓ શ્રીકૃષ્ણનાં ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં. તેમણે પત્નીની સામે જોવાની પણ પરવા ન કરી. આથી તેમની પત્નીએ હતાશ થઈને તેમને શ્રાપ આપ્યો કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ કોઈની સામે દ્રષ્ટિ કરવા શક્તિમાન નહિ રહે અને તેમની દ્રષ્ટિ હંમેશા નીચી રહેશે. જેની પણ સામે તેઓ દ્રષ્ટિ કરશે તેનો નાશ થશે.&lt;br /&gt;&lt;br /&gt;ગણેશજીના જન્મ બાદ જ્યારે નવ ગ્રહો તેમના દર્શન કરવા ગયા ત્યારે શનિએ દ્રષ્ટિ કરવાથી ગણેશજીએ પોતાનું મસ્તક ગુમાવવું પડ્યું હતું.&lt;br /&gt;&lt;br /&gt;શનિની પીડા ભોગવવામાંથી કોઈને મુક્તિ મળતી નથી. શ્રીરામ, યુધિષ્ઠિર, હરિશ્ચંદ્ર, રાવણ, વસિષ્ઠ, પરાશર, ઈન્દ્ર અને શ્રીકૃષ્ણને પણ શનિની પીડા ભોગવવી પડી હતી. તો પછી સામાન્ય માનવીની તો શું વિસાત? જો કે સામાન્ય માનવી હનુમાનજીની આરાધના કરીને શનિની પીડામાંથી બચી શકે છે. હનુમાનજીએ શનિને રાવણના સકંજામાંથી છોડાવ્યો હતો. આથી શનિએ હનુમાનજીને વચન આપેલું છે કે તે હનુમાનજીના ભક્તોને ક્યારેય પીડા નહિ પહોંચાડે.&lt;br /&gt;&lt;br /&gt;શનિ એ કૃશ, લાંબો, પીળાશ પડતી આંખો, મોટા દાંત અને બરછટ વાળ ધરાવતો પંગુ ગ્રહ છે. નપુંસક જાતિનો પાપગ્રહ છે. પશ્ચિમ દિશાનો અને શિશિર ઋતુનો સ્વામી છે. શૂદ્ર વર્ણનો તામસિક ગ્રહ છે. મલિન જગ્યામાં નિવાસ કરે છે. વાતપ્રકૃતિ અને વાયુતત્વ ધરાવતો ગ્રહ છે. તેનો રંગ કાળો અને સ્વાદ તૂરો છે. ધાન્ય અડદ, રત્ન નીલમ, ધાતુ લોખંડ, સીસું, કલાઈ અને વાર શનિવાર છે. અધિદેવતા બ્રહ્મા છે. શરીરમાં સ્નાયુ (મજ્જા) પર પ્રભુત્વ ધરાવે છે. પશ્ચિમ દિશામાં અને સપ્તમ સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોમાં શનિ એ સેવક છે. દુઃખ, દારિદ્રય, આયુષ્ય, સંતાપ, વિપતિ, કઠોર શ્રમ, સેવકો, જવાબદારી, ધીરજ, સહનશીલતા, ગંભીરતા, વિલંબ,  વૃધ્ધાવસ્થા, એકાગ્રતા, દાસત્વ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ધ્યાન, યોગ, ચિંતનનો કારક છે. આ ઉપરાંત તેલ, કોલસો, ખાણ ઉદ્યોગ અને યંત્ર વિદ્યાનો કારક ગ્રહ છે. શરીરમાં શનિ ગોઠણ, પગ, પિત્તાશય અને શ્વસનતંત્ર પર આધિપત્ય ધરાવે છે. સંધિવા, મંદાગ્નિ, સુકતાન, ઉન્માદ અને વાત સાથે સંકળાયેલાં રોગોનો કારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;શનિ એ કાર્મિક ગ્રહ છે. તે આપણાં પાછલાં જન્મોના કર્મોનો હિસાબ રાખે છે. ખરાબ કર્મોની સજા  એ યાતના, વેદના, નિયંત્રણો, પ્રતિકૂળતા અને વિલંબ સ્વરૂપે આપે છે. જો કે એ વેદનામાંથી પસાર થવાથી જાતકની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. સાધનાની શરૂઆત માટે વેદના એ આમંત્રણ પત્ર બની રહે છે. શનિ અહંકારનો નાશ કરે છે. જમીન પર લઈ આવે છે અને જીંદગીની કડવી વાસ્તવિકતાઓનું ભાન કરાવે છે. માનસિક હતાશા, એકલતા અને ઉદાસીનતાનો અનુભવ કરાવે છે. અંતર્મુખી બનાવી આત્મમંથન કરવા પ્રેરે છે. શનિની પીડામાંથી પસાર થઈને જાતક વધુ જવાબદાર, સહનશીલ, મહેનતુ, ધૈર્યવાન અને શિસ્તબધ્ધ બને છે. આત્માનો વિકાસ થાય છે અને ઈશ્વરની વધુ નજીક જવાય છે. કુંડળીમાં જે ભાવો સાથે શનિ સંકળાયેલો હોય તે ભાવોને લગતી બાબતો અંગે જીવન દરમ્યાન સંઘર્ષ અને મૂશ્કેલીઓ રહે છે. શનિને નમ્રતા પસંદ છે. નમ્ર બની રહેવાથી, સારા કર્મો કરવાથી અને સત્યના માર્ગે ચાલવાથી શનિની હેરાનગતિથી બચી શકાય છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં બળવાન અને શુભ શનિ જાતકને ગંભીર, મહેનતુ, શિસ્તબધ્ધ અને સંયમી બનાવે છે. સત્યનિષ્ઠ, પ્રામાણિક, વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. જીંદગીમાં આવનારી મૂશ્કેલીઓને સારી રીતે વેઠવાની ક્ષમતા ધરાવનાર હોય છે. જવાબદારીઓનું ભાન હોય છે. ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;દૂષિત શનિ ધરાવનાર જાતકો જવાબદારીઓથી દૂર ભાગે છે. સહનશીલતાનો અને કઠોર પરિશ્રમનો અભાવ હોય છે. હંમેશા ફરિયાદો કરતાં રહેવાનો સ્વભાવ ધરાવે છે. જીંદગીમાં આવનારી મૂશ્કેલીઓનો સામનો કરવામાં તક્લીફ અનુભવે છે. અંતે વધુ ને વધુ પીડા અનુભવે છે. વ્યસનો અને લાંબો સમય ચાલનારી બિમારીઓનો ભય રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;શનિની સ્વરાશિ મકર અને કુંભ છે. ઉચ્ચ રાશિ તુલા અને નીચ રાશિ મેષ છે. તુલા રાશિના ૨૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો અને મેષ રાશિના ૨૦ અંશે પૂર્ણ નીચનો બને છે. કુંભ રાશિના શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીના ૧૦ અંશ તેની સ્વરાશિ છે. બુધ, શુક્ર અને રાહુ મિત્ર ગ્રહો છે. ગુરુ સમ ગ્રહ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ ગ્રહો છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-5996390387449349717?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/5996390387449349717/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=5996390387449349717&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5996390387449349717'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/5996390387449349717'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_10.html' title='શનિ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-345805572743418748</id><published>2010-02-06T16:20:00.003+05:30</published><updated>2010-02-06T16:32:36.878+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='શુક્ર'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>શુક્ર</title><content type='html'>શુક્ર એ અંતર્વર્તી અને સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું કદ લગભગ પૃથ્વી જેટલું જ છે. પૃથ્વી કરતાં સૂર્યથી વધુ નજીક છે. તે પૃથ્વીથી ૬ કરોડ ૭૨ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૭૬૦૦ માઈલ છે.&lt;br /&gt;&lt;br /&gt;સંસ્કૃતમાં શુક્રનો અર્થ છે શુધ્ધ અથવા તેજસ્વી. શુક્ર એ વ્યુત્પતિની દ્રષ્ટિએ શુક્લ સાથે સમાનતા ધરાવે છે. શુક્લ એટલે કે સફેદ. પુરાણો અનુસાર શુક્ર એ મહર્ષિ ભૃગુના પુત્ર છે અને દૈત્યોના ગુરુ છે. અનેક શાસ્ત્રોના જ્ઞાતા એવા શુક્ર બ્રાહ્મણ વર્ણના છે. તેઓ ભોજકટ દેશના સ્વામી છે. યયાતિ અને બલિના ગુરુ છે. દેવ અને દાનવોની લડાઈમાં દાનવોને સાથ આપનાર હતાં. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી.&lt;br /&gt;&lt;br /&gt;શુક્રાચાર્યે ૨૦ વર્ષ (વિશોંત્તરી દશા વર્ષ) સુધી વૃક્ષ પર ઊલટાં લટકીને, નીચે બળી રહેલી આગનો ધુમાડો સહન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી. આ અશક્ય લાગતી તપશ્ચર્યા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભગવાન શિવે તેમને મહામૃત્યુંજય મંત્ર શીખવાડ્યો હતો. જે મૃતસંજીવની મંત્ર તરીકે પણ ઓળખાય છે.&lt;br /&gt;&lt;br /&gt;શુક્ર એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક ભ્રમણ પૂર્ણ કરતાં તેને એક વર્ષ લાગે છે. લગભગ ૪૫ દિવસ સુધી વક્રી રહે છે. શુક્ર ક્યારેય સૂર્યથી ૪૭ અંશ કરતાં વધુ દૂર જતો નથી. આથી કુંડળીમાં હંમેશા સૂર્યની સાથે અથવા સૂર્યથી બે સ્થાન આગળ કે પાછળ રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;શુક્ર એ મોહક આંખો, ભવ્ય શરીર, વાંકડિયા વાળ અને સારી પ્રકૃતિ ધરાવતો કવિ છે. સ્ત્રી જાતિનો શુભગ્રહ છે. અગ્નિ કોણનો અને વસંત ઋતુનો સ્વામી છે. બ્રાહ્મણ વર્ણનો રાજસિક ગ્રહ છે. શયનગૃહમાં નિવાસ કરે છે. વાત અને કફપ્રકૃતિ તેમજ જળતત્વ ધરાવતો ગ્રહ છે. તે જુદાં જુદાં રંગો ધરાવતો રંગબેરંગી અને આમ્લ સ્વાદ ધરાવતો ગ્રહ છે. ધાન્ય સફેદ, રત્ન હીરો, ધાતુ ચાંદી અને વાર શુક્રવાર છે. અધિદેવતા ઈન્દ્રપત્ની શચિ છે. વીર્ય પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોમાં શુક્ર એ મંત્રી છે. શરીરમાં શુક્ર ગળું, ગરદન, નસો, પ્રજનન અંગો પર આધિપત્ય ધરાવે છે. વાહન અને વિવાહનો પ્રમુખ કારક ગ્રહ છે. પુરુષની કુંડળીમાં પત્નીનો કારક છે. આ ઉપરાંત વૈભવ, વિલાસ, ભોગ, પ્રેમ, આકર્ષણ, કામ, કલા, સંગીત, નૃત્ય, અભિનયનો કારક છે. શુક્ર લગ્નનો કારક હોવાથી કુંડળીમાં જીવનસાથીની પ્રકૃતિ અને લગ્નજીવનની ગુણવત્તા જાણવા માટે અગત્યનો બની રહે છે. બળવાન શુક્રપ્રધાન જાતકો જીંદગીમાં સાંસારિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ કરે છે. તેઓ સંબંધોમાં સંવાદિતા પસંદ કરનારા હોય છે. શુક્ર એ જ્ઞાની અને તપસ્વી છે. બળવાન શુક્રમાં સાંસારિક પ્રેમને ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં પલટાવી શકવાનું સામર્થ્ય છે. પરંતુ બળવાન શુક્રના વધુ પડતાં પ્રભાવથી એ જ જ્ઞાની પુરુષ સ્ત્રી આસક્ત થઈને સાંસારિક સુખોમાં અટવાયા કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં બળવાન અને પાપગ્રહોથી દૂષિત થયા વગરનો શુક્ર જાતકને આકર્ષક દેખાવ, સુખ-સમૃઘ્ઘિ અને કલાઓમાં અભિરુચિ આપે છે. આવાં જાતકો શુધ્ધ અને સૂક્ષ્મ પ્રેમ કરી શકનારા હોય છે. તેઓ આત્માને અને આંતરિક સુંદરતાને ચાહનારા હોય છે. જીવનમાં તમામ પ્રકારના એશોઆરામની પ્રાપ્તિ કરે છે. કુંડળીમાં બીજા આધ્યાત્મિક યોગોનો અભાવ હોય ત્યારે બળવાન શુક્ર ભૌતિકવાદી વલણ રખાવે છે અને જાતક ભોગ વિલાસમાં રચ્યો પચ્યો રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દૂષિત થયેલો શુક્ર લગ્નજીવનને લગતી તક્લીફોનુ સૂચન કરે છે. પ્રણય સંબંધોમાં ચિંતા રખાવે છે. આવાં જાતકો સ્થૂળ પ્રેમ કરનારા હોય છે. તેઓ શારીરિક સુંદરતાને ચાહનારા હોય છે. જીવનમાં સુખનો અભાવ રહે છે. ઘણીવાર વ્યભિચારી, વિલાસી, વિષયાસક્ત અને ચારિત્ર્યહીન બનાવે છે. દારૂ અને અન્ય વ્યસનોની આદતનો ભય રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;શુક્રની સ્વરાશિ વૃષભ અને તુલા છે. ઉચ્ચ રાશિ મીન છે અને નીચ રાશિ કન્યા છે. મીન રાશિમાં ૨૭ અંશે પૂર્ણ ઉચ્ચનો અને કન્યા રાશિમાં ૨૭ અંશે પૂર્ણ નીચનો બને છે. તુલા રાશિનાં શરૂઆતનાં ૦ થી ૧૫ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૫ અંશ તેની સ્વરાશિ છે. બુધ અને શનિ મિત્ર ગ્રહો છે. સૂર્ય અને ચન્દ્ર શત્રુ ગ્રહો છે. મંગળ અને ગુરુ સમ ગ્રહો છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-345805572743418748?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/345805572743418748/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=345805572743418748&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/345805572743418748'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/345805572743418748'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post_06.html' title='શુક્ર'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8019730890634719154</id><published>2010-02-02T19:42:00.004+05:30</published><updated>2010-02-03T00:23:49.004+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગુરુ'/><title type='text'>ગુરુ</title><content type='html'>ગુરુ એ ગ્રહમંડળનો વિશાળકાય ગ્રહ છે. પૃથ્વીથી ૪૮ કરોડ ૩૩ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૮૮,૦૦૦ માઈલ છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુ એ બૃહસ્પતિ, બ્રાહ્મણસ્પતિ અને દેવ-ગુરુ તરીકે પણ ઓળખાય છે. દેવ-ગુરુ એટલે કે દેવોના ગુરુ. પુરાણો અનુસાર ગુરુ એ ઋષિ અંગીરસ અને સુરૂપાના પુત્ર છે. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી દેવોના ગુરુ તરીકે અને નવ ગ્રહોમાંના એક ગ્રહ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ સિંધુ પ્રદેશનાં સ્વામી છે. વર્ણ કંચન સમાન પીળો અને ચતુર્ભુજાઓ ધરાવે છે. હાથમાં શંખ, ચક્ર, ત્રિશૂળ અને ગદા ધારણ કર્યા છે. ગુરુની પત્ની તારા છે. તારાએ ચન્દ્ર સાથેનાં સંબંધથી બુધને જન્મ આપ્યો હતો. ગુરુ બુધને પોતાનો શત્રુ માને છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુ એ પુરુષ/શિવ ઉર્જા છે અને તારા એ સ્ત્રી/શક્તિ ઉર્જા છે. પુરુષ ઉર્જા સ્થિર અને નિષ્ક્રિય છે. જ્યારે સ્ત્રી ઉર્જા સક્રિય અને ગતિશીલ છે. ગુરુ એ જ્ઞાન છે તો તારા એ જ્ઞાનનું પ્રગટીકરણ છે. આ રીતે જોઈએ તો જ્ઞાનના પ્રગટીકરણ/તારા અને મન/ચન્દ્ર દ્વારા બુધ્ધિ/બુધનો જન્મ થયો છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે. ૧૨૨ દિવસ સુધી વક્રી રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુ એ વિશાળ અને ભરાવદાર દેહ, પીળાશ પડતી આંખો અને વર્ણ ધરાવે છે. તે બુધ્ધિશાળી અને શાસ્ત્રોમાં પારંગત છે. પુરુષ જાતિનો અને બધાં ગ્રહોમાં સૌથી શુભગ્રહ છે. ઈશાન કોણનો અને હેમંત ઋતુનો સ્વામી છે. બ્રાહ્મણ વર્ણનો મૃદુ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. ધનભંડારમાં નિવાસ કરે છે. કફપ્રકૃતિ અને આકાશતત્વ ધરાવે છે. તેનો રંગ પીળો અને સ્વાદ મિષ્ટ છે. ધાન્ય પીળું, રત્ન પોખરાજ, ધાતુ સુવર્ણ અને વાર ગુરુવાર છે. અધિદેવતા ઈન્દ્ર છે. શરીરમાં મેદ પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને પ્રથમ સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુ એટલે કે જે અજ્ઞાનનાં અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશ તરફ દોરી જાય. તે જ્ઞાન અને ડહાપણનો ભંડાર છે. સંસ્કાર, ઔદાર્ય અને કરુણા પ્રદાન કરનાર ગ્રહ છે. કુંડળીમાં ગુરુ એ સંતાનનો કારક ગ્રહ છે અને સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક છે. આ ઉપરાંત જ્ઞાન, સંપતિ, અભ્યાસ, માન, પ્રતિષ્ઠા, ધર્મ, પૂર્વપૂણ્ય અને વ્યાકરણ વિદ્યાનો કારક ગ્રહ છે. આકાશતત્વ ધરાવતો હોવાથી આકાશની માફક વિશાળ અને વિસ્તારક્ષમ છે. જે ભાવમાં સ્થિત હોય તે કરતાં જે ભાવ પર દ્રષ્ટિ કરતો હોય તે ભાવને વિસ્તારે છે, ત્યાં સફળતા આપે છે. આમ પોતાના માટે નહિ પરંતુ બીજા માટે જીવનારો ગ્રહ છે. કોઈપણ પ્રકારનાં વળતરની અપેક્ષા રાખ્યા વગર આપનારો નિસ્પૃહ ગ્રહ છે. તે ડહાપણ, ન્યાય, સત્યપ્રિયતા, પ્રમાણિકતા અને પરોપકારિતા પ્રદાન કરનાર ગ્રહ છે. ધર્મ, પરંપરા, શાસ્ત્રો અને ગુરુ/શિક્ષક પ્રત્યે પૂજ્યભાવ રાખનારો ગ્રહ છે. શરીરમાં મેદ, લીવર, સ્વાદુપિંડ અને નસો પર આધિપત્ય ધરાવે છે. ડાયાબિટીસ અને મેદવૃધ્ધિનો કારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં બળવાન બનેલો શુભસ્થાન સ્થિત ગુરુ જાતકને જ્ઞાની, આનંદી, આશાવાદી, નીતિપરાયણ અને માનવતાવાદી બનાવે છે. ધર્મ અને અધ્યાત્મમાં રુચિ ધરાવે છે. ઉચ્ચ નૈતિક મૂલ્યો અને અન્ય પ્રત્યે કરુણાભાવ રાખનાર હોય છે. તેઓ સખાવતી અને ધાર્મિક કાર્યો કરનાર હોય છે. બળવાન અને શુભસ્થાન સ્થિત ગુરુના આશીર્વાદથી કુંડળીનાં અન્ય દોષો દૂર થાય છે. બીજા ગ્રહો પીડા આપતા હોય તો પણ ગુરુના પ્રભાવથી જાતકને મદદ મળી રહે છે અને છેલ્લી ઘડીએ પણ મૂશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દૂષિત થયેલો ગુરુ અપરંપરાગત વલણ ધરાવનાર બનાવે છે. ધર્મ અને ગુરુઓ પ્રત્યે સન્માનનો અભાવ સૂચવે છે અથવા સાચાં ગુરુ મેળવવામાં મૂશ્કેલી રહે છે. જીવનમાં આશા અને શ્રધ્ધાનો અભાવ રહે છે. ઘણીવાર વધુ પડતાં ભૌતિકવાદી વલણને લીધે આધ્યાત્મિક રુચિનો વિકાસ થતો નથી. સંતાનને લગતી ચિંતા રહે છે. સ્ત્રીની કુંડળીમાં લગ્નસંબંધ અથવા પતિના આરોગ્યને લગતી ચિંતાનુ સૂચન કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુરુની સ્વરાશિ ધનુ અને મીન છે. ઉચ્ચ રાશિ કર્ક અને નીચ રાશિ મકર છે. કર્ક રાશિના ૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મકર રાશિના ૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. ધનુ રાશિના શરૂઆતના ૦ થી ૧૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૨૦ અંશો સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ તેના મિત્ર ગ્રહો છે. બુધ અને શુક્ર શત્રુ ગ્રહો છે. શનિ સમ ગ્રહ છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8019730890634719154?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8019730890634719154/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8019730890634719154&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8019730890634719154'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8019730890634719154'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/02/blog-post.html' title='ગુરુ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-6395121555852990939</id><published>2010-01-26T16:18:00.003+05:30</published><updated>2010-01-26T16:31:22.783+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='બુધ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>બુધ</title><content type='html'>&lt;p&gt;બધા ગ્રહોમાં બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. સૂર્યની નજીક હોવાથી સૂર્યના પ્રકાશને લીધે આકાશમાં હંમેશા જોઈ શકાતો નથી. જ્યારે સૂર્યથી દૂર અંતરે રહેલો હોય ત્યારે જ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. બુધ પૃથ્વીથી ૩ કરોડ ૫૯ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ લગભગ ૩૨૦૦ માઈલ છે.&lt;br /&gt;&lt;br /&gt;બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો રજોગુણી ગ્રહ છે. ક્રીડા સ્થાનમાં નિવાસ કરે છે. સમપ્રકૃતિ અને પૃથ્વીતત્વ ધરાવે છે. તેનો રંગ લીલો અને સ્વાદ મિશ્ર છે. ધાન્ય મગ, ધાતુ પિત્તળ, કાંસુ, છીપ, રત્ન પન્ના અને વાર બુધવાર છે. અધિદેવતા શ્રી વિષ્ણુ છે. શરીરમાં ચામડી પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને લગ્નસ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોમાં બુધ યુવરાજ છે. બુધ યુવાન દેખાવ આપે છે. બુધપ્રધાન જાતકો પોતાની ઉંમરનાં પ્રમાણમાં નાના દેખાય છે. બુધ્ધિ, વાણી અને મામાનો કારક ગ્રહ છે. આ સિવાય સંદેશાવ્યવહાર, વાણિજ્ય, વિદ્યાભ્યાસ, લખાણો, પુસ્તકો, પ્રકાશન, મુદ્રણ, મુસાફરી, જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રનો કારક છે. બુધ સંદેશાવાહક છે. સંદેશા વ્યવહારના સાધનો જેવા કે ટપાલ સેવાઓ, કુરિયર, ટેલિફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે પર આધિપત્ય ધરાવે છે. આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનુ વહન થાય છે. આમ બુધ માનવશરીરમાં જ્ઞાનતંતુઓ પર આધિપત્ય ધરાવે છે. બુધ એ તીવ્ર બુધ્ધિ આપનાર ગ્રહ છે. બુધપ્રધાન જાતકો ઝડપથી કોઈ પણ વિષયને સમજીને ગ્રહણ કરી લે છે. બુધ ગ્રહણશીલ અને અનુકરણ કરનારો ગ્રહ છે. ઉત્તમ પ્રકારની વિનોદ વૃતિ ધરાવે છે. સારી યાદશક્તિ ધરાવે છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં કુશળતા ધરાવે છે. બુધ એ સૌથી અનુકૂલનશીલ ગ્રહ છે. બુધપ્રધાન જાતકો કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોમાં ઝડપથી અનુકૂલન સાધી લે છે. શરીરમાં ચેતાતંત્ર, હાથ અને પગ પર પ્રભુત્વ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દૂષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર બનાવે છે. તેમની વાણી મર્મયુક્ત અને ઘણીવાર દ્વિઅર્થી હોય છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવનારા હોય છે. ઉત્તમ પ્રકારની રમૂજ વૃતિ ધરાવે છે. લેખન, સાહિત્ય અને વાંચનના શોખીન હોય છે. મુત્સદી અને સૂક્ષ્મ બુધ્ધિ ધરાવે છે. તાર્કિક, વિચારશીલ અને વિશ્લેષણ કરનાર હોય છે. વાચાળ, ચંચળ અને ભીરુ સ્વભાવ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં પીડિત થયેલો અને અશુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ચાલાક અને લુચ્ચો બનાવે છે. અલ્પબુધ્ધિ અને શંકાશીલ સ્વભાવ આપે છે. નિંદા અને ખુશામતો કરવાની ટેવ ધરાવે છે. તે જુગારી અને નાની મોટી ચોરીઓ કરનાર થઈ શકે છે. બડાશ અને દેખાડો કરવાની આદત ધરાવનાર હોય છે. મિથ્યાભિમાની, બોલવામાં વિવેકનો અભાવ અને સ્મૃતિ લોપ કરાવે છે. દૂષિત બુધ ચામડીના અને વાણીના દર્દો જેવા કે તોતડાપણું વગેરે પેદા કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તેની ઉચ્ચ રાશિ કન્યા અને નીચ રાશિ મીન છે. આ એક જ ગ્રહ છે જે સ્વરાશિમાં જ ઉચ્ચનો થાય છે. કન્યા રાશિમાં ૧૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મીન રાશિમાં ૧૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. કન્યા રાશિનાં શરૂઆતના ૦ થી ૧૫ અંશ તેની ઉચ્ચરાશિ છે. ૧૬ થી ૨૦ અંશ મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૦ અંશો તેની સ્વરાશિ છે. સૂર્ય અને શુક્ર એ બુધના મિત્ર ગ્રહો છે. ચન્દ્ર શત્રુ ગ્રહ છે. મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો છે.&lt;br /&gt;&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-6395121555852990939?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/6395121555852990939/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=6395121555852990939&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6395121555852990939'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6395121555852990939'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_26.html' title='બુધ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-6696142061782510133</id><published>2010-01-21T18:30:00.001+05:30</published><updated>2010-01-21T18:32:49.290+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મંગળ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>મંગળ</title><content type='html'>મંગળ એ બહિર્વતિ ગ્રહ છે. બીજા બહિર્વતિ ગ્રહો ગુરુ અને શનિ કરતાં પૃથ્વીથી નજીક છે. મંગળ પૃથ્વીથી આશરે ૧૪ કરોડ ૧૫ લાખ માઈલ દૂર છે. પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે. તેનો વ્યાસ લગભગ ૪૨૦૦ માઈલ છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળ એટલે કે શુભ. મંગળ એ અંગારક અને ભૌમ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં અંગારક એટલે બળતો કોલસો અને ભૌમ એટલે ભૂમિનો પુત્ર. મંગળ એ પૃથ્વીનો પુત્ર ગણાય છે. પુરાણોમાં મંગળના જન્મ અંગેની જુદી-જુદી કથાઓ વર્ણવેલી છે. એક કથા અનુસાર મંગળને કાર્તિકેય તરીકે ઓળખવામાં આવ્યાં છે. જે શિવના પુત્ર છે. મંગળનુ ગોત્ર ભારદ્વાજ છે અને તેઓ અવન્તિ દેશના સ્વામી છે. તેમણે લાલ રંગના વસ્ત્ર અને માળા ધારણ કર્યા છે. ચાર ભુજાઓ છે. તેમના હથિયાર શક્તિ, ત્રિશુળ અને ગદા છે. વાહન ઘેટું છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળ એ લાલ આંખો ધરાવતો, અસ્થિર, ઉદામતવાદી, આક્રમક સ્વભાવ ધરાવતો ગ્રહ છે. તે ઓછી ઊંચાઈ, લાલાશ પડતો વર્ણ અને પાતળી કમર ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. દક્ષિણ દિશા અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો, ઉગ્ર સ્વભાવ ધરાવતો તામસિક ગ્રહ છે. અગ્નિ અને વીજળી વપરાતી હોય તેવાં સ્થાનો જેવા કે કારખાના, રસોઈઘર વગેરે સ્થળોએ નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ અને સ્વાદ કડવો છે. ધાન્ય મસૂર, રત્ન પરવાળું, ધાતુ સુવર્ણ અને વાર મંગળવાર છે. અધિદેવતા સ્કંદ છે. શરીરમાં મજ્જા પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની જેમ દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતો ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, યંત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે.&lt;br /&gt;&lt;br /&gt;દૂષિત થયા વગરનો બળવાન મંગળ ધરાવનાર જાતકો આત્મવિશ્વાસ, ધગશ, આક્રમકતા અને વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવે છે. તેઓ ઝડપથી વિચારનારા અને વિચારોને ઝડપથી અમલમાં મૂકનારા હોય છે. નિષ્કપટી અને નિર્ભય હોય છે. તેઓ યંત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવાની આવડત ધરાવનારા હોય છે. ઉત્તમ વાઢકાપ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર સર્જન બને છે. નવી યાંત્રિક શોધખોળો કરનાર હોય છે. એન્જીનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રે સફળતા મેળવે છે. મંગળ પ્રધાન લોકો ઉત્તમ વ્યવસ્થાશક્તિ અને વહીવટી સૂઝ ધરાવે છે. જીંદગીમાં ગમે તેટલાં વિઘ્નો આવવા છતા સફળ થવાની મહાત્વાકાંક્ષા અને આગળ વધવાનો જુસ્સો ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દૂષિત થયેલો નિર્બળ અને પીડિત મંગળ જાતકને અવિચારી અને ઉતાવળિયો સ્વભાવ ધરાવનાર બનાવે છે. તેઓ ઝડપથી ગુસ્સે થનારા અને લડાયક પ્રકૃતિ ધરાવનારા હોય છે. હિંસક અને ઘાતકી વૃતિ ધરાવે છે. વ્યસનોનો ભોગ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. ઉચ્ચ રાશિ મકર અને નીચ રાશિ કર્ક છે. મકર રાશિમા ૨૮ અંશે પૂર્ણ ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમા ૨૮ અંશે પૂર્ણ નીચનો બને છે. મેષ રાશિના શરૂઆતના ૦ થી ૧૨ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને ત્યારબાદ બાકીના ૧૮ અંશ સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર ગ્રહો છે. શુક્ર અને શનિ સમ ગ્રહો છે. બુધ શત્રુ ગ્રહ છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-6696142061782510133?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/6696142061782510133/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=6696142061782510133&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6696142061782510133'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/6696142061782510133'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_21.html' title='મંગળ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-1102384378885822013</id><published>2010-01-16T20:08:00.001+05:30</published><updated>2010-01-16T20:19:17.682+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચન્દ્ર'/><title type='text'>ચન્દ્ર</title><content type='html'>ચન્દ્ર એ પૃથ્વીથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એકમાત્ર ગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તે પૃથ્વીથી આશરે ૨,૩૮,૯૦૦ માઈલ દૂર છે.&lt;br /&gt;&lt;br /&gt;સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે.&lt;br /&gt;&lt;br /&gt;બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ ચન્દ્ર પણ હંમેશા માર્ગી રહે છે અને ક્યારેય વક્રી થતો નથી. હિંદુઓ માટે ચન્દ્રની રાશિ અગત્યતા ધરાવે છે. ચન્દ્ર જે રાશિમાં રહેલો હોય તે રાશિનાં અક્ષરો પરથી જ બાળકનું નામ પાડવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્ર એ ગૌર વર્ણ, ગોળ ચહેરો, મોહક આંખો, ટૂંકી ઊંચાઈ અને હ્રષ્ટ પુષ્ટ શરીર ધરાવે છે. સ્ત્રી જાતિનો ગ્રહ છે. વધતી કળાનો ચન્દ્ર શુભગ્રહ અને ઘટતી કળાનો ચન્દ્ર પાપગ્રહ ગણાય છે. વાયવ્ય કોણનો અને વર્ષા ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો ચંચળ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. નદી, તળાવ કે દરિયાકિનારાનાં પ્રદેશોમાં નિવાસ કરે છે. જળતત્વ અને કફપ્રકૃતિ ધરાવે છે. તેનો રંગ શ્વેત અને સ્વાદ ખારો છે. ધાન્ય ચોખા, રત્ન મોતી, ધાતુ ચાંદી અને વાર સોમવાર છે. અધિદેવતા ઉમાદેવી છે અને પ્રત્યાધિદેવતા વરૂણ છે. શરીરમાં લોહી પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં ચન્દ્ર એ જાતકની માતાનો કારક છે. આ સિવાય મન, વિચારશક્તિ, લાગણીઓ, સંવેદનશીલતા, મૃદુતા, કલ્પનાશીલતા અને જ્યોતિષ વિદ્યાનો કારક ગ્રહ છે. ચન્દ્ર એ શીતળ, આર્દ્ર અને સ્ત્રૈણ ગ્રહ છે. ચન્દ્રપ્રધાન જાતકો ડરપોક અને મૃદુ સ્વભાવ ધરાવતાં હોય છે. ચન્દ્ર ગર્ભ અને ગર્ભાધાન પર આધિપત્ય ધરાવે છે. બાલ્યાવસ્થાનો કારક ગ્રહ છે. દુષિત ચન્દ્ર વારંવાર બિમારીઓ અને બાળકનાં શરીરનાં યોગ્ય વિકાસનો અભાવ સૂચવે છે. ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે. આથી ચન્દ્ર ચંચળતા, અસ્થિરતા અને ભ્રમણ સૂચવે છે. ચન્દ્રપ્રધાન જાતકો અનિર્ણાયક, ચંચળ અને ગ્રહણશીલ હોય છે. દરિયાપારની મુસાફરીનો સૂચક ગ્રહ છે. શરીરમાં ચન્દ્ર મસ્તક, છાતી, પેટ, આંતરડા, પુરુષની ડાબી આંખ અને સ્ત્રીની જમણી આંખ પર પ્રભુત્વ ધરાવે છે. કિડનીની મૂશ્કેલીઓ, પાંડુ રોગ, મસ્તક અને ઉદર પીડા, માનસિક રોગો વગેરેનું સૂચન કરે છે. ચન્દ્ર સંપર્કથી પ્રભાવિત થાય છે અને રાશિઓની પણ ઘણી અસર આ ગ્રહ પર થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્ર વનસ્પતિ અને ઝાડ-પાનનો સ્વામી છે. વનસ્પતિનાં વિકાસને પ્રભાવિત કરે છે. શુક્લ પક્ષમાં વાવેલ વૃક્ષો અને વનસ્પતિઓ વધુ ઝડપથી ઉગે છે. જમીનની નીચે વિકાસ પામતી વનસ્પતિઓ કૃષ્ણ પક્ષમાં વાવવાથી ઝડપથી વિકાસ પામે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં શુભ સ્થાન સ્થિત શુભ ચન્દ્રપ્રધાન જાતકો સામાન્ય રીતે સંવેદનશીલ, લાગણીશીલ, પોતાનાં ઘર અને પરિવારજનોને ચાહનારા હોય છે. તેઓ સારી યાદશક્તિ અને ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતાં હોય છે. ઘણીવાર મધુર અવાજ અને સંગીત પ્રતિભા ધરાવનાર હોય છે. ગ્રહણશીલ અને ઝડપથી પ્રભાવિત થનારા હોય છે. પાણી અને કુદરતનાં સાનિધ્યને પસંદ કરે છે. જે રીતે ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે તે જ રીતે તેમની જીંદગીમાં ચડાવ-ઉતાર આવતાં રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;અશુભ સ્થાન સ્થિત દુષિત ચન્દ્ર ધરાવતાં જાતકો અનિર્ણાયક, ચંચળ અને અસ્થિર સ્વભાવ ધરાવતાં હોય છે. ઘણીવાર વધુ પડતી ચિંતા કરે છે. અનિશ્ચિત અને નકારાત્મક વલણ ધરાવે છે. મનોબળ નબળું હોય છે અને ઝડપથી હતાશાનો ભોગ બને છે.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્રની સ્વરાશિ કર્ક છે. ઉચ્ચ રાશિ વૃષભ અને નીચ રાશિ વૃશ્ચિક છે. વૃષભ રાશિના ૩ અંશે પૂર્ણ ઉચ્ચનો અને વૃશ્ચિક રાશિના ૩ અંશે પૂર્ણ નીચનો થાય છે. વૃષભ રાશિના પહેલા ૦ થી ૩ અંશ તેની ઉચ્ચ રાશિ છે અને બાકીનાં ૨૭ અંશ મૂળત્રિકોણ રાશિ છે. સૂર્ય અને બુધ મિત્ર ગ્રહો છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો છે. રાહુ શત્રુ ગ્રહ છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-1102384378885822013?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/1102384378885822013/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=1102384378885822013&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1102384378885822013'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/1102384378885822013'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_16.html' title='ચન્દ્ર'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-4920322803785239729</id><published>2010-01-13T22:19:00.004+05:30</published><updated>2010-01-16T22:50:01.115+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='સૂર્ય'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>સૂર્ય</title><content type='html'>સૂર્ય એ ગ્રહોમાં રાજા છે. તે પથ્વીથી આશરે ૯ કરોડ ૨૯ લાખ માઈલ દૂર છે. વિશાળ ગ્રહ છે. પથ્વી કરતાં લગભગ ૧૧૦ ગણો મોટો છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય એ કશ્યપ અને અદિતીનો પુત્ર છે. અદિતીનો પુત્ર છે તેથી આદિત્ય કહેવાયો. પુરાણો અનુસાર સૂર્ય સાત અશ્વ લગાવેલાં રથ પર સવાર થઈને સ્વર્ગમાંથી ઉતરે છે. રથનો સારથિ અરૂણ છે. જે સૂર્યની આગળ ઉભો રહીને પોતાનાં વિશાળ શરીરથી સૂર્યનાં તેજને રોકીને આ જગતની રક્ષા કરે છે. સાત અશ્વો એ મેઘધનુષ્યનાં સાત રંગોનું પ્રતીક છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય કલિંગદેશનો સ્વામી છે. તેઓ શ્રી રામના સૂર્યવંશનાં આદિ પુરુષ છે. કુંતીએ સૂર્યની ઉપાસનાથી જ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એક્વાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યા. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં છાયા શનિ નામક પુત્રની માતા બની. સૂર્ય એ જીવન દાતા અને પ્રાણ પ્રદાન કરનાર હોવાથી તેમને પ્રત્યક્ષ દેવતા માની 'સૂર્યદેવ' તરીકે પૂજા કરવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. ૧૨ રાશિનાં બનેલાં રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં સૂર્યને એક વર્ષ લાગે છે. સૂર્ય ક્યારેય વક્રી થતો નથી અને હંમેશા માર્ગી રહે છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે ત્યારે સૂર્યનાં તેજથી પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય મધના રંગ જેવી પીળાશ પડતી આંખો, પહોળું અને ગોળ મુખ, વિશાળ લલાટ, મધ્યમ ઊંચાઈ અને અલ્પકેશ ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. ૫૦ વર્ષની વયનો પ્રૌઢ છે. પૂર્વ દિશાનો અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો સ્થિર સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. મંદિરમાં નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ, સ્વાદ તીખો, ધાન્ય ઘઉં, રત્ન માણેક અને વાર રવિવાર છે. ધાતુ તામ્ર અને સુવર્ણ છે. અધિદેવતા અગ્નિદેવ છે. શરીરમાં હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.&lt;br /&gt;&lt;br /&gt;સૌર મંડળનું કેન્દ્ર સૂર્ય છે. આપણાં શરીરનું કેન્દ્ર આત્મા છે. આથી સૂર્ય એ આત્માનો કારક છે. કુંડળીમાં સૂર્ય જાતકના પિતાનો કારક છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓ અથવા સરકારી અમલદારો અને સરકારનો કારક છે. સૂર્ય આપણો શ્વાસ છે, જીવનનો આધાર છે. ચૈતન્યનો મહાસાગર છે. આપણને મજબૂત અને નિર્ણાયક બનવા જરૂરી બળ અને આત્મશક્તિ પ્રદાન કરનાર છે. સૂર્યની પ્રકૃતિ ગરમ અને સૂકી છે. આથી તેનામાં લાગણીનો અભાવ છે. આત્મા, પિતા, આરોગ્ય, શક્તિ, સત્તા, ઉચ્ચ પદ, સરકાર, સરકારી કામકાજો, નવા સાહસો, પ્રચાર, લોકપ્રિયતા અને વૈદક વિદ્યાનો કારક છે. શરીરમાં પડખાં, બરડા, હ્રદય, પુરુષની જમણી આંખ અને સ્ત્રીની ડાબી આંખ પર પ્રભુત્વ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દુષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને મહાત્વાકાંક્ષી, ગર્વિષ્ઠ, ઉદાર, નિખાલસ, માનવતાવાદી, પોતાનાં નિર્ણયોમાં અડગ રહેનાર અને લોકોમાં સન્માનીય બનાવે છે. સૂર્યપ્રધાન જાતકો હંમેશા સત્તા કે ઉચ્ચ પદની મહેચ્છા ધરાવનારા હોય છે. તેઓ સામાન્ય રીતે વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિત્વ ધરાવતાં હોય છે અને લોકો તેમને માનની નજરે જુએ છે.&lt;br /&gt;&lt;br /&gt;કુંડળીમાં દુષિત થયેલો અશુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને બળ પ્રયોગ કરનાર, વર્ચસ્વ જમાવનાર, ઘમંડી, અહંકારી, નબળું આરોગ્ય, હ્રદય અને નેત્રવિકાર ધરાવનાર બનાવે છે. સત્તા, પદ કે પ્રતિષ્ઠાને હાનિ કરાવનાર બની રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ, સિંહ અને ધન રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તે સિંહ રાશિનો સ્વામી છે. ઉચ્ચ રાશિ મેષ છે અને નીચ રાશિ તુલા છે. મેષના ૧૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો બને છે અને તુલાના ૧૦ અંશ પર પૂર્ણ નીચનો બને છે. સિંહ રાશિનાં શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે. બાકીનાં ૧૦ અંશ સ્વરાશિ છે. ચન્દ્ર, મંગળ અને ગુરુ એ સૂર્યના મિત્રો છે. શુક્ર, શનિ અને રાહુ શત્રુ ગ્રહો છે. બુધ સમ ગ્રહ છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-4920322803785239729?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/4920322803785239729/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=4920322803785239729&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4920322803785239729'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4920322803785239729'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_13.html' title='સૂર્ય'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-4802235937800701893</id><published>2010-01-10T16:57:00.000+05:30</published><updated>2010-01-10T16:59:59.800+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='જ્યોતિષ શીખો'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહો'/><title type='text'>ગ્રહો</title><content type='html'>આકાશમાં સ્થિર રહેલાં નક્ષત્ર વૃંદોમાંથી પસાર થતાં કેટલાંક આકાશી પદાર્થો જણાયા. આ આકાશી પદાર્થો એટલે કે ગ્રહો. નક્ષત્રો લગભગ સ્થિર રહે છે. જયારે ગ્રહો એક નક્ષત્ર કે રાશિમાંથી બીજાં નક્ષત્ર કે રાશિમાં ગતિ કરતાં રહે છે. ગ્રહ શબ્દની વ્યુત્પતિ ગ્રહણમાંથી થઈ છે. સંસ્કૃતમાં ગ્રહ એટલે કે પકડવું/ઝાલવું. જે નક્ષત્રોને ગ્રહણ કરી લે, પકડી લે તે ગ્રહ.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ કુલ સાત ગ્રહો છે. આ સિવાય રાહુ અને કેતુને પણ ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ અને કેતુ એ કોઈ દ્રષ્ટ ગ્રહો નથી અને આકાશમાં બીજાં ગ્રહોની માફક જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ ગાણિતીક બિંદુઓ છે. પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચન્દ્રની ભ્રમણકક્ષા એકબીજાંને જ્યાં છેદે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ તે રાહુ અને દક્ષિણનું છેદનબિંદુ એ કેતુ.&lt;br /&gt;&lt;br /&gt;ચન્દ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બાકીનાં મંગળથી શનિ સુધીનાં પાંચ ગ્રહો પૃથ્વીની સાથે ઘડિયાળનાં કાંટાથી અવળી દિશામાં સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરે છે. ભારતીય જ્યોતિષમાં હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યુ નથી. આ ત્રણ ગ્રહો અતિ દૂર હોવાથી આપણાં પર તેમની અસર નહિવત છે. સામાન્ય રીતે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો વ્યક્તિગત અસર કરવાને બદલે પૂરા સમૂહ, સમાજ કે દેશ-દુનિયા અને સામૂહિક ઘટનાઓ પર વધુ અસર કરે છે. કુંડળીમાં ચોક્કસ સંવેદનશીલ બિદુંઓ પર રહેલાં હોય ત્યારે જ વ્યક્તિગત અસર કરનારાં બની રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહો હંમેશા કોઈ ને કોઈ રાશિમાં રહેલાં હોય છે. અલગ-અલગ રાશિમાં રહેલાં ગ્રહો અલગ-અલગ ફળ આપે છે. રાશિઓ જાતકનાં જીવનમાં ઉત્પન થતી વિવિધ પરિસ્થિતિઓનું સૂચન કરે છે. ગ્રહો એ જાતકના જીવનમાં ભાગ ભજવતી જીવંત વ્યક્તિઓનું સૂચન કરે છે. ૧૨ રાશિઓનું બનેલું રાશિચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૨ રાશિઓ એ શ્રી વિષ્ણુના શરીરનાં જુદાં-જુદાં અંગો જેવા કે મસ્તક, મુખ, હાથ, પગ વગેરે છે. જ્યારે ગ્રહો એ શ્રી વિષ્ણુનાં નવ અવતારોનું પ્રતિનિધિત્વ કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય – રામાવતાર, ચન્દ્ર – કૃષ્ણાવતાર, મંગળ - નૃસિંહાવતાર&lt;br /&gt;બુધ – બુધ્ધાવતાર, ગુરુ – વામનાવતાર, શુક્ર - પરશુરામાવતાર&lt;br /&gt;શનિ – કૂર્માવતાર, રાહુ – વરાહાવતાર, કેતુ – મત્સ્યાવતાર&lt;br /&gt;&lt;br /&gt;સૂર્ય અને ચન્દ્ર એક-એક રાશિનું સ્વામીત્વ ધરાવે છે. બાકીનાં મંગળથી લઈને શનિ સુધીનાં પાંચ ગ્રહો બે-બે રાશિઓનું સ્વામીત્વ ધરાવે છે. આ રીતે સાત ગ્રહો વચ્ચે બાર રાશિઓ વહેંચાયેલી છે.&lt;br /&gt;&lt;br /&gt;જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;જીવંત પ્રાણીઓને માફક ગ્રહો પણ દ્રષ્ટિ ધરાવે છે. દરેક ગ્રહ પોતે જે સ્થાનમાં રહેલો હોય ત્યાંથી સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે. આ સિવાય બહિર્વતી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯, શનિ ૩ અને ૧૦ સ્થાન પર પણ દ્રષ્ટિ કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;જે રીતે આપણે મનુષ્યો અલગ - અલગ પરિસ્થિતિઓમાં સુખનો અને દુઃખનો અનુભવ કરીએ છીએ તે જ રીતે ગ્રહો પણ અલગ - અલગ પરિસ્થિતિઓ/રાશિઓમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ સ્થિત હોય ત્યારે સૌથી વધુ ખુશ હોય છે. પોતાની મૂળત્રિકોણ રાશિમાં ફરજ પ્રત્યે જાગૃત હોય છે. સ્વરાશિમાં રહેલો હોય ત્યારે આરામદાયક સ્થિતિનો અનુભવ કરે છે. નીચ રાશિમાં રહેલો ગ્રહ દયનીય સ્થિતિ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;આ દુનિયામાં જે રીતે સારાં અને ખરાબ બંને પ્રકારનાં મનુષ્યો રહેલા છે તે જ રીતે ગ્રહોની દુનિયામાં શુભગ્રહો અને પાપગ્રહો રહેલાં છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ, કેતુ, ક્ષીણ ચન્દ્ર (કૃષ્ણ અષ્ટમીથી શુક્લ પંચમી) નૈસર્ગિક પાપગ્રહો છે. ગુરુ, શુક્ર, ચન્દ્ર (શુક્લ પંચમીથી કૃષ્ણ સપ્તમી) નૈસર્ગિક શુભગ્રહો છે. પાપગ્રહની સાથે રહેલો બુધ પાપગ્રહ અને એકલો અથવા શુભગ્રહની સાથે રહેલો બુધ શુભગ્રહ ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને ચન્દ્ર રાણી છે. જે રીતે સરકાર ચલાવવામાં માટે દરેક મંત્રીઓને અલગ-અલગ કાર્યભાર સોંપી ખાતાંઓની વહેંચણી કરી દેવામાં આવે છે તે જ રીતે ગ્રહોને ખાતાંઓ વહેંચી દેવામાં આવ્યા છે. ગ્રહોના આ ખાતાંઓ તેમનાં કારકત્વ તરીકે ઓળખાય છે. સૂર્ય આત્માનો, ચન્દ્ર મનનો, મંગળ શક્તિ/બળનો, બુધ વાણીનો, ગુરુ ગ્નાનનો, શુક્ર પ્રેમ/લગ્નનો અને શનિ દુઃખ/દારિદ્રનો કારક છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-4802235937800701893?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/4802235937800701893/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=4802235937800701893&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4802235937800701893'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/4802235937800701893'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_10.html' title='ગ્રહો'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-7067305215489910616</id><published>2010-01-07T15:34:00.001+05:30</published><updated>2010-01-07T15:37:46.088+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પ્રશ્નો પૂછનારને…'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મારા વિચારો'/><title type='text'>પ્રશ્નો પૂછનારને…</title><content type='html'>આજે જ્યોતિષની અને જ્યોતિષીને પ્રશ્ન કઈ રીતે પૂછવો એ વિશે થોડી વાતો કરવી છે.&lt;br /&gt;&lt;br /&gt;આપણાં દરેકમાં કુદરતી રીતે જ ભવિષ્ય જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે. ઘણાં લોકો ગંભીરતાપૂર્વક ભવિષ્ય જાણવાં માગતા હોય છે. જ્યારે અમુક લોકો ફક્ત ગમ્મત ખાતર, પરીક્ષા કરવા કે સમય પસાર કરવાં પ્રશ્નો પૂછતાં હોય છે. જ્યોતિષ એ ઈશ્વર પાસેથી તમારી મૂશ્કેલીઓનો જવાબ મેળવવાનું શાસ્ત્ર છે. તમારી અને ઈશ્વર વચ્ચે જ્યોતિષી એ ફક્ત એક માધ્યમ બનવાની ભૂમિકા ભજવે છે. જે શ્રધ્ધાથી તમે મંદિરમાં જઈને ઈશ્વર સમક્ષ માથું નમાવીને પ્રાર્થના કરો છો એ જ શ્રધ્ધાથી તમારે જ્યોતિષીને પ્રશ્ન પૂછવો જોઈએ. અહીં હકિકતમાં તમે જ્યોતિષીને નહિ પરંતુ ઈશ્વરને જ પૂછી રહ્યા હો છો. જ્યારે તમે ગમ્મત ખાતર, પરીક્ષા કરવા માટે કે સમય પસાર કરવાં માટે પ્રશ્નો પૂછો છો ત્યારે ક્યારેય સાચી અંતઃસ્ફૂરણાથી જવાબ મળતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;ઘણાં લોકોના ઈ-મેલ્સ આવે છે અને એક જ પ્રશ્ન પૂછેલો હોય છે. "મારું ભવિષ્ય જણાવો". આ પ્રશ્ન બહુ વિશાળ છે અને કોઈ પણ જાતની હકિકતો, તથ્યો કે સંદર્ભો જાણ્યા વગર જવાબ આપવાનું શક્ય હોતું નથી. આ એવી વાત છે કે તમે ડોક્ટર પાસે જાઓ છો અને કહો છો કે તમને શરીરમાં ક્યાંક દુઃખે છે. પરંતુ શરીરનાં ક્યાં ભાગમાં દુઃખાવો થાય છે તે જણાવતાં નથી. હવે આમાં ડોક્ટર શું કરે? હાથમાં દુઃખે છે, પગમાં દુઃખે છે કે પછી પેટમાં? જ્યારે તમે જણાવી દો કે પેટમાં દુઃખે છે ત્યારે ડોક્ટર તેનું ધ્યાન આખાં શરીરને બદલે માત્ર પેટ પર કેન્દ્રિત કરી શકે. તેમાં પણ જો તમે આંગળી મૂકીને ચોક્કસ જગ્યા બતાવી દો કે આ જ જગ્યાએ દુઃખે છે તો સહેલાઈથી અને સચોટતાપૂર્વક તમારાં રોગનું નિદાન થઈ શકે  અને ઝડપથી ઈલાજ શક્ય બને. જ્યોતિષશાસ્ત્રનું પણ કંઈક આવું જ છે. સચોટ ફળાદેશનો સીધો આધાર પ્રશ્નકર્તાએ વર્ણવેલ પ્રશ્ન પર રહેલો છે. પ્રશ્ન જેટલો મુદ્દાસર હશે, વિસ્તારપૂર્વક સમજાવાયેલો હશે, તેટલી જ સચોટ ફળાદેશ પ્રાપ્ત થવાની શક્યતા વધી જશે.&lt;br /&gt;&lt;br /&gt;અહીં એક ઉદાહરણ આપું. ધારો કે તમે જાણવા માગો છો કે તમારાં માટે ક્યો વ્યવસાય અનુકૂળ રહેશે. ફક્ત આ એક વાક્યનાં પ્રશ્ન પરથી અનુકૂળ વ્યવસાય શોધી કાઢવો એ જ્યોતિષી માટે ઘાસનાં ઢગલામાંથી સોંય શોધવા જેટલું અઘરું કાર્ય છે. તમે જાણો છો કે આજકાલ વ્યવસાયનાં અનેક નવાં ક્ષેત્રો ખૂલ્યા છે અને અનેક તકો ઉપલબ્ધ છે. તમારી કુંડળી પણ એક કરતાં વધુ વ્યવસાયની અનુકૂળતાઓ સૂચવતી હશે. તમને ક્યો વ્યવસાય અનુકૂળ રહેશે તેનો આધાર અન્ય પરિબળો જેવા કે તમારી શૈક્ષણિક લાયકાત, આવડતો, અનુભવ, મૂડીરોકાણ માટેની આર્થિક સધ્ધરતા વગેરે પર રહેલો છે. આ બધા જ પરિબળો વિશેની માહિતી જ્યોતિષીને જણાવો. તમે જો વ્યવસાય માટેનાં કોઈ વિકલ્પો વિચારી રાખ્યા હોય તો તે પણ જણાવો. જ્યોતિષ તમને યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ભૂતકાળમાં વ્યવસાયને લગતી કોઈ ઘટના ઘટી હોય તો ઘટના ક્યારે ઘટી તેની તારીખ સાથેની માહિતી આપો. આનાથી જ્યોતિષી તમારી કુંડળીમાં રહેલાં ગ્રહોની ચાલ સમજી શકશે અને કુંડળી પર પકડ આવશે. તમે જ્યારે પ્રશ્ન પૂછવાની સાથે-સાથે પ્રશ્નને લગતી માહિતી પણ પૂરી પાડો છો ત્યારે સચોટ ફળાદેશ મેળવવાની શક્યતા વધી જાય છે. કારણકે હવે અહીં જ્યોતિષીએ આખાં ઘાસનાં ઢગલા પર નહિ પરંતુ એક નાની ઢગલી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને નાની ઢગલીમાંથી સોંય મળી જાય તેની પૂરેપૂરી સંભાવના છે.&lt;br /&gt;&lt;br /&gt;જીંદગી અટપટી છે અને તેવું જ અટપટું જ્યોતિષશાસ્ત્ર છે. જેમ આપણી જીંદગી અનેક શક્યતાઓથી ભરપૂર હોય છે તે જ રીતે જ્યોતિષમાં પણ અનેક સંભાવનાઓ રહેલી હોય છે. જીંદગીમાં કોઈ નિર્ણય લેતાં પહેલાં તથ્યો, હકિકતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીએ છીએ તે જ રીતે જ્યોતિષમાં પણ સચોટ ફળાદેશની પ્રાપ્તિ માટે પ્રશ્ન સાથે જોડાયેલાં અન્ય પરિબળોની માહિતી જરૂરી છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-7067305215489910616?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/7067305215489910616/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=7067305215489910616&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7067305215489910616'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/7067305215489910616'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post_07.html' title='પ્રશ્નો પૂછનારને…'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-8715835981962738503</id><published>2010-01-04T18:30:00.001+05:30</published><updated>2010-01-11T00:17:55.643+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='દક્ષિણાયન'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ઉત્તરાયણ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મકર'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='સૂર્ય'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='મકર સંક્રાંતિ'/><title type='text'>મકર સંક્રાંતિ</title><content type='html'>સંક્રાતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ. સૂર્ય દર એક મહિને રાશિ બદલે છે એટલે આમ તો સંક્રાતિ દર મહિને થાય છે. સૂર્ય જયારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે તેને મેષ સંક્રાતિ થઈ કહેવાય છે. મેષ સંક્રાતિએ નવા સૌર વર્ષની શરૂઆત થાય છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે તેને વૃષભ સંક્રાતિ થઈ કહેવાય. આ રીતે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાતિ કહે છે. મકર સંક્રાતિ આગવું મહત્વ ધરાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;મકર સંક્રાતિના દિવસથી સૂર્ય ક્રમે ક્રમે પૃથ્વીની ઉત્તર તરફ આગળ વધે છે. આથી જ તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એક વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સૂર્યનાં મકર રાશિથી લઈને મિથુન રાશિ સુધીનાં ભ્રમણને ઉત્તરાયણ અને કર્ક રાશિથી લઈને ધનુ રાશિ સુધીના ભ્રમણને દક્ષિણાયન કહે છે. દક્ષિણાયનમાં સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરૂઆત કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉત્તરાયણથી દેવતાઓનાં દિવસની શરૂઆત થાય છે અને અસુરોની રાત્રિ શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનથી દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે અને અસુરોનો દિવસ શરૂ થાય છે. ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાણ કહેવામાં આવે છે. ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થતો હોવાથી તે તમામ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉત્તરાયણનો સમય આત્માની ઉર્ધ્વ ગતિ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. આથી જ તો ભીષ્મ પિતામહે શરીરનો ત્યાગ કરવાં માટે બાણશય્યા પર સૂતેલાં રહીને ઉત્તરાયણની રાહ જોઈ હતી. બાણ/તીર/ધનુષ્ય એટલે કે ધનુ રાશિ. કાળપુરુષની કુંડળીમાં નવમસ્થાન ધર્મ અને સાધનાનું છે અને દસમસ્થાન ઈન્દ્રનુ સિંહાસન હોવાથી સ્વર્ગલોક ગણાય છે. આમ ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ સાધનાનો અંત અને સ્વર્ગલોકની પ્રાપ્તિનું સૂચન કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;કાળપુરુષની કુંડળીમાં મકર રાશિ એટલે કે દસમસ્થાનમાં સૂર્ય દિગ્બલ મેળવી બળવાન બને છે. વળી મકર રાશિ એ ચર રાશિ હોવાથી મકર રાશિમાં પ્રવેશ સમયે નવમાંશમાં પણ સૂર્ય મકર રાશિમાં રહી વર્ગોત્તમી બની બળ પ્રાપ્ત કરે છે. હિંદુઓ માટે સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે. ગ્રહોમાં એ રાજા છે. આથી સૂર્યની બળ પ્રાપ્ત કરવાની ઘટના મહત્વની બની રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પરંતુ પિતા-પુત્રને એકબીજા સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રનાં ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમ્યાન શનિ પોતાનાં પિતાની સેવા કરે છે. આથી આ સમયને સૌભાગ્યશાળી ગણવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉપર મુજબનાં કારણોને લીધે મકર સંક્રાતિ એક અગત્યની ઘટના બની રહે છે. હિંદુઓના બાકી બધાં તહેવારો ચન્દ્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે. જ્યારે મકર સંક્રાંતિ એ કદાચ એકમાત્ર એવો તહેવાર હશે જે સૂર્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3595886198609148360-8715835981962738503?l=vedicastrology-gujarati.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vedicastrology-gujarati.blogspot.com/feeds/8715835981962738503/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=3595886198609148360&amp;postID=8715835981962738503&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8715835981962738503'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3595886198609148360/posts/default/8715835981962738503'/><link rel='alternate' type='text/html' href='http://vedicastrology-gujarati.blogspot.com/2010/01/blog-post.html' title='મકર સંક્રાંતિ'/><author><name>Vinati Davda</name><uri>http://www.blogger.com/profile/10899630394777341658</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='28' height='32' src='http://2.bp.blogspot.com/_BsiM6fz-X9s/SJnVbN4Wr2I/AAAAAAAAADs/1xsFya5VYvs/s1600-R/az-ganesh-6.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3595886198609148360.post-4685947179112038569</id><published>2009-12-28T15:15:00.008+05:30</published><updated>2009-12-28T15:50:21.299+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ગ્રહણ'/><category scheme='http://www.blogger.com/atom/ns#' term='દ્રષ્ટાંત'/><title type='text'>ગ્રહણની અસર</title><content type='html'>આપણે અગાઉ જોયું કે જન્મકુંડળીનાં જે ભાવમાં સૂર્યગ્રહણ થાય તે ભાવને લગતી બાબતો સંબંધિત સમસ્યાઓ, કટોકટી કે પરિવર્તન સૂચવે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ થાય ત્યારે તેની અસર વધુ ઘેરી પડે છે. નીચે આપેલ દ્રષ્ટાંત કુંડળી જુઓ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;a href="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/SziGKz355AI/AAAAAAAAAII/ZDzqwQrq3Hk/s1600-h/grahanchart.bmp"&gt;&lt;img style="display:block; margin:0px auto 10px; text-align:center;cursor:pointer; cursor:hand;width: 320px; height: 320px;" src="http://3.bp.blogspot.com/_BsiM6fz-X9s/SziGKz355AI/AAAAAAAAAII/ZDzqwQrq3Hk/s320/grahanchart.bmp" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5420229671821894658" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;આ જાતકે પરદેશ જવાનું આયોજન કર્યું હતું. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમણે મુસાફરી કરવાની હતી. આ મુસાફરીથી તેમને ઘણી બધી અપેક્ષાઓ હતી. તેઓ માનતા હતા કે પરદેશ જવાથી તેમનાં જીવનમાં સુખદ પરિવર્તન આવી જશે. તેમણે ત્યાં જવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. અચાનક તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ કોઇ કારણોસર તેમનું પરદેશ જવાનું રદ થયું. તેઓ અત્યંત હતાશામાં સરકી પડ્યા. તેમનાં સપનાઓ પર પાણી ફરી વળ્યું. પરદેશ જવા માટે કરેલી તમામ તૈયારીઓ વ્યર્થ ગઈ.&lt;br /&gt;&lt;br /&gt;તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં સૂર્યગ્રહણ થયું હતું. આ જાતકની કુંડળીમાં સૂર્ય મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં જ નવમસ્થાન સ્થિત છે. નવમસ્થાન એ લાંબી મુસાફરીનું છે. આથી તેમને પરદેશની મુસાફરી સંબંધિત સમસ્યાઓ પેદા થઈ. પરદેશ જવાના યોગ માટે ૧, ૩, ૯, ૭ અને ૧૨ સ્થાન અગત્યનાં છે. તેમને શનિની મહાદશામાં શુક્રની અંતર્દશામાં મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી હતી.. શનિ નવમસ્થાનનો અને શુક્ર લગ્નસ્થાનનો સ્વામી છે. મંગળ સપ્તમેશ અને વ્યયેશ થઈને નવમભાવ સ્થિત છે. આમ, દશા-મહાદશા પણ પરદેશને લગતી બાબતનું સૂચન કરી રહી છે. તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ  ગોચરમાં નવમાં સ્થાનેથી સૂર્ય,  બુધ, ગુરુ અને રાહુનું ભ્રમણ થઈ રહ્યું હતું તેમજ દશાનાથ શનિ અને અંતર્દશ
